________________
.
અનુયાગૠાર સૂત્ર
पसत्थे - तिविहे पण्णत्ते, तं जहा णाणाए दंसणाए चरिताए । से तं નવ્યે !
से किं तं अपत्ये ?
पण्णत्ते तं
अपसत्थे - चउवि जह। - कोहार माणाए मायाए लोहाए । सेतं अपत्ये । सेतं णो आगमओ માવાપુ ! સે તું માત્રાળુ ! તે તું આવ્ ।
1
२४५. से किं तं ज्झवणा ?
झवणा चउव्विहा - पण्णत्ता, तं जहा नामज्झवणा ठवणज्झवणा दव्त्रझवणा भावज्झवणा । नामठवणाओ पुव्वं भणियाओ ।
से किं तं दव्वज्ञवणा ?
झवणा दुविहा
पण्णत्ता,
तं जहा- आगमओ य नो आगमओ य ।
से किं तं आगमओ दव्वज्झवणा ?
दव्वज्झवणा - जस्स
आगमओ णं झवणे - ति पयं सिक्खियं ठियं जियं मियं परिजियं जाव से तं आगमओ दव्यज्झवणा ।
से किं तं नो आगमओ दव्वज्शवणा ?
૨૪૫
૩૭૫
ઉત્તર- પ્રશસ્તભાવઆન્ય ત્રણ પ્રકારના કહ્યા છેં તે (૧) જ્ઞાનઆય (૨) દર્શનઆય અને (૩) ચારિત્રઆય.
પ્રશ્ન-- ભ તે ! અયશસ્તભાવઆય શુ છે ?
ઉત્તર. અપ્રશસ્તભાવઆય ૪ પ્રકાર
છે તે આ પ્રમાણે-ક્રોધ, માન, માયા અને લેાભને આય આ અપ્રશસ્ત ભાવ આય છે આ નેઆગમ ભાવ આય છે. આ પ્રમાણે ભાવ આય અને આયનું વર્ણન પૂર્ણ થયુ
પ્રશ્ન- ભતે ! ક્ષપણા ( હાનિ, નિરા, ક્ષય) નુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર–ક્ષપણાના ૪ ભેદ છે . (૧)નામ ક્ષપણા (૨) સ્થાપનાક્ષપણા (૩) દ્રવ્યક્ષપણા અને (૪) ભાવક્ષપણા નામક્ષપણા અને સ્થાપનાક્ષપણાનું સ્વરૂપ પૂર્વવત્ જાણવું
પ્રશ્ન- ભંતે ! દ્રવ્યક્ષપણા શુ ?
ઉત્તર- દ્રબ્યક્ષપણાના બે ભેદ પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે-- (૧) આગમથી અને (૨) નાઆગમથી.
પ્રશ્ન- ભુતે ! આગમથી દ્રવ્યક્ષપણા શુ છે ?
ઉત્તર - ‘ ક્ષપણા ’ પદને જેણે શીખી લીધુ છે, જિત, મિત, પરિમિત કરી લીધું છે યાવત તેમાં ઉપયેગ શૂન્ય છે તે આગમથી દ્રવ્યક્ષપણા કહેવાય.
પ્રશ્ન- ભતે ! નાઆગમદ્રબ્યક્ષપણા
શું છે ?