Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 392
________________ ૨૭૦ -- નિક્ષેપનિરૂપણ * પ્રશ્ન- ભરતે ! ભાવઅક્ષણનું સ્વરૂપ છે જa a m . भावज्झीणे-दुविहे पण्णते, त जहाआगमओ य नोआगमओ य । से कि तं आगमओ भावज्झीणे ? ઉત્તર- ભાવઅક્ષણના બે પ્રકાર પ્રરૂપ્યા છે. આગમથી અને નોઆગમથી. પ્રશ્ન- ભ તે ! આગમથી ભાવઅક્ષીણ શું છે? आगमओ भावज्झीणे-जाणए उवउत्ते । से तं आगमओ भावज्झीणे । ઉત્તર- જ્ઞાયક જે ઉપયુક્ત (ઉપયોગ યુત) હોય તે આગમની અપેક્ષાએ ભાવઅક્ષણ છે તાત્પર્ય એ છે કે ઉપગની પર્યાયે અન ત છે. તેઓમાંથી સમયે એકએકનું અપહરણ કરવામા આવે તે અને ઉત્સપિણું–અવસર્પિણી કાળમાં પણ સમાપ્ત થાય નહી માટે તે ભાવઅક્ષણ છે से कि तं नोआगमओ भाव-, sીને? પ્રશ્ન- ભતે ! આગમથી ભાવઅક્ષીયુનું સ્વરૂપ કેવું છે? नो आगमओ भावज्झीणे-"जह दीवा दीवसयं, पइप्पए दिप्पए य सो दीवो । दीवममा आयरिया, दिप्पंति પર જીવંતિ શાજે તે ન માનमओ भावज्झीणे । से तं भावज्झीणे, से तं अज्झीणे। ઉત્તર- જેમ એક દીપસ્થી સેંકડે બીજા દીપકે પ્રજ્વલિત કરવામાં આવે છે અને પ્રજ્વલિત કરનાર તે મૂળ દીપક પણ પ્રજવલિત જ રહે છે (ક્ષણ નથી થતું) તેમ આચાર્ય શિષ્યને સામાયિક શ્રુત આપીને શ્રુતશાળી બનાવે છે અને તે પણ શ્રતથી યુક્ત રહે છે. આ પ્રમાણે શ્રુતદાયક આચાર્યને જે ઉપગ છે, તે આગમરૂપ છે અને વા અને કાયરૂપ જે યેગ તે અનાગમરૂપ છે તેથી અહીં આ ગમથી ભાવક્ષીણતા જાણવી. આ રીતે ભાવઅક્ષણ અને અક્ષણનું વર્ણન પૂર્ણ થયું २४४, से कि त आए ? ૨૪૪. પ્રશ્ન- ભતે આયનું સ્વરૂપ કેવું છે?

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411