________________
પ્રતિભાઓ
૩૮૯ સમર્પિત કલાચાર્ય અને પોર્ટ્રેઇટ કલાકાર
કલાના ત્રણ ડિપ્લોમા (પેઇન્ટીંગ, શિલ્પ, અને એપ્લાઈડ આટ)
અભ્યાસક્રમો ચાલે છે. આજે ગુજરાતમાંની ૧૭ જેટલી કલાસંસ્થાઓમાં શ્રી જસુભાઇ નાયક
અમલસાડ કેન્દ્ર અગ્રહરોળમાં ગણાય છે. તેનો યશ શ્રી જસુભાઇ નાયક દક્ષિણ ગુજરાતમાં અમલસાડ કેન્દ્રમાં શ્રી બી. એ. મહેતા અને તેમના સાથી કલાકારોના ફાળે જાય છે.
કલામહાવિદ્યાલય જેવી ઉચ્ચ કલા સંસ્થાની એક કલાસંસ્થાના નિર્માણનું સ્વપ્ન સાકાર કરનાર જસુભાઇનાયકે સ્થાપના અને સંવર્ધનમાં પોતાનું સમગ્ર જીવન કલાસંવર્ધન, શિક્ષણ, બાળકલાકારો, યુવા કલાશિક્ષકો તથા કલાક્ષેત્રની સમર્પિત કરનાર કલાકાર - કલા આચાર્યનું સર્વાગી પ્રવૃત્તિઓના વિકાસમાં પોતાની જાતનું નિરસન કરી નાખ્યું છે. નામ છે -
તેમણે જ વલસાડ જિલ્લા કલા શિક્ષક સંઘ અને દક્ષિણ ગુજરાત કલાવૃંદશ્રી જસુભાઇ ભીખુભાઇ નાયક રૂપદાની સ્થાપના કરી. આ બન્ને સંસ્થાને પોતે નેતૃત્વ-માર્ગદર્શન પૂરા
તા. ૧૪ ડિસેમ્બર ૧૯૨૫માં મોહનપુર પાડ્યા છે. સંસ્થા, તેની શૈક્ષણિક અને વહિવટી પ્રવૃત્તિઓના ભારમાં (જિ. વલસાડ)માં તેમનો જન્મ. ૧૯૪૬માં જસુભાઇને એક કલાકર તરીકે સર્જન કરવાની પૂરી મોકળાશ મળી નથી.
મેટ્રીક થયા. ગાંધી વિચારથી રંગાયેલા ખેડૂત છતાં પૂરક વ્યવસાય તરીકે તેમણે વ્યકિતચિત્રણા (પોર્ટેઇટ પેઇન્ટીંગ) અનાવિલ પરિવારના આ પુત્રએ મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં ક્ષેત્રે સાધેલી સિધ્ધિ ગણનાપાત્ર છે. આજે સાડા સાત દાયકા વિત્યા છતાં અભ્યાસ કરી ડી.ટી.સી. થયા પછી વતન અમલસાડની હી. ધૂ. પોતે સક્રિય છે. અત્યાર સુધીમાં હાફ તથા ફૂલસાઇઝના મળીને લગભગ સાર્વજનિક હાઇસ્કૂલમાં કલાશિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ૨૦૦ જેટલાં વ્યકિતચિત્રોજસુભાઇ કરી ચૂક્યા છે. પારદર્શકજલરંગોમાં પૂરા ૧૭વર્ષ લગી એક સફળ અને આદર્શ કલાશિક્ષક તરીકેની નોંધપાત્ર કરેલા દ્રશ્યચિત્રોમાં આ કલાકારની પ્રકૃત્તિપૂજાના દર્શન થાય છે. સેવા કરતાં કરતાં ઉચ્ચ કલાપરીક્ષા આપતા રહી આર્ટ માસ્ટર (૧૯૫૫). ‘ગુજરાત મિત્ર’, ‘ગુજરાત દર્પણ', રીડર્સ ડાયજેસ્ટ વ. સામયિકોમાં અને પેઇન્ટીંગમાં જી. ટી. આર્ટ (૧૯૬૩)ની પદવી પ્રાપ્ત કરી. તેમનાં ચિત્રો પ્રકટ થયા છે. તેમનાચિત્રસંયોજનોમાં ભારતીય પરિપાટીની
દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીને ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે કાં અમદાવાદ અસરની સાથે તેજસ્વી સપાટ રંગો, પ્રવાહી રેખાંકન અને અલંકરણ જેવાં કે છેક મુંબઈ સુધી જવું પડતું. તે અનુભવી ચૂકેલા આ કલાશિક્ષકના તત્વો નોંધપાત્ર છે. વિદ્યાર્થીને જજેમણે હંમેશા કેન્દ્રમાં રાખ્યો છે તેવા આ મનમાં એક સ્વખરૃર્યું. અને તે એક વ્યવસ્થિત સુવિધાયુકત કલાશાળાની સમર્પિત કલાચાર્ય જયારે ૧૯૮૪માં સુદીર્ઘ સેવા પછી નિવૃત્તિ પામ્યા સ્થાપના કરવાનું. જે સંસ્થામાં પોતે સેવા આપતા હતા, તેનો સહકાર ત્યારે વિદ્યાર્થીસમૂહ, સમાજ તથા સંસ્થા વ.એ એકત્ર કરેલ નિધિ (રૂા. સાંપડ્યો. એક વર્ષનો ડી. ટી. સી. વર્ગ શરૂ કર્યો. એવામાં સ્વ. શેઠ ૪૦,૦OO) અર્પણ કરી તેમને સન્માનિત કર્યા તેના પ્રતિભાવરૂપે આ બાબુભાઈ અમૃતલાલ મહેતા ટ્રસ્ટનું રૂ. ૫૦,00નું દાન મળ્યું. તેમાં નિધિમાં પોતાના રૂા. ૧૦૦૧/-ઉમેરી એનિધિ સંસ્થાના ભાવિ વિકાસમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને અન્ય દાતાઓએ એકત્ર કરી આપેલા રૂ. ૩ સમર્પિત કરી તન, મન અને ધનથી શ્રેષ્ઠ આચાર્યની ભૂમિકા નિભાવી. લાખ ઉમેરાયા. જેમાંથી
સાચા અર્થમાં પોતે ‘નાયક' કલાસંસ્થાનું સ્વતંત્ર મકાન
બની રહ્યા. નિર્માણ પામ્યું. જેને પ્રથમ
જસુભાઈ નાયકની દીર્થ દાતાના નામે શ્રી બી. એ.
કારકિર્દીને અનુલક્ષીને ગુજરાત મહેતા કલામહાવિદ્યાલય'
રાજયલલિત કલા અકાદમીએ નામાભિધાન કરાયું.
વર્ષ ૧૯૯૫-૯૬નો ગૌરવ સ્વાભાવિકપણે જ
પુરસ્કાર તેમને અર્પણ કરી જસુભાઈ નાયક સંસ્થાના
તેમને સન્માનીત કર્યા છે. જે પ્રથમ પ્રિન્સીપાલ થયા. આ
એક કલાકારનું નહિં, તેમનામાં પદે રહીને ૧૯૮૪ સુધી પૂરા
સદૈવ જીવતી કલાભાવનાનું સમર્પણભાવથી સેવા આપી.
સન્માન છે. ૧૯૬૩માં શરૂ થયેલા
* સંદર્ભ-સૌજન્ય : ૧, લલિત કલા મહાવિ ઘા લ ય મા
કલા અકાદમી - સ્મરણિકા, લે.
હરિભાઈ ટંડેલ - રમેશભાઈ નાયક. એ.ટી.ડી.ની સાથે ઉચ્ચ કૃષ્ણ અને ગોપીઓ (જલરંગી સંયોજન)
૨. કલાપ્રસાર - લે, કલેન્દ્ર મહેતા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org