________________
!
8538538338438538838938838938838938838858838558838939393838
અર્પણ
રસ્વ. શાહ પ્રેમચંદ રાયચંદ સરવૈયા
૪%83%
823833883893939393883893883893883883893883893883893883893843853863883483838ESES:SS!
ઘોઘાની નજીક રહી નામના ગામમાં તેમને વિ. સં. ૧૯૬૩ ના કાર્તિક શદ ૧૩ ના રોજ તેમનો જન્મ થયેલ. “પુત્રના લક્ષણ પારણામાં ' એ કહેવત પ્રમાણે તેઓ જન્મથી જ નીડર અને કશળ હતા. સામાન્ય ગ્રામ્ય-કેળવણી લીધા પછી વધુ જ્ઞાન-પિપાસા માટે તેમની દષ્ટિ ભાવનગર પર પડી, અને અગિયાર વર્ષની વયે તેઓ “દક્ષિણામૂર્તિ ભવન” માં દાખલ થયા. આ લઘુ વયમાં જ તેઓએ માત-પિતાનું છત્ર ગુમાવ્યું. દક્ષિણામૂર્તિના અઢી વર્ષના અભ્યાસકાળ દરમ્યાન તેમનું સવિશેષ લક્ષ વ્યાપારી લાઈન તરફ જ હતું અને પંદર વર્ષની વયે તેઓ મુંબઈ ગયા. અને અત્યારે વડગાદી પર ચાલતી ચંદુલાલ એન્ડ, કુ. ની ઉજજવળ કારકીર્દી તેમના પ્રયાસને આભારી છે.
વ્યાપારમાં જ રસિક હતા તેટલું જ નહીં પરંતુ ભક્તિ, નિયમ-ધારણ ને ગતદાન એ એમના સ્વાભાવિક ગણે હતા. મિલનસારપણું અને હસમખાપણાને લીધે તેઓ સૌ કોઇની સાથે ક્ષીર-નીરની માફક હળીમળી જતાં.
ના યાત્માએ
ભાગ્યવશાત સં. ૧૯૯ ના ભાદરવા વદ ૭ ના રોજ બાળ બચ્ચાં સાથે કરવા જતાં તેમની વિકટેરિયા સાથે મોટર એકસીડન્ટ થયો અને તેમને ગંભીર ઈજા પહોંચી પૂરતી સારવાર છતાં આ શદિ ૭ ના રોજ તેમના પુણ્યાત્માએ આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો. સાગત નીચે પ્રમાણે સખાવતે કરી હતી.
૩૫૦) શેરડીમાં નિશાળ માટે મકાન. ૨૫ તળાજા ભ ભેજનશાળા કાયમી તીથિ. ૧૨૫ , ધર્મશાળા જીર્ણોદ્ધાર.
૫૧] આયંબિક ખાતામાં. ૧૦] અગાશી ખાતે કાચના કામમાં. ૧૬) કરાંચી પાઠશાળામાં. ૫૦૩) ગેડીઝ ખાતે જલમંદિરની રચનામાં.
૨૫) થાણા સાહિત્યમંદિર વિગેરે વિગેરે. તેમના અનેક ગુણેથી આકર્ષાઈ આ મહામૂલા ગ્રંથનું અપણે તેમના વર્ગવાસી આત્માને કરતા હું કૃતકૃત્યતા અનુભવું છું.
મંગળદાસ ઝવેરી. 2#$છૂટછૂ ટફૂડ
# # @
@30
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com