Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લિપિ અંગેના કેટલાક મિથ્યા વિવાદ છે, મૂળ અક્ષર છે. આતરરાષ્ટ્રીય વનિઆધારિત વર્ણમાળા. (International phonetic alphabet : 1P A)માં પણ “અ” ને neutral vowel કહેવાય છે અને “a” એમ ઊલટા e દ્વારા સૂચવાય છે. આ મળ સ્વરના ઉરચાર જોડે જિહવાગ તાલ તરક ઊછે. પણ એનો સ્પર્શ ન કરે ત્યારે જે આંશિક અન્તરાય થાય તેનાથી “અ”નું સ્વરૂપ ફરી જાય છે. એ “ઈમાં રૂપાંતરિત થૈઇ જય છે. આપણે ગુજરાતીમાં આ સ્વરનું ચિહ્ન “” રાખ્યું છે. આ ચિહ કેવળ વ્યંજન જોડે જ વાપરી શકાય, સ્વર સાથે નહિ એવા આગ્રહને વશ થઈને અિ' અશુદ્ધ ગણાય છે.' ? હવે આપણી લિપિમાં પાણી કે દારડ એ “અ”-કારને પ્રતિનિધિ છે. દા. ત. સ = સ +ાં = સ્ + અ. હવે જ્યારે સૂ માં ઈ ભેળવીએ છીએ, ત્યારે સિ કે સિથે લખીએ છીએ? આપણે સિ એમ જ લખીએ છીએ. એમાં અ-કાર દાડના રૂપે અનાયાસે હાજર છે જ. હકીકતમાં * T' એ તાલવ્ય સ્વરોચ્ચારણ પ્રક્રિયાનું ચિહ્ન છે. એટલે “અ” = “અપર તાલવ્ય પ્રક્રિયા દ્વારા ઊપજતે સ્વર = છે છે, એ સુસ્પષ્ટ છે. ‘ઈ’ને બદલે “અ” એમ લખે, તે જ સૂ+ અ = સ. અને સ + અ = સિ એમ સમજવું આસાન થઈ જાય છે.' ' ' ? : * અ ' ના ઉચ્ચાર સાથે જીભ મૂર્ધા તરફ પ્રયાણ કરે, પણ એને સ્પશે નહિ, ત્યારે ઊભા થતા આંશિક અન્તરાયને પરિણામે “અ' નું સ્વરૂપ બદલાઈને “સ ' ઉત્પન્ન થાય છે. આ ઉચ્ચારણ પ્રક્રિયા ઘણાં વર્ષોથી ભારતીય કઠામાંથી લુપ્ત થઈ ગઈ છે. પરિણામે એને ઉરમાર અલગ અલગ ભાષાઓમાં ર-રિ-૨ જેવો થાય છે. આ સ્વરનું ચિહ ગુજરાતી અને દેવનાગરી. લિપિમાં છે. દડુ હોય એવા વર્ષોમાં આ ચિહ્ન દરડને જ લગાડવામાં આવે છે. સૂર્ન = ; એમ નથી દેખાડાતા, સુ એમ જ દેખાડાય છે. આ એટલે “' એ મૂર્ધન્ય સ્વરચ્ચારણ પ્રક્રિયાનું સૂચક ચિહ છે. એ = “અ” પર મૂર્ધન્ય પ્રક્રિયા દ્વારા ઊપજતો સ્વર = ઋ એવો અર્થ થાય છે. * ને બદલે એ લે, તે જે + અ = સ સ + અ = સિ, અને સ્ + =ચ એમ સમજવું બુદ્ધિગમ્ય થાય. હવે ગુજરાતી લિપિમાં દેવનાગરી ૨ ની આકૃતિને ઇલેદ એવી આકૃતિ પ્રયુક્ત છે કે + 8 = ૬ થાય, એ જ રીતે ૬+ 8 = ૬ થાય એ વાત દીવા જેવી ચોખ્ખી છે. દેવનાગરીમાં.. ને બદલે દ એવું રૂપ પણ પ્રચલિત હતું, એનું જ શિરોરેખાવિહેણું રૂપ દ ગુજરાતીમાં પ્રચલિન" છે. ૮ માં -કાર હોવાની કઈ પ્રતીતિ થતી નથી, માટે આવું રૂપ ગુજરાતી લિપિમાં અસ્વીકાર્ય ગણુય. ૬ લખવાની સગવડ છે જ. += હૃ થય એ જ રીતે હૃ+ ૬ = ૬ કરાય એવા કોઈક તર્કથી ૬ –+ ૮ ના સન્દર્ભે પણ વપરાય છે જે સર્વથા અશકે છે. * છતાં એક ઉપયોગી સૂચન છે. બાંગ્લા લિપિમાં અ-કારનું ચિહ્ન - એવું છે. વાસ્તવમાં છે અને સમ્બન્ધ “ ” સાથે છે એની સ્મૃતિરૂપે આ ૨'ની આકૃતિને: મળતું ચિહ્ન ( વધ શાસ્ત્રીય છે. ગુજરાતી લિપિ પૂરતું, ને બદલે ૮ એ ચિક્ર સ્વીકારી લઈએ, તે ૬ ને બદલે ૬૩ અને ૬ ને બદલ દે લખી શકાય ! For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124