________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ive
અબાલાલ ડી. ર
points out that the attribution of the play to Dinganaga is unauthentic (Hist. of Sk. Lit.. p. 464, footnote 1).૨
તેઓ એસ. કે. કે. ના મતના આધાર લઈ · કુન્દમાલા ને કિનાગની કૃતિ વામાં જ શંકા લાવે છે. તપસ્વી નાન્દી માને છે કે, “ 'કુન્દનમાલાકાર ભાવભૂતિના પુરાગામી હતા.સ વી. વી. મિરાશીએ આ સમસ્યાની વિશદ ગુાવત કરી તારતમ્ય આપ્યું છે કે
The foregoing discussion will, I hope, convince any impartial reader that it is Dhiranaga who is the borrower. As Bhavabhuti is known to have flourished in the first quarter of the eighth century A.D. Dhiranaga must be plased later than A.D. 750, "×
* કુન્દમાલા' પાડ્વર્તી કૃતિ નક્કી થતાં તેનો પ્રભાવ ઉંચ. પણ હોઈ શકે નહિં ; જેથી 'કુન્દમાલા' ની ય. સાથેની તુલના અત્રે પ્રસ્તુત માનવામાં આવી છે.
સ્વપ્ન. અને ચના બાદ અને તરસ્વરૂપના તુલનાત્મક અભ્યાસથી બને કુંત્તિઓમાં રહેલા સામ્યને સ્પષ્ટ ખ્યાલ આવશે. સાથે સાથે સ્વપ્ન, પૂર્વવર્તી કૃતિ હોવાથી મહાકિવ ભાસના ભવભૂતિ પર કેવો પ્રભાવ પડયો છે તેનુ અનુમાન પ થઈ શકશે.
બંને નાટકોના સ્થૂળ સ્વરૂપનું” અવલાકન કરતાં જષ્ણુારી કે સ્વપ્ન, ના ! (તેમાં પણ ખીને અને ત્રીને અંક તો અન્ય નાટકના પ્રવેશક કે વિષ્યમ્ભક જેવા ), સત્તાવન શ્ર્લોકો અને પાંચસા દસ ઉક્તિઓ છે; જ્યારે ઉંચામાં સાત કો, સેા છપન શ્લોકો અને સાતો ચોર્યાશી ઉક્તિઓ છે. સ્વપ્નામાં ઓગણીસ પાત્રો છે અને બાર પાત્રો નિર્દિષ્ટ છે. તા ય.માં ઓગણત્રીસ પાત્રો છે; ગર્ભ નાટકમાં છે પાત્રો અને નિર્દિષ્ટ પાત્રોની સખ્યા દસ છે.
અને કૃતિઓના આંતરસ્વરૂપનાં વિવિધ પાસાંને અભ્યાસ તેમની વચ્ચે રહેલા આંતરસામ્ય પર નક પ્રકાશ પાડો અને તે દ્વારા મધ્યવતી આાશયની દિર્ભે રહેલા સામ્યને પણ પ્રગટ કરશે.
યાગન્ધરાયણ અને વાસવદત્તા
પ્રારંભ સ્વપ્નની શરૂઆત તપાવન-દાથી થાય છે. અજ્ઞાત વર્ષે ઉપસ્થિત છે, નાયક-નાયિકાના વિયેત્ર થઈ ચૂક્યો છે. વિયાગનું કારણુ અને તેની ઉડ્ડયન પર થયેલી અસરનું વર્ષોંન બ્રહ્મચારીપ્રસંગ દ્વારા પીઠઝબકાર ( Flash Back ) પદ્ધતિથી નિરૂપવામાં આવ્યું છે. ચામાં ચિત્રદર્ભ'નપ્રસંગમાં પીઠઝબકાર પદ્ધતિથી જ રામ, સીતા અને લક્ષમણુના વનવાસ દરમિયાનના પ્રસગોની સ્મૃતિ તાજી કરાવવામાં આવી છે. બીજો પ્રસ ંગ છે દુખવેશ. આ બે ગ્રસગો પછી સ્વપ્નના ખારભ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે.
પીઠઝબકાર જેવી નાટક માટે મહત્ત્વની યુક્તિ ( Device) બંને નાટકોમાં પ્રયાાયેલી જોવા મળે છે. કથાવસ્તુના વિકાસમાં તેને મારા ફ્રા છે. સ્વપ્નમાં પદ્મચારી–પ્રસંગમાં હ્રદયન Bhavabhati's Uttar-Rāma-Carita, Bhat G. K. ( Ed. ); The Popular Book Store ; Surat; 1953; Introduction p. 31. ( Footnote I )
૩ નાની નપક્ષી : સંસ્કૃત નામનો પરિચય: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણૢ બાર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૦૧, પૃ. ૨૨૨.
4 Mirashi V. V. : Bhavabhūti; Motilal Banarasikas: Delhi: 1974; p. 305
For Private and Personal Use Only