________________
૩૫૪
૨૩.
મેવ ઉપર રાંઝણ જે ૨૩૫. पक्खित्ते जहण्णयं परित्तासंखेज्जयं भवइ, तेण परं अजहण्णमणुकोसयाइं ठाणाई जाव उक्कोसयं परित्तासंखेज्जयं न पावइ ।
પ્રમાણનિરૂપણ સૂત્રકાર અસંખ્યાતનું વર્ણન કરતાં કહે છે કે અસંખ્યાતની પ્રરૂપણા કરતાં પૂર્વકપિત અનવસ્થિતની પ્રરૂપણ કરી લેવી. ઉત્કૃષ્ટ સાતમાં એક સર્ષપ પ્રક્ષેપ કરવું જોઈએ અને તેજ જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ હોય છે. ત્યાર પછી મધ્યમ પરીતાસ - તના સ્થાને હોય છે, તે ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત આવે ત્યાં સુધી હોય છે.
પ્રશ્ન- ભંતે ! ઉત્કૃષ્ટપરીતાસંખ્યાનું પ્રમાણ શું છે?
उक्नोसयं परित्तासंखेज्जयं केवइयं ?
जहण्णयं परित्तासंखेज्जयं जहण्णयपरित्तासंखेजमेत्ताणंरासीणं अण्णमण्णव्भासा रूवूणो उक्कोसं परितासंखेजय होई, अहवा जहन्नयं जुत्तासंखेज्जयं स्वर्ण उक्कासयं परिસારાંગ દેવું . .
ઉત્તર- જઘન્ય પરીતાંસ ખ્યાતનું જેટલુ પ્રમાણ છે તે પ્રમાણ માત્ર રાશિને સ્થાપિત કરી પરસ્પર ગુણિત કરવી કલ્પનાથી માનો કે જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ ૫ છે. આ પાચને પાંચવાર સ્થાપિત કરી પરસ્પર ગુણાકાર કરવાથી પ૪૫=૫, ૨૫૪૫=૧૨૫ ૧૨૫૪૫૬૨૫, ૬૨૫૪=૩૧૨૫ સંખ્યા આવે આ સંખ્યાને વાસ્તવિક રૂપમાં અસંખ્યાતના સ્થાને જાણવી જોઈએ. તેમાંથી એકએ છે કરવાથી તે ઉત્કૃષ્ટ પરીતાસખ્યાત ગણ ા છે. અને એક આછો કરવામાં ન અવે તો જઘન્ય યુક્તાસંખ્યાત રૂપ મનાય છે અથવા જઘન્ય યુક્તાસંખ્યાતમાથી એક ઓછું કરવાથી ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાતનું પ્રમાણ થાય છે.
जहन्नयं जुत्तासंखेज्जय केवइयं રે ?
પ્રશ્ન- જઘન્ય યુક્તાસંખ્યતનું સ્વરૂપ કેવું છે ?
जहण्णयपरित्तासंखेज्जयमेत्ताणं रासीणं अण्णमण्णभासो पडिपुण्णो जहनयं जुत्तासंखेज्जयं होइ, अहवा उक्कोसए परित्तासंखेज्जए स्वं पक्खित्तं જે જુત્તાઈવેઝ દિ ચા
ઉત્તર- જઘન્ય પરીતાસંખ્યાતની જેટલી રાશિઓ છે તેને પરસ્પર ગુણિત કરતાં જે સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય યુકતાસંખ્યાત છે અથવા ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાતનું જે પ્રમાણ છે તેમાં એક