Book Title: Shravake Shu Karvu Joie Author(s): Muktiprabhvijay Publisher: Jayantilal Atmaram Shah View full book textPage 8
________________ શ્રાવકનુ જીવન કમળનું જીવન ! કમળ કાદવમાં પેદા થાય, પાણીથી એ વધે, છતાં આ તેથી એ અલગ રહે! શ્રાવક કથી જન્મે, ભેાગથી વધે, છતાં આ બંનેથી અલિપ્ત રહે ! શ્રાવક એટલે કમળ ! -- શ્રીમવિજયરામચન્દ્રસૂરીશ્વરજીમહારાજા શ્રાવક એટલે કમળ ! કેટલી સચાટ, સુંદર અને સમજણુ-સાધ્ય આ વ્યાખ્યા છે! શ્રાવક જો જીવન જીવી જાણે, તે એ કમળની જેમ અનેકને આદર્શ પૂરા પાડવા સાથે, અનેકના આકર્યાંનુ કેન્દ્ર બનીને રહે ! કના યેાગે જેને જન્મવુ પડયું છે અને પુણ્યના ચાગે જેની સામે ભાગની ભાતીગળ દુનિયા ખડી કરી દીધી છે, એવા શ્રાવકને જળ-વમળ-મળભર્યા સરોવરમાં કમળની જેમ નિળ જીવન જીવવાની મહત્વની માહિતી પૂરા પાડતા એક સંગ્રહ – ગ્રંથની ખેાટ આ પ્રકાશન પૂરી પાડશે, એ નિઃશંક વાત છે. મેક્ષ મેળવવા જેવા લાગી જાય, સયમ લેવા જેવું જણાઈ જાય અને સસાર છેડવા જેવા જચી જાય ! આ પછી જ શ્રાવક – જીવનની સાધનાને સૂર્યોદય થઈ શકે. સંભવ છે કે – સંસાર છેડવા જેવા જાય, 5Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 246