Book Title: Sutrarth Muktavali Part 01
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 12
________________ સામર્થ્યના અભાવે નથી કરાઈ વિધિ જેના વડે એવા બુદ્ધિમાન સાધુઓ પણ આ ગ્રંથ વડે શંકા રહિતપણે અંગમાં કહેલી વસ્તુના સમૂહને જાણીને તેટલો અર્થ બતાવનાર આ સૂત્રરાશીને સુલભપણા વડે કંઠસ્થ કરવા માટે કુશલ થાઓ. તે આશય વડે અતિ સંક્ષિપ્ત પણ નહીં અને અતિ વિસ્તારવાળું પણ નહીં એવા સૂત્રના ગુચ્છાને મેં રચ્યો છે. આ ભગવાનના વચન અમૃતરૂપ મધુર રસના આસ્વાદને વડે વારંવાર ચિત્તમાં સ્યાદ્વાદના દઢપણાને પણ પ્રતિષ્ઠિત કરાયું છે. એ પ્રમાણે આ પણ મને મહાન લાભ છે. તેમાં શંકા નથી. ત્યારે એ પ્રમાણે આ ગ્રંથ) સ્યાદ્વાદરૂપી અમૃતને પીવાની ઈચ્છાવાળા મુમુક્ષુઓના વાદવિજ્ઞાનને જાણવાની ઈચ્છાવાળા પરીક્ષકોના અને વિદ્વાનોમાં અગ્રેસર એવાના મનના આનંદ માટે આ ગ્રંથ વારંવાર થાઓ. (ઉપયોગી થાઓ) એ પ્રમાણે. રત્નત્રયી વડે મનોહર, સકલ જાણવા યોગ્ય પદાર્થને જાણવામાં બુદ્ધિ જેની છે એવા, જગત વડે પૂજાયેલા છે – ચરણ જેના એવા, ગરીબોના એક શરણરૂપ, પરમ સુખના આભરણરૂપ એવા ભગવાનને પ્રાર્થના કરતાં વિરમું છું. લાલબાગ જૈન ઉપાશ્રય ભુલેશ્વર, મુંબઈ-૪ કાર્તિક પૂર્ણિમા-૨૦૦૩ - વિજય લબ્ધિસૂરિ R આગમ મહિમા “હુ માવો' શ્રુતજ્ઞાન એ જ ભગવાન નમો નમો નારીવાર શ્રુતજ્ઞાનના પ્રકાશથી જીવ અજ્ઞાનના અંધકારને હટાવે છે... D

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 470