Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 396
________________ ૩૭૪ मे किं तं अचित्ते ? अचित्ते-पडिग्गहाणं वत्थाणं कंवलाणं पायपुंछणाणं । से तं अचिने નિક્ષેપનિરૂપણ પ્રશ્ન તે ! અચિત્ત શું છે? ઉત્તર- અચિત્ત તે નિર્દોષ પાત્ર, કંબલ, રહરણ વગેરેની સાધુને પ્રાપ્તિ હોય તે અચિત્તઓય છે. પ્રશ્ન- ભતે ! મિશ્રશુ છે ? से किं तं मीसए ? मीसए-सिस्साणं सिस्सणियाणं सभंडोबगरणाणं आए । से तं मीसए । से तं लोगुत्तरिए । से तं जाणयसरीरभवियसरीरवडरित्ते दव्वाए । से तं नो आगमओ दवाए । से तं दवाए। से किं तं भावाए ? ઉત્તર- ભડેપકરણાદિસહિત શિષ્ય, શિષ્યાઓને લાભ થાય તે મિશ્રઆય છે. આ પ્રમાણે મિશ્રય અને કેત્તર આવ્યનું વર્ણન પૂર્ણ થયું. પ્રશ્ન- ભંતે ! ભાવઆચનું સ્વરૂપ भावाए दुविहे पण्णत्ते, तं जहाआगमओ य नोआगमओ य । ઉત્તર- ભાવઆયના બે પ્રકાર પ્રરૂક્યા છે તે આ પ્રમાણે– (૧) આગમથી એને (૨) આગમથી. પ્રશ્ન- ભંતે ! આગમથી ભાવઆય से किं तं आगमओ भावाए ? आगमओ भावाए-जाणए उवउत्ते । से तं आगमओ भावाए । से किं तं नो आगमओ भावाए ? ઉત્તર- આગમભાવ તે આ પ્રમાણે જે જીવ “આય” આ પદને જ્ઞાયક હોય અને ઉપયોગયુકત હોય તે આગમભાવ આય છે. પ્રશ્ન- ભંતે 1 નોઆગમભાવ શું છે ? ઉત્તર– આગમભાવઆયના બે પ્રકાર છે. તે આ પ્રમાણે- (૧) પ્રશસ્ત અને (૨) અપ્રશસ્ત. नो आगमओ भावाए -दुविहे पण्णत्ते, तं जहा-पसत्थे य अपसत्थे य । से किं तं पसत्थे ? પ્રશ્ન- ભ તે ! પ્રશસ્તનેઆગમભાવ આય શું છે ?

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411