Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 380
________________ ૩૫૮ ઉપક્રમના ચતુર્થ ભેદ-વક્તવ્યતા .. ૨Ł૮, મૈં શિ ત વત્તા ? वतन्त्रया - तिविहा पण्णत्ता, तं जहा - ससमयवत्तव्वया परसमयव त्तव्त्रया ससमयपरसमयवत्तव्वया । से किं तं ससमयवत्तव्त्रया ? ससमयवत्तव्वया - जत्थ णं ससम आघविज्जर पण्णविज्जइ परुविज्जइ दंसिज्जड निदंसिज्ज उवदंसिज्जइ । सेतं ससमयवत्तव्त्रया | से कि तं परसमयवत्तव्वया ? परसमयवत्तव्वया - जत्थ णं परसमए आधविज्जइ जाव उवदंसिज्जइ । सेतं परममयवत्तव्वया । નયા ? से किं तं ससमयपरसमयवत्त ससमयपरसमयवत्तव्वया जत्थ णं ससमए परसमए आयविज्जइ जाव उवसिज्ज | से तं ससमयपरसमयકવ્વા } ૨૩૮. વાવતા પ્રશ્ન– પૂર્વ પ્રકાન્ત ઉપક્રમના ચતુથ ભેદ વકતવ્યતાનુ' સ્વરૂપ કેવું છે ? T ઉત્તર- વકતાન્યતા એટલે અધ્યયન આદિ સંબધી એક એક અવયવના પ્રતિનિયત અર્થ નું મથાસ ભવ કથન કરવું. તેના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે– (૧) સ્વસ મવકતવ્યતા, (૨) પરસમવકતવ્યતા અને (૩) સ્વસમ–પરસમયવકતવ્યતા. ""T * પ્રશ્ન-ભંતે ! સ્વસમયવકતવ્યતા છુ' છે? ઉત્તર- સ્વસમયવકતવ્યતા આ પ્રમાણે છે સ્વસિદ્ધાતનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણુ, દન, નિર્દેશન અને ઉપદČન કરવુ" તે સ્વસમયવકતવ્યતા છે. પ્રશ્ન– ભ તે · પરસમયવકતવ્યતા શું છે ? ઉત્તર- પરસમયવકતવ્યતા આ પ્રમાણે છે. જ્યાં પરસિદ્ધાંતા-અન્યમતાના સિદ્ધા તેાનુ કર્થન યાવત્ ઉપદન કરવામા આવે છે તે પરસમયવકતવ્યતા છે પ્રશ્ન- ભ'તે ! સ્વસમય-પસમયવકતવ્યતા શુ છે ? ઉત્તર- સ્વસમય-પરસમયવકતવ્યતા આ પ્રમાણે છે– જે વકતવ્યતામાં સ્વસિદ્ધાંત અને પસિદ્ધાંત તેનું કથન યાવત ઉપદેશન કરવામાં આવતું હોય તે સ્વસમયપસમયવકતવ્યતા છે. હવે આ ત્રણ વકતચંતામાંથી કઇ વકતવ્યતાને કર્યા નય સ્વીકારે છે તેનુ પ્રરૂપણ કરવામાં આવે છે. અનેક ગમેામાં તત્પર એવા નૈગમનય,

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411