SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ઉપક્રમના ચતુર્થ ભેદ-વક્તવ્યતા .. ૨Ł૮, મૈં શિ ત વત્તા ? वतन्त्रया - तिविहा पण्णत्ता, तं जहा - ससमयवत्तव्वया परसमयव त्तव्त्रया ससमयपरसमयवत्तव्वया । से किं तं ससमयवत्तव्त्रया ? ससमयवत्तव्वया - जत्थ णं ससम आघविज्जर पण्णविज्जइ परुविज्जइ दंसिज्जड निदंसिज्ज उवदंसिज्जइ । सेतं ससमयवत्तव्त्रया | से कि तं परसमयवत्तव्वया ? परसमयवत्तव्वया - जत्थ णं परसमए आधविज्जइ जाव उवदंसिज्जइ । सेतं परममयवत्तव्वया । નયા ? से किं तं ससमयपरसमयवत्त ससमयपरसमयवत्तव्वया जत्थ णं ससमए परसमए आयविज्जइ जाव उवसिज्ज | से तं ससमयपरसमयકવ્વા } ૨૩૮. વાવતા પ્રશ્ન– પૂર્વ પ્રકાન્ત ઉપક્રમના ચતુથ ભેદ વકતવ્યતાનુ' સ્વરૂપ કેવું છે ? T ઉત્તર- વકતાન્યતા એટલે અધ્યયન આદિ સંબધી એક એક અવયવના પ્રતિનિયત અર્થ નું મથાસ ભવ કથન કરવું. તેના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે– (૧) સ્વસ મવકતવ્યતા, (૨) પરસમવકતવ્યતા અને (૩) સ્વસમ–પરસમયવકતવ્યતા. ""T * પ્રશ્ન-ભંતે ! સ્વસમયવકતવ્યતા છુ' છે? ઉત્તર- સ્વસમયવકતવ્યતા આ પ્રમાણે છે સ્વસિદ્ધાતનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણુ, દન, નિર્દેશન અને ઉપદČન કરવુ" તે સ્વસમયવકતવ્યતા છે. પ્રશ્ન– ભ તે · પરસમયવકતવ્યતા શું છે ? ઉત્તર- પરસમયવકતવ્યતા આ પ્રમાણે છે. જ્યાં પરસિદ્ધાંતા-અન્યમતાના સિદ્ધા તેાનુ કર્થન યાવત્ ઉપદન કરવામા આવે છે તે પરસમયવકતવ્યતા છે પ્રશ્ન- ભ'તે ! સ્વસમય-પસમયવકતવ્યતા શુ છે ? ઉત્તર- સ્વસમય-પરસમયવકતવ્યતા આ પ્રમાણે છે– જે વકતવ્યતામાં સ્વસિદ્ધાંત અને પસિદ્ધાંત તેનું કથન યાવત ઉપદેશન કરવામાં આવતું હોય તે સ્વસમયપસમયવકતવ્યતા છે. હવે આ ત્રણ વકતચંતામાંથી કઇ વકતવ્યતાને કર્યા નય સ્વીકારે છે તેનુ પ્રરૂપણ કરવામાં આવે છે. અનેક ગમેામાં તત્પર એવા નૈગમનય,
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy