Book Title: Samrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 190
________________ : ૧૨૪ : આ મહેલના તે જ ઓરડામાં તે જ દિવસે દરબાર ભરવામાં આવ્યે કે જ્યાંથી પડું છું” એવે અવાજ આવતા હતા. દરખાર બરખાત થયા પછી દાંત શેઠવાળા પલંગ ઉપર મહારાજા નિરાંતે જઇને સૂતા. ખરાખર મધ્યરાત્રીના સમયે “ પડું' છુ ” એવા અવાજ રાજાને સ’ભળાયા. 66 મહા અસાધારણ સાહસિક અને મહાન ભાગ્યવિધાતા મહાન વિક્રમે નિડરતાથી કહ્યું કે ‘પડું' છે, પડું છુ” એમ શુ' કહે છે? પડવુ' હાય તા તરત જ પડે.” મહારાજા વિક્રમના આટલા શબ્દો બહાર પડતાની સાથે જ તેમની સન્મુખ છાપરા ઉપરથી એક સુવણ પુરુષ આવીને ઊભું રહ્યો આ પ્રમાણે મહારાજા વિક્રમાદિત્યને એવી જાતના સુવર્ણ પુરુષની પ્રાપ્તિ થઈ કે તેના જેટલા અવયવ। કાપવામાં આવે તેટલા મીજે દિવસે હતા તેવા ને તેવા જ થઈ જાય. ܀ આવા કલ્પવૃક્ષ તુલ્ય સુવર્ણ પુરુષની પ્રાપ્તિ ખાદ મહારાજાએ સમથ શ્રી સિદ્ધસેન દીવાકરજીના ઉપદેશથી માલવ (અવન્તી) પ્રજાને ઋક્ત કરી. પરદુ:ખભંજન મહારાજાએ દાન દેવામાં એટલી બધી ઉદારતા દાખવી કે જેના યેાગે ઇતિહાસને પાને આ રાજવીની અમર કૃતિ તુલ્ય વિક્રમ સંવત્સરની અમર સ્થાપના થઇ કે જેનુ' આજે ૨૦૦૨ તુ' વષ' ચાલે છે. x * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X [ સમ્રાટ્ એક વખત એક દરિદ્ર માસ રાજ્યદરબારમાં લાહની બનાવેલ અત્યંત દુઃખની “દરિદ્રતાની પુતળી” નામે એક પુતળી લઈને આવ્યે અને વિનયપૂર્વક મહારાજાને નમન કરી જડ્ડાવ્યુ` કે- હે રાજન ! આપ જેવા દાનેશ્વરીના રાજયમાં દરે વસ્તુઓ વેચાઇ-ખરીદાઈ જાય છે. આ જાતની ખ્યાતિ ભારતમાં પ્રસરેલ હાવાથી હું ઘણા જ દૂરના પ્રદેશથી આ દરિદ્રતાની પુતળી લય ઉજ્જૈનીના ચેારાસી ચૌટામાં વેચવા માટે ભટકચેા, પરન્તુ કાઇએ તે ખરીદી નહિ અને ઊલટા મને ધમકાવ્યેા કે “જાણી જોઇને દરિદ્રતાને ખરીધ્રુ કાણુ ? કળાના નમૂના તુલ્ય મનાવેલ આ દરિ વ્રતાની પુતળીના વેચાણુ અથે' તેની કદર થશે એમ માની હુ' ઉત્સાહપૂર્વક ઉજ્જૈનીમાં આવ્યા હતા પણ આપ જેવાના રાજ્યમાં મારી કદર ન થતી જોઈ હુક દુઃખની લાગણી સાથે સ્વદેશ પાછે। કુરુ' છું.” પરદેશી કારીગરની કદર કરતાં મહારાજાએ તેને એક લાખ દીનાર આપી લેઢાની પુતળીને ખજાનામાં મુકાવી. તે જ રાત્રિના સમયે રાજ્યમહેલમાં સૂતેલા મહારાજા વિક્રમને પહેલા પારમાં હાથીએના અધિષ્ઠાતા દેવાએ પ્રત્યક્ષ આવી કહ્યું કે-‘હે રાજન ! આપે દરિદ્રતાની પૂતળી ખરીદેલ ડાવાથી અમારે અહીં રહેવું યાગ્ય નથી.” તે જ માફક બીજા પ્રહર ઘેાડાઓના અધિષ્ઠાતા દેવતાઐઐ તથા ત્રીજા પ્રહર લક્ષ્મીએ પ્રગટ થઇ ઉપર પ્રમાણે જ કહ્યું, www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246