Book Title: Sthanakvasi Jainonu Dharm Karttavya
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 8
________________ [0] સ્થાનકવાસીએ, ઉપરના ભેદ નહિ જાણતા હેાવાથી, પહેલેથી જ મૂર્તિ પૂજાની સાથે મૂર્તિને પણ અમાન્ય ઠરાવી છે. ત્યારે મારા પુસ્તકમાં મે મૂર્તિ ધમ્મ છે તે દાખલા દલીલથી બતાવેલુ છે. ત્યાં એ પણ બતાવેલુ છે કે મૂર્તિને દરેક જૈને માનવી જ જોઇએ તે જરૂરતુ નથી. પણ અત્યારે માણસની કક્ષા પ્રમાણે તેને મૂતિ ધર્મારાધનમાં ઉપયોગી થઈ પડે છે. છતાં પણ ચુસ્ત સ્થાનકવાસી તરીકે સ ંપ્રદાયમાહી શ્રી રતનલાલજી ડાશીએ તેમના સમ્યગ્દર્શન પત્રમાં તથા શ્રી જીવણુલાલ છગનલાલ સંધવીએ તેમના “સ્થાનકવાસી જૈન ” પત્રમાં કેટલાક ખોટા ઉહાપાષ મચાવેલે છે. સ્થાનકવાસીએએ મારૂ મૂળ જૈન ધમ અને હાલના સંપ્રદાયે ” પુસ્તક વાંચેલું ન હવાથી ઉકત ઉહાપાતની ખોટી વાતેથી ભાળવાઈ ન જાય અને ગેરસમજુત ઉભી ન થાય તેટલા માટે આ પુસ્તક તૈયાર કરવાની જરૂર પડી છે. ' 66 આ પુસ્તકમાં મૂર્તિને લગતા જે જે પ્રકા “મારા મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાયે” પુસ્તકમાં છે તે બધા અહીં આપેલા છે, અને વાંચકે ને સમજવાની સગવડ ખાતર તે પ્રકરણાના ભાગ જુદો જ રાખેલે છે અને તે પ્રકરણાના દરેક પાનાનાં મથાળે નામ તથા પાના નંબર મૂળ પ્રમાણે જ છાપેલા છે. જૈન સિદ્ધાંત માસિકના ગ્રાહકેને તથા ખીજાઓને જેમન (6 મૂળ જૈન ધર્મ અને હાલના સપ્રદાયા પુસ્તક અપાઈ ગયું છે તેમને આપવાની આ પુસ્તકની નકલામાં ઉપર લખ્યા પ્રકરણાને ભાગ ઉમેરેલે। નથી. ,, આ પુસ્તક લખી પ્રસિદ્ધ કરવામાં મારા કોઈ અંગત સ્વાર્થ નથી. હું પાતે સપ્રદાયવાદથી અલગ રહી ફક્ત મૂળ શુદ્ધ જૈન ધમ' અનુસરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 354