Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 398
________________ ૩૭૬ नो आगमओ दव्यज्झवणाતિવિદ્દા guળા, તે વાર્તા-વાયरीरदव्वज्झवणा भवियसरीरदव्यज्झवणा जाणयसरीरभवियसरीरवइरित्ता दव्य નિક્ષેપનિરૂપણ ઉત્તર- નોઆગમદિવ્યક્ષપણાના ત્રણ ભેદો છે. તે આ પ્રમાણે- (૧) જ્ઞાયકશરીરદ્રવ્યક્ષપણા (૨) ભવ્ય શરીરદ્રવ્યક્ષપણા એને (૩) જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્તદ્રધ્યક્ષપણ. से किं तं जाणयसरीरदव्यज्झवणा ? પ્રશ્ન- ભતે ! જ્ઞાયક શરીર દ્રવ્યક્ષપણા શુ છે ? जाणयसरीरदव्यज्झवणाज्झवणापत्थयाहिगार जाणयस्स जं सरीरयं ववगयचुगचावियचत्तदेहं सेसं जहा दबज्झयणे, जाव से त जाणयसरीर ઢવા ! से किं तं भवियसरीरदव्यज्झवणा ? ઉત્તર- “ક્ષપણા પદના જ્ઞાતાનું જે શરીર પગત, ચુત, અવિત વ્યક્ત હોય ઈત્યાદિ સર્વે દ્વવ્યાધ્યયન પ્રમાણે જાણવું યાવતું આ પ્રમાણે જ્ઞાયકશરીર દ્રવ્યક્ષપણ છે. પ્રશ્ન ભંતે ! ભવ્ય શરીર દ્રવ્યક્ષપણા શુ છે ? भवियसरीरदबज्झवणा जे जीवे ગોળનતે – ज्यगणे, जाव से तं भवियसरीरदव्यકરાવે છે ઉત્તર– સમય પૂર્ણ થવા પર જે જીવ નિમાંથી બહાર નીકળે છે વગેરે સર્વ કથન દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું. યાવત્ આ પ્રમાણે ભવ્ય શરીરક્ષપણાનું સ્વરૂપ જણાવું પ્રશ્ન ભ તે! જ્ઞશરીર-ભવ્ય શરીર વ્યતિ રિકત દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે? से किं तं जाणगसरीरभविगसरीखइरित्ता दव्यज्झवणा ? जाणयसरीरभवियसरीरवइरित्तादव्यज्झवणा जहा जाणयसरीरभवियसरीरवइरित्ते दबाए तहा भाणियव्वा । जाव से तं मीसिया । से तं लोगुत्तरिया । से तं जाणयसरीरभवियसरीरवइरित्ता दव्यज्झवणा । से तं नो आगमओ दव्यज्झवणा । से तं दव्यज्झवणा । ઉત્તર- જ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ દ્રવ્ય આય પ્રમાણે જાણવું યાવત્ આ પ્રમાણે મિશ્રક્ષપણા છે. આ પ્રમાણે લકત્તરિક ક્ષપણા, સાથે સાથે જ્ઞશરીર-ભથ્રેશરીર વ્યતિરિકત દ્રવ્યક્ષપ ણાનું સ્વરૂપ જાણવું. આ પ્રમાણે નોઆગમદ્રવ્યક્ષપણા અને વ્યક્ષપણાનું વર્ણન પૂર્ણ થયુ. से किं तं भावज्झवणा? પ્રશ્ન- ભંતે ! ભાવક્ષપણું શું છે ?

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411