Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir લિપિ અમને કેટલાક મિથ્યા વિવા ૨૫ અિ-અના ઉચ્ચારણમાં આવતા આંશિક અન્તરાય ઓછો થાય છે, મુખના પિલાણનું કદ વધે છે. પણું આ સમજ કોઈ આપતું નથી, અને એમને અJ=એ તથા અ-+ઉ= એ એવાં સમીકરણે દારા સમજાવાય છે. એ ના ઉચ્ચારણમાં “અ” અને “અ” એવા બે ધ્વનિઓ હોવાને કાભાસ શત્રક્રિયાને થતો નથી. માટે “એ ' મૂળવણું જ છે. એ જ રીતે “એ”ના ઉચ્ચારણમાં પણ અ” અને “અ” એવા બે વનિઓની મુતિ કાનમાં થતી નથી. એ દૃષ્ટિએ “એ” પણ મૂળવણું જ છે. સ્વરોની ઓળખ એમની ઉચ્ચારણ પ્રક્રિયા દ્વારા આપવી ઘટે, સધિ દ્વારા નહિ. સધિને તે આખો વિચાર જ અલગ સન્દર્ભમાં કરવાનું હોય છે. જ્યારે બે પદ આગળપાછળ આવે, ત્યારે આગલા પદના અન્ય વર્ણ અને પાછલા પદના આદ્ય વર્ણને સ્થાને ક વર્ણ ગજવાને છે એ અંગે જ સન્જિનું આખું વ્યાકરણ ઘડાયું છે. અલબત્ત, એમાં સ્વાભાવિક ઉચારમાં સમ્ભવતી પરિસ્થિતિને યથોચિત ખ્યાલ તે રાખવામાં આવે છે જ. છતાં નિઃ + ગમન = નિર્ગમન થાય ત્યારે વિસર્ગના સ્થાને ર-કાર કયાંથી આવી ગયે એ ઉચ્ચારણની દષ્ટિએ અકળ છે. વળી આ નિયમો સમજાવવા માટે સમીકરણનાં ચિહ્નો કેવળ વહેવારુ દષ્ટિએ વાપરવાનાં છે. ગણિતમાં તે 8 + 6 = c હોય, તે c = 8 + જ હોય. પણ આ સંધિનાં સમીકરણમાં તે આવું નથી જ નથી. અ+= એ છે, તે એ = અ +ઈ જ છે એવું નથી. એ = આ + ઈ, એ = અ + ઈ, એ = આ + છી પણ છે. એ જ રીતે અ + 9 = એ છે, તે એ = અ+ઉ જ છે એવું નથી. આ = આ+ ઉં, એ = અ + ઊ અને એ=આ+ ઊ પણ છે ! દિક્ + અન્ત = દિગન્ત થાય, એને અર્થ એવો તે ન જ કરાય ને કે ગ = + અ ! આમ સ્વરેની ઓળખ સબ્ધિ દ્વારા આપવી એ તદ્દન અશાસ્ત્રીય છે. “જોડાક્ષર-વિચાર "માં લખ્યું છે કે “ આ માંને કાને વાસ્તવમાં અ-કારસૂચક દ૨ છે. અને અ + અ = આ છે, માટે અ + = આ એમ લખાય છે. આ વિધાન આધારવિહોણું છે. * આ’ એ તો અને વૃદ્ધિસ્વર છે, સંધિસ્તર નહિ. “ આ’ના ઉચ્ચારણમાં બે ધ્વનિએ હેવાને કોઈ આભાસ કાનને થતો નથી, એટલે એ રીતે પણ એ સંધિસ્વર નથી, મૂળવણું છે. વળી આપણી મૂળ બ્રાહતી લિપિમાં અ-કાર-સુચક કોઈ નિશાની નહોતી. દરેક વ્યંજનની મળાકતિમાં જ અ-કાર નિયત રહેતો. છતાં આકારનું સ્પષ્ટ ચિહ્ન હતું. બધી જ દાક્ષિણાય લિપિઓમાં પણ આ જ સ્થિતિ છે. બ્રાહ્મીના જ એ સ્વરચિહના વિકાસરૂપે દેવનાગરીમાં અને ગુજરાતીમાં આપણને કાને મળ્યો છે. એ સ્પષ્ટતઃ સ્વતંત્રરૂપે આકારનું ચિહ્ન છે. એને અ-કાર સાથે કઈ લેવાદેવા નથી. નોંધવું તો એ જોઈએ કે આપણે કાળક્રમે લિપિમાં સ્વરોની આકતિમાં અકાર સાથે જ સ્વરચિહ્નોને પ્રવેગ વધારતાં જ રહ્યાં છીએ. બાંગ્લા અને દક્ષિણની બધી જ લિપિઓમાં એ-એ માટે સ્વતંત્ર આકૃતિઓ પણું છે અને સ્વરચિહ્નો પણ છે. દેવનાગરીમાં * ઓ ની સ્વતંત્ર આકતિ નથી, આપણે મ ને જ છે એ ચિહ લગાડીને જો એમ બતાડીએ છીએ. ગુજરાતીમાં આપણે ઇને પણ રૂખસદ આપી, અ જોડે જ 5 પ્રજીને " એ ' બનાવ્યો. આ પ્રવૃત્તિને હવે વિસ્તારીને અિ- અ-અ-અ એવાં રૂપે સ્વીકારી લેવાનાં છે. એ રૂપની શુદ્ધતા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124