Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
આ રીતે સ્વર્ગસ્થ પૂ. આચાર્યદેવશ્રીએ પિતાનું સમગ્ર જીવન જ્ઞાન-ધ્યાનમાં પસાર કરી, પ્રાકૃતભાષાના સુંદર ગ્રન્થોની રચના દ્વારા આત્મકલ્યાણ કરવા સાથે અન્ય છ ઉપર પણ મહાન ઉપકાર કરેલ છે.
આ અનુવાદ દ્વારા સામાન્ય જને પણ પરમાત્માનું ચરિત્ર જાણું ઉત્તમ સાહિત્યના વાંચન દ્વારા પિતાનું જીવન ઉચ્ચકોટિનું બનાવી, દશન-જ્ઞાન-ચારિત્રની આરાધના દ્વારા કર્મક્ષય કરી, શીધ્રપણે મુક્તિપદના પરમસુખના ભાગી બને એ જ અંતરની અભિલાષા. સિદ્ધક્ષેત્ર
લિ. સંઘસેવક પાદલિપ્તપુર કપૂરચંદ રણછોડદાસ વાયા વિ. સં. ૨૦૩૩
અધ્યાપક વૈશાખ સુદ 9 શ્રી જૈન સૂક્ષ્મ તત્ત્વબોધ પાઠશાળા
સોમવાર તા. ૨૪-૪-૭૭