________________
विक्रमादित्य अने जैन साहित्य
અત્યારે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શુ' સત્ સાથે સ`કલિત વિક્રમ નામના એ કે ઉપાધિવાળા ક્રાઇ રાજા બે હજાર વર્ષ' ઉપર થઈ ગયા છે તેમ એવા પ્રશ્ન કેટલાંક વર્ષો ઉપર વિદ્યાતાને રર્યા હતા અને એને લઇને ‘ લગભગ બે હજાર વર્ષ' ઉપર હિન્દમાં એવા કોઇ પરાક્રમી વીર પુરુષ થઈ ગયા છે કે કેમ ' તેની તેમણે ગદ્વેષા શરૂ કરી હતી. તું ફળ શું આવ્યું એ આપણે તેધીએ તે પૂર્વે ભારતવર્ષની એ સમયની ઈ. સ. પૂર્વની પહેલી સદીતી ઐતિકાસિક પરિસ્થિતિ આપણે વિચારીશું.
The Cambridge History of Iulia (vol. I)માં પ્રે. રૅમને કહ્યું કે-એ સિક્કાઓને પૂરાવે સાચે સમજાય તે આ પરિસ્થિતિ એવી જણાય છે કે આન્ધ્રોએ વયલે મુલક કબજે કરી પણું કરીને ‘શું’ગ' વશના મુખ્ય પુરુષ 'પુમિત્ર પાસેથી ઉજ્જૈનનું રાજ્ય જીતી લીધું. એટલે ઈ. સ. પૂ. ૯૦ની આસપાસમાં ઉજૈનની ઉત્તરે ચ્યવનાનું, પૂર્વમાં શુગેનુ, અને દક્ષિણુમાં આન્ધ્રોનું જેર હતુ અને કાઈ વિરુદ્ધ પૂરાવા જષ્ણુાતા નહિ હોવાથી ઉજ્જૈન આન્ધ્રોતા હાથમાં હશે એમ લાગે છે. પછી લગભગ ઈ. સ. પૂર્વે` છપ માં પશ્ચિમમાં ་શાનું જોર વધ્યું. શાદ્વીપના આ શઠ્ઠા છેક ઉદ્વૈત સુધી વધ્યા હેવાતા સાંભવ છે. અને એ હકીકતનું મરણુ કાલકસૂરિની થામાં સચવાઈ રહ્યું હોય એમ જણાય છે.પ
ક્રિષસત્તા પ્રવર્તક તરીકે અળખાતા વિક્રમાદિત્યના સબંધમાં જે અનેક પ્રશ્નો ઉપસ્થિત
૧. તિસ્થેાગાલી ગ'. ૬૨૧)માં આ પુષ્યમિત્રનું રાજ્ય ૩૫ વર્ષનું ગણાવાયેલુ છે, પુરાણામાં ૩૬ વષૅનુ ગણુાવાયું છે અને જિનપ્રભસૂરિએ વિવિધતીર્થંકલ્પમાં ત્રીસ વર્ષનું ગણાવ્યું છે. પ્રેા. કેશવલાલ હિં, કામદારે હિન્દુસ્તાનના ઇતિહાસ જે રચ્યા છે તેના ૫૯મા પૃષ્ટમાં (ઇ. સ. ૧૯૪૬, દશમી આવૃત્તિ) પુષ્યમિત્ર માટે ઈ. સ. પૂર્વ` ૧૮૫-૧૪૯ એવા ઉલ્લેખ કર્યો છે. વિશેષ મટે જુ વીરનિર્વાણુસ ંવત્ ઔર જૈન કાળગણુના (પૃ. ૩૦, ૪૯ અને પર)
૨. આ નામની ઉત્પત્તિ માટે જીએ ઉપયુક્ત હિંદુસ્તાનના ઇતિહાસ (પૃ. ૪૯.
૩. આન્ધ્ર એટલે તેલુગુ પ્રદેા, તેલંગણુ, આન્ધ્ર, રાજા શાલિવાહને ઈ. સ. ૭૮માં શક લેને હરાવ્યા. એથી દુખણુમાં શાલિવાહનને શક ચાલે છે. એ રાકનુ નવુ વર્ષ ચૈત્ર શુકલ પ્રતિપદાથી
તારૂ થાય છે.
૪. શ્મા લેકે ભારતના વાયષ ( ઉત્તર-પશ્ચિમ) ખૂશુામાંથી આ દેશમાં લગભગ ઈ. સ. પૂર્વ ૧૫૦ વર્ષ ઉપર દાખન્ન થયા હતા, એમના સબંધી કેટલીક માહિતી શ્રી. વિજયેન્દ્રસૂરિએ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા (પૃ. ૪-૨૭૬માં માપી છે. પન્યાસ શ્રી. કલ્યાણુવિજયના મતે વિક્રમની પાંચમી સદીમાં રચાયેલી તિથૈ ગાલી નામની પાય કૃતિની ૬૨૩ મી ગાથામાં એવા ઉલ્લેખ છે કે વીરનિર્વાણુને ૬૦૫ વર્ષ અને પાંચ માસ વીત્યા ત્યારે શક રાજા થયે. ૬૨૪ મી ગાથામાં એમ સૂચવાયુ છે કે શક વશને ૧૩૨૪ વર્ષ થશે ત્યારે કુસુમપુરમાં દુષ્ટ બુદ્ધિ (કલ્કી) યશે . નેમિચન્દ્રસૂરિષ્કૃત મહાવીરચરિયમાં તેમજ દિગબરીય નેમિચન્દ્રકૃત તિલાયસારમાં પણ શક રાજાનેા ઉત્પત્તિ-સમય ઉપર મુજબ જ અપાયેલ છે, પરંતુ તિલેયસારના ટીકાકાર માધવચન્દ્ર શકતે વિક્રમ સમજયા એટલે એમના પછી થયેલા કેટલા દિગ’બરાએ વિક્રમસંવત્ ૧૦૫ ‘(શક સ ંવત ૪૭૦)" વર્ષ પૂર્વે' વીરનિર્વાણુ માન્યું છે. તિલેાયપઙ્ગત્તિમાં અન્ય પ્રકારે ગણના કરાયેલી છે. જી ભારતીય પ્રાચીન લિપિમાલા પૃ. ૧૬૩).
૫. આ હકીકત માટે જીએ પ્રમન્ધચિન્તામણીનું ગુજરાતી ભાષાન્તર (પૃ. ૨૫.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com