________________
૪૬૪
પથપ્રદર્શક ગુલાબી, નિખાલસ અને ઉત્સાહી સ્વભાવ મુજબ શ્રી નાનુભાઈ ઉપહાસ વચ્ચે સામાન્ય જીંદગીમાં પણ દરેક જોડે સંસ્કૃતમાં જ પોતાની રસની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પોતાનાં સંતાનો સાથે જઈ વાતચીત કરતા રહીને તેમણે બધાને દંગ કરી દીધા. અમેરિકા કે રાવપુરા-અમદાવાદના નિવાસસ્થાને રહીને તેઓ જીંદગીનાં પાછલાં વર્ષો સુખેથી પસાર કરી રહ્યા છે પરંતુ રાષ્ટ્ર ચૂક્યો હતો. ઠેરઠેરથી સંભાષણ વર્ગો, વ્યાખ્યાન, સંગોષ્ઠિ વગેરે અને સમાજની શુભચિંતા કરવાનું એમણે આજેય ચાલુ રાખ્યું છે.
માટે આમંત્રણો મળવા લાગ્યા. આ સંદર્ભે ૧૯૮૫માં સંસ્કૃતસેવક
મધ્યપ્રદેશની વિક્રમ વિશ્વવિદ્યાલય ઉજ્જૈન ખાતે ૫૦
વિદ્યાર્થીઓના સંસ્કૃત સંભાષણ વર્ગનું ઉદ્ઘાટન કુલપતિ શ્રી પ્રા (ડૉ.) ગજેન્દ્રકુમાર પંડા (૧૯૬૪)
ધર્મવીર ભારતીય કર્યું. બધાના આશ્ચર્ય વચ્ચે દીપ પ્રાગટ્યની ભારતીય જનમાનસ પરથી ધીરેધીરે કરીને વિસ્મૃત બનતી
વિધિ કર્યા પછી તે સ્વયમ વિદ્યાર્થી બની આ વર્ગમાં શ્રી પંડા જતી ગિવણભાષા (સંસ્કૃત) ને નિર્વાણ પામતી અટકાવી પુનઃ સામે ગોઠવાઈ ગયા. તે પછી તો અનેક અધ્યાપકો, તબીબો, જીવંત, ધબકતી અને ગૌરવાન્વિત બનાવવાનું સ્વપ્ન જોતાં, તેમજ વકીલો. વિદ્યાર્થીઓ અને જીજ્ઞાસુઓ શ્રી પંડા પાસે સંસ્કૃત એકલાખ ભારતીયોને સ્વપ્રયત્નોથી સંસ્કૃતભાષી કરવાનું પ્રણ સંભાષણ શીખવા આવવા લાગ્યા. ઉજ્જૈન પછી ધારાનગરી લેનાર એકલવીર ભાષાપ્રેમી ગજેન્દ્રકુમારનો જન્મ તા. ૧૦ મે,
ખાતે ડૉ. રશીદ અહમદ શેખને તો માત્ર સંસ્કૃતમાં વાતચીત જ ૧૯૬૪ના રોજ જગન્નાથપુરી (ઓરીસ્સા) પાસેના પાઈકસાહી નહીં પણ ગીત (ગઝલ) રચતા કરી દીધા. એ જ રીતે જીવાજી ગામમાં શુકદેવ પંડા અને માતા પાર્વતીદેવીના પરિવારમાં થયો
યુનિ. ગ્વાલિયર (મ.પ્ર.)ના કુલપતિ શ્રી કે. કે. તિવારી તો હતો. જન્મ ભલે ઓરીસ્સામાં થયો હોય પરંતુ છેલ્લાં વીસેક
પોતાના પરિવાર સહિત શ્રી પંડાના વર્ગમાં જોડાઈ ગયા. આ વર્ષોથી શ્રી પંડાએ ગુજરાતને જ પોતાની કર્મભૂમિ બનાવી લીધી
વર્ગના સમાપન સમારોહ વેળાએ વિદ્યાર્થીઓને સંસ્કૃતમાં છે. માત્ર પાંચવર્ષીય બાળાથી માંડીને વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ મુક્તમને વાતચીત કરતા જોઈ પ્રભાવિત થયેલા રાજ્યપાલ વિદ્વાનોને પણ ફાંકડું સંસ્કૃત બોલતા કરનાર આ સંસ્કૃતસેવક તથા
(મ.પ્ર.) શ્રી કે. એમ. ચાંડીએ શાસ્ત્રીજીનું શાલ ઓઢાડી સન્માન સવાઈગુજરાતીના જીવન અને કવનમાં એક ડોકીયું કરવું જરૂર
કરતાં વિધાનસભ્યોને પણ સંસ્કૃત શિખવા ટકોર કરી. જેનો રસપ્રદ બની રહેશે.
સ્વીકાર કરતાં મુખ્યમંત્રી શ્રી મોતીલાલ વ્હોરાની આગેવાની નીચે શાળાકાળથી જ ગજેન્દ્રકુમારને ગીતાપાઠ સહિત સંસ્કૃત ૩૫ જેટલા વિધાનસભ્યોએ વર્ગમાં જોડાઈને સંસ્કૃતભાષી પઠનનો મોહ લાગ્યો હતો. તેથી જ માત્ર ૧૭ વર્ષની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. આમાંના કેટલાક તો જ્યારે કિશોરાવસ્થામાં જ તેમણે ઘર ત્યજી તિરૂપતીની વાટ પકડી. ત્યાં સંસદસભ્ય બન્યા ત્યારે તેમણે સંસ્કૃતમાં જ શપથગ્રહણ કરીને પંડિત શ્રી કુટુમ્બશાસ્ત્રીજીની નિશ્રામાં સંસ્કૃત પ્રેમમાં વૃદ્ધિ થઈ. બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. આ ચમત્કાર શ્રી પંડાજીના ત્યારબાદ શ્રૃંગેરી જઈ સંસ્કૃત વાછટાથી પ્રભાવિત થઈ મૃતવત પરિશ્રમનો હતો એ કબુલવું રહ્યું. ત્યારબાદ તો આજપર્યત શ્રી (ડ) બની રહેલી આ દેવભાષાને ફરી લોકજીભે રમતી કરવાનો પંડાએ દેશના ગુજરાત (૧૮ શહેરો), ઉત્તરપ્રદેશ (૮), નિર્ધાર કરી બેઠા. એ અરસામાં મહર્ષિ અરવિંદ અને પૂ. મધ્યપ્રદેશ (૬), આંધ્રપ્રદેશ (૩), મહારાષ્ટ્ર (૭), ઓરીસ્સા માતાજીની પ્રેરણાથી સ્થપાયેલ વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાન (૬), ઉત્તરાંચલ (૩) વગેરે રાજ્યોના મુખ્ય મુખ્ય નગરોમાંથી (પોંડિચેરી)ના આદેશથી મે ૧૯૮૪માં ગુજરાતના પ્રાંતિય સચિવ કુલ ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓને સંસ્કૃત સંભાષણનો મહારથ ૫. ચીનુભાઈ શાસ્ત્રી સાથે મળી જામનગર, રાજકોટ, અમદાવાદ, શીખવી ચૂક્યા છે અને હજુ આમ કુલ એક લાખ ભારતીયોને વડોદરા વગેરે સ્થળોએ સંસ્કૃત સંભાષણના પ્રચાર-પ્રસાર અર્થે સંસ્કૃત શીખવવા કૃતસંકલ્પ છે. આ ઉપરાંત સંસ્કૃતના અધ્યાપક લાગી ગયા. રાજકોટમાં શ્રી યશવંત ભટ્ટની માત્ર પાંચ વર્ષની બનવા સાથે વેદાંતશાસ્ત્રમાં Ph.D.ની ડીગ્રી પ્રાપ્ત કરી ચૂકેલા દોહિત્રી જીજ્ઞાસાને સંસ્કૃતમાં વાતચીત કરતી કરી જેનું શ્રી પંડાએ સાંખ્યયોગ, વેદાંત વગેરેમાં બે સુવર્ણ અને એક આકાશવાણી રાજકોટ પરથી જીવંત પ્રસારણ પણ થયું. ફલતઃ રજતચંદ્રક, સંસ્કૃતમાં “બેસ્ટ ઓરેટર’ અને ‘બેસ્ટ ટુડન્ટ' આત્મવિશ્વાસ અને લોકચાહના બંનેમાં વૃદ્ધિ થવા પામી તેથી હવે એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. એટલું જ નહીં પણ સંત શ્રી પૂ. તેમણે જાહેર જીવનમાં પણ માત્ર સંસ્કૃતનો જ ઉપયોગ કરવાનું પ્રમુખસ્વામી, પૂ. મુરારીબાપુ જેવા મહાનુભાવોના શુભહસ્તે પ્રણ લીધું. સળંગ ૪૫ દિવસ સુધી અનેક અડચણો, કુતૂહલ અને સન્માનિત થવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે.”
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org