________________
૩૫૮
ઉપક્રમના ચતુર્થ ભેદ-વક્તવ્યતા ..
૨Ł૮, મૈં શિ ત વત્તા ?
वतन्त्रया - तिविहा पण्णत्ता, तं
जहा - ससमयवत्तव्वया परसमयव त्तव्त्रया ससमयपरसमयवत्तव्वया ।
से किं तं ससमयवत्तव्त्रया ?
ससमयवत्तव्वया - जत्थ णं ससम आघविज्जर पण्णविज्जइ परुविज्जइ दंसिज्जड निदंसिज्ज उवदंसिज्जइ । सेतं ससमयवत्तव्त्रया |
से कि तं परसमयवत्तव्वया ?
परसमयवत्तव्वया - जत्थ णं परसमए आधविज्जइ जाव उवदंसिज्जइ । सेतं परममयवत्तव्वया ।
નયા ?
से किं तं ससमयपरसमयवत्त
ससमयपरसमयवत्तव्वया जत्थ णं ससमए परसमए आयविज्जइ जाव उवसिज्ज | से तं ससमयपरसमयકવ્વા }
૨૩૮.
વાવતા
પ્રશ્ન– પૂર્વ પ્રકાન્ત ઉપક્રમના ચતુથ ભેદ વકતવ્યતાનુ' સ્વરૂપ કેવું છે ?
T
ઉત્તર- વકતાન્યતા એટલે અધ્યયન આદિ સંબધી એક એક અવયવના પ્રતિનિયત અર્થ નું મથાસ ભવ કથન કરવું. તેના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે– (૧) સ્વસ મવકતવ્યતા, (૨) પરસમવકતવ્યતા અને (૩) સ્વસમ–પરસમયવકતવ્યતા.
""T *
પ્રશ્ન-ભંતે ! સ્વસમયવકતવ્યતા છુ' છે?
ઉત્તર- સ્વસમયવકતવ્યતા આ પ્રમાણે છે સ્વસિદ્ધાતનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણુ, દન, નિર્દેશન અને ઉપદČન કરવુ" તે સ્વસમયવકતવ્યતા છે.
પ્રશ્ન– ભ તે · પરસમયવકતવ્યતા શું છે ?
ઉત્તર- પરસમયવકતવ્યતા આ પ્રમાણે છે. જ્યાં પરસિદ્ધાંતા-અન્યમતાના સિદ્ધા તેાનુ કર્થન યાવત્ ઉપદન કરવામા આવે છે તે પરસમયવકતવ્યતા છે
પ્રશ્ન- ભ'તે ! સ્વસમય-પસમયવકતવ્યતા શુ છે ?
ઉત્તર- સ્વસમય-પરસમયવકતવ્યતા આ પ્રમાણે છે– જે વકતવ્યતામાં સ્વસિદ્ધાંત અને પસિદ્ધાંત તેનું કથન યાવત ઉપદેશન કરવામાં આવતું હોય તે સ્વસમયપસમયવકતવ્યતા છે. હવે આ ત્રણ વકતચંતામાંથી કઇ વકતવ્યતાને કર્યા નય સ્વીકારે છે તેનુ પ્રરૂપણ કરવામાં આવે છે. અનેક ગમેામાં તત્પર એવા નૈગમનય,