________________
૨૮
भासद तिन्थयो, बड़जोगसुर्य हव
મમ્ ॥
૬. ↑ વાળું, સેત્તું નૉન્દ્રિયપ- ૯૦. રવું, મેં હૈં પૂવઘુનામાં
९२. अविमेलिया मई मइनाणं च मइअ - नाणं च । विसेमिया सम्मदिट्टिस्स मई गनाणं मिच्छदिट्टिम मई मदन्नाणं । अविसि तु सुयनाणं च सुयअनाच । विसेसियं यं सम्मदिट्टिस्स મુખ્ય જુથનાળ, મિલિટિક્સ રુચ ફ્યુચ3-3 ||
ન’દીસૂત્ર
પાદન કરેછે, તે વચનયેાગ છે અને તે વચન શેષ શ્રુત અર્થાત્ અપ્રધાન-થુન છે.
પરાક્ષ જ્ઞાન
૯. મૈં િત પરોવવનાનું ? પરોલનાાં ૯૧. વિદ પન્ના, તેનદામિળિયોત્રિયनाणपरोक्खं च सुगनाणपरोक्खं च, जन्य आभिणिवोहियनाणं तत्थ सुयनाणं, जत्थ सुयनाणं तत्थाभिणिवोहियमाणं, दोऽवि एयाई अण्णमण्णमणुगया, तहवि पुणं इत्थ आयरिया नाणतं पण्णचयंति-अभिनिवु ति आमिणिवोडियनाणं, मृणेति सूर्य, मपुत्र जेगं गुयं, न सई मृयपुब्विया ॥
૯૬.
આ રીતે કેવળજ્ઞાનના વિષય સંપૂર્ણ થયા અને નાઇટ્રિય પ્રત્યક્ષ તથા પ્રત્યક્ષ જ્ઞાનનું પ્રકરણ સંપૂર્ણ થયુ.
પ્રશ્ન- તે પરાક્ષ જ્ઞાન કેટલા પ્રકારનુ છે? ઉત્તર-પરાક્ષ જ્ઞાન એ પ્રકારે પ્રતિપાદન કરાયુ છે, જેમકે— આભિનિષેાધિક જ્ઞાન પરેક્ષ અને શ્રુતજ્ઞાન પરાક્ષ. જ્યાં આભિ નિમેાધિક જ્ઞાન હાયછે ત્યા શ્રુતજ્ઞાન હેાયછે. અને જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં આભિનિ એધિક જ્ઞાન હાય છે. આ બંને પરસ્પર અનુગત છે- એક બીજાની સાથેજ રહે છે. તાપણુ ( અનુગત હેાવા છતાં ) આચાયે તેમાં ભેદ પ્રરૂપે છે સન્મુખ આવેલ પદા ને જે જાણે છે તે આભિનિબોધિક જ્ઞાન અને સાંભળી શકાય તે શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે, પરંતુ મતિજ્ઞાન શ્રુતપૂર્વ ક નથી હતું.
વિશેષતા રહિત ( સામાન્યરૂપે) મતિ, મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન બંને પ્રકારે હેય છે. પરંતુ વિશેષને વિચાર કરવાથી સમ્યદૃષ્ટિની મતિ તે મતિજ્ઞાન અને મિથ્યાદૃષ્ટિની મતિ—તે મતિઅજ્ઞાન કહેવાય છે. તેવીજ રીતે વિશેષતા હિન શ્રુત, શ્રુતજ્ઞાન અને શ્રુત-અજ્ઞાન ઉભયરૂપ હેાય છે. વિશેષ દૃષ્ટિએ સમ્યદૃષ્ટિનું શ્રુત, શ્રુત-જ્ઞાન ૫ને મિથ્યાવૃષ્ટિનુ બ્રુન, શ્રુત-અજ્ઞાન હેાય છે.
આભિનિમાધિક જ્ઞાન.
= 1. તે આઈપ બનાવું ? આને ૯૩ પ્રશ્ન- ગાલિનિાધિક જ્ઞાન કેટલા