________________
અનુયાગદ્વાર
૩૫
इयाणी को णओ कं वत्तव्यगं સર્વાર્થસંગ્રાહક એ સંગ્રહનય અને લેક ચ્છ ?
વ્યવહાર મુજબ પ્રવૃત્તિ કરવામાં તત્પર
એવો વ્યવહારનય ત્રણે વક્તવ્યતા–એટલે तत्थ णेगमसंगहववहारा तिविह કે સ્વસમયવકતવ્યતા, પરસમયવકતવ્યતા, वत्तव्ययं इच्छंत, तं जहा-ससमयव
અને દિવસમય-પરસમયવકતવ્યતાને સ્વીકારે तव्वयं परसमयवत्तव्ययं ससमयपरस
છે. બાજુસૂત્રનય સ્વસમય અને પરસમય मयवत्तव्बय । उज्जुसुओ दुविह' वत्त
આ બે વકતવ્યતાઓને માન્ય રાખે છે व्वयं इच्छइ, तं जहा-ससमयवत्तव्वयं
કેમકે જે સ્વસમય-પરસમય વકતવ્યતા છે परसमयवत्तव्वयं । तत्थ णं जा सा सस
તેમાંથી સ્વસમાવતવ્યતા પ્રથમ ભેદમાં
અને પરસમયવક્તવ્યતા દ્વિતીયભેદમા मयवत्तव्वया सा ससमयं पविठ्ठा, जा
અન્તર્ભત થઈ જાય છે. માટે વકતવ્યતાના सा परसमयवत्तव्यया सा परसमयं
બે ભેદ છે, ત્રણ નહીં ત્રણે શબ્દનો એક पविट्ठा, तम्हा दुविहा वत्तव्वया । नत्थि
સ્વસમયવકતવ્યતા ને જ માન્ય કરે છે. तिविहा वत्तव्यया। तिणि सद्दणया एगं તેમના મતે પરસમયવકતવ્યતા નથી, ससमयवत्तव्वयं इच्छंति नत्थि परस- કારણ કે પરસમય છે તે અનર્થ, અહેતુ, मयवत्तव्वया,कम्हा ? जम्हा परसमए અસદ્ધાવ, અકિય (નિષ્કિય), ઉન્માર્ગ, अणटे अहेऊ असम्भावे अकिरिए કુઉપદેશક, મિથ્યાદર્શનરૂપ છે માટે પરસउम्मग्गे अणुवएसे मिच्छादसणमि- મયવતવ્યતા નથી. આ પ્રમાણે વક્તવ્યના तिक?, तम्हा सव्वा ससमयवत्तव्यया,
વિષયક કથન છે पत्थि परसमयवत्तव्यया, णत्थि ससमयपरसमयवत्तव्वया । से त्तं वत्तव्यया ।
ઉપક્રમનપાંચમો ભેદ–અર્વાધિકાર
२३९. से किं तं अत्याहिगारे ?
૨૩૯
___ अत्याहिगारे-जो जस्स अज्झयणस्स अत्थाहिगारो, तं जहा-"सावजजोगविरई, उकित्तण गुणवओ य । पडिवत्ती । खलियस्स निंदणा वणतिगिच्छ गुणधारणा चेव ॥१॥" से तं भत्थाहिगारे ।
પ્રશ્ન– ઉપક્રમના પાચમા ભેદ અર્થા– ધિકારનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–આવશ્યકસૂત્રના જે અધ્યયનનો જે અર્થ છે તે તેને અર્વાધિકાર કહેવાય જેમ-(૧) પ્રથમ સામાયિકઅધ્યયનનો અર્થ સાવદ્યાગ વિરતિ એટલે માપદ્યવ્યાપારને ત્યાગ છે (૨) ચતુર્વિ શતિસ્તવનામના બીજા અધ્યયનને અર્થ સ્તુતિ કરવુ –ઉત્કીર્તનરૂપ છે. (૩) વદના નામના ત્રીજા અધ્યયનને અર્થ ગુણવાનું પુરૂષનુ સન્માન કરવું તે છે (૪) પ્રતિક્રમણ અધ્યયનમા આચારથી થયેલ સ્પલનાની નિંદા કરવાને અર્વાધિકાર છે