________________
૩૮૪
सामाइयपयं वा । तओ तम्मि उच्चारिए समाणे केसिं च णं भगवंताणं केइ अत्थाहिगारा अहिगया भवंति, केइ अत्थाहिगारा अणहिगया भवंति । तो तेसिं अणहिगयाणं अहिगमणट्ठाए पयं पएणं गनइस्सामि-'सहिया य पयं षेन,पगत्थो पयनिग्गहो । चालणा य पसिद्धी य, छन्निदं निद्धि लक्खणं।" से चं सुत्तप्फासियनिज्जुत्ति अणुगमे । से तं निज्जुत्तिअणुगमे । से तं अणुજિ.
નય નિરૂપણ રહિત સૂત્રનો ઉચ્ચાર કરવાથી જણાશે કે આ સ્વસમયનું પદ છે, આ પરમચપદ છે કે બંધાદ છે કે મેક્ષપદ છે આ સામાયિકપદ છે અથવા સામાયિક પદ છે આ ઉપરાંત સૂત્રના વિધિપૂર્વક નિર્દોષ ઉચારણથી જ કેટલાક સાધુ ભગવંતને અર્થને બોધ થઈ જાય છે અને પશમની વિચિત્રતાથી કેટલાક અર્વાધિકારો અનધિગત રહે છે– જણાતા નથી આ અનધિગત અર્થાધિકારોને અધિગમ થાય (જ્ઞાન થઈ જાય તેમાટે) એક-એક પદની પ્રરૂપણ કરીશ (૧) સંહિતા- અખલિતરૂપથી મૂળ પાઠનું ઉચ્ચારણ કરવું (૨) પદ– મૂળ પાઠમાં આવેલા પદેને અલગ કરવા. (૩) પદાર્થ–પદનો અર્થ કહે. (૪) પદવિગ્રહપ્રકૃતિ-પ્રત્યય આદિ દેખાડી વિસ્તાર કરે. (૫) ચાલના- સૂત્રની અથવા અર્થની અનુપત્તિનું ઉલ્કાવન કરવું– શંકા ઉપસ્થિત કરવી (૬) પ્રસિદ્ધિ- સમાધાન સૂત્ર અને તેના અર્થની યુકિતઓ વડે સ્થાપના કરવી. આ છ પ્રકારોથી સૂત્રની વ્યાખ્યા થાય છે. આ પ્રમાણે સૂત્રસ્પર્શિકનિયુકિત અનુગમ છે આ પ્રમાણે નિયુક્તિ અને અનુગામનુ વર્ણન પૂર્ણ થયુ.
પ્રશ્ન- ભતે નય શું છે?
૨૫૦, રે તે ના?
૨૫૦
सत्त मूलणया पण्णत्ता, त जहाणेगमे संगहे ववहारे उज्जुसुए सद्दे समभिरूढे एवंभूए। तत्थ णेगेहिं माणेहि मिणइत्ति णेगमस्स य निरुत्ती । सेसाणंपि नयाणं, लक्खणमिणमो सुणह વોર્જી શા
संगहियर्पिडियत्थं, संगहवयणं समासओ विति । वच्चइ विणिच्छियत्थं, ववहारो सव्वदन्वेसु ॥२॥
ઉત્તર-મૂળના સાત છે, તે આ પ્રમાણે (૧) નગમનયે (૨) સંગ્રહનય (૩) વ્યવહારનય (૪) જુસૂત્રનય (૫) શબ્દનય (૬) સમભિરૂઢનય અને (૭) એવ ભૂતનય વૈગમનય- મહાસત્તા, સામાન્ય તેમજ વિશેષ આદિ અનેક પ્રકારથી વસ્તુનો પરિચ્છેદ કરનાર મૈગમનય છે હવે બાકીના છ નાના લક્ષણ કહું છું સભ્ય ગૃહીત અતએ એક જાતિને પ્રાપ્ત એ અર્થ જેને વિષય છે એવું સ ગ્રહનયનું વચન છે તાત્પર્ય આ છે કે સ ગ્રહનયને વિષય સામાન્ય જ છે વિશેષ નહિ, જેમકે