Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 397
________________ . અનુયાગૠાર સૂત્ર पसत्थे - तिविहे पण्णत्ते, तं जहा णाणाए दंसणाए चरिताए । से तं નવ્યે ! से किं तं अपत्ये ? पण्णत्ते तं अपसत्थे - चउवि जह। - कोहार माणाए मायाए लोहाए । सेतं अपत्ये । सेतं णो आगमओ માવાપુ ! સે તું માત્રાળુ ! તે તું આવ્ । 1 २४५. से किं तं ज्झवणा ? झवणा चउव्विहा - पण्णत्ता, तं जहा नामज्झवणा ठवणज्झवणा दव्त्रझवणा भावज्झवणा । नामठवणाओ पुव्वं भणियाओ । से किं तं दव्वज्ञवणा ? झवणा दुविहा पण्णत्ता, तं जहा- आगमओ य नो आगमओ य । से किं तं आगमओ दव्वज्झवणा ? दव्वज्झवणा - जस्स आगमओ णं झवणे - ति पयं सिक्खियं ठियं जियं मियं परिजियं जाव से तं आगमओ दव्यज्झवणा । से किं तं नो आगमओ दव्वज्शवणा ? ૨૪૫ ૩૭૫ ઉત્તર- પ્રશસ્તભાવઆન્ય ત્રણ પ્રકારના કહ્યા છેં તે (૧) જ્ઞાનઆય (૨) દર્શનઆય અને (૩) ચારિત્રઆય. પ્રશ્ન-- ભ તે ! અયશસ્તભાવઆય શુ છે ? ઉત્તર. અપ્રશસ્તભાવઆય ૪ પ્રકાર છે તે આ પ્રમાણે-ક્રોધ, માન, માયા અને લેાભને આય આ અપ્રશસ્ત ભાવ આય છે આ નેઆગમ ભાવ આય છે. આ પ્રમાણે ભાવ આય અને આયનું વર્ણન પૂર્ણ થયુ પ્રશ્ન- ભતે ! ક્ષપણા ( હાનિ, નિરા, ક્ષય) નુ સ્વરૂપ કેવુ છે ? ઉત્તર–ક્ષપણાના ૪ ભેદ છે . (૧)નામ ક્ષપણા (૨) સ્થાપનાક્ષપણા (૩) દ્રવ્યક્ષપણા અને (૪) ભાવક્ષપણા નામક્ષપણા અને સ્થાપનાક્ષપણાનું સ્વરૂપ પૂર્વવત્ જાણવું પ્રશ્ન- ભંતે ! દ્રવ્યક્ષપણા શુ ? ઉત્તર- દ્રબ્યક્ષપણાના બે ભેદ પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે-- (૧) આગમથી અને (૨) નાઆગમથી. પ્રશ્ન- ભુતે ! આગમથી દ્રવ્યક્ષપણા શુ છે ? ઉત્તર - ‘ ક્ષપણા ’ પદને જેણે શીખી લીધુ છે, જિત, મિત, પરિમિત કરી લીધું છે યાવત તેમાં ઉપયેગ શૂન્ય છે તે આગમથી દ્રવ્યક્ષપણા કહેવાય. પ્રશ્ન- ભતે ! નાઆગમદ્રબ્યક્ષપણા શું છે ?

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411