________________
૨૭૦ --
નિક્ષેપનિરૂપણ * પ્રશ્ન- ભરતે ! ભાવઅક્ષણનું સ્વરૂપ
છે જa a
m
.
भावज्झीणे-दुविहे पण्णते, त जहाआगमओ य नोआगमओ य ।
से कि तं आगमओ भावज्झीणे ?
ઉત્તર- ભાવઅક્ષણના બે પ્રકાર પ્રરૂપ્યા છે. આગમથી અને નોઆગમથી.
પ્રશ્ન- ભ તે ! આગમથી ભાવઅક્ષીણ
શું છે?
आगमओ भावज्झीणे-जाणए उवउत्ते । से तं आगमओ भावज्झीणे ।
ઉત્તર- જ્ઞાયક જે ઉપયુક્ત (ઉપયોગ યુત) હોય તે આગમની અપેક્ષાએ ભાવઅક્ષણ છે તાત્પર્ય એ છે કે ઉપગની પર્યાયે અન ત છે. તેઓમાંથી સમયે એકએકનું અપહરણ કરવામા આવે તે અને ઉત્સપિણું–અવસર્પિણી કાળમાં પણ સમાપ્ત થાય નહી માટે તે ભાવઅક્ષણ છે
से कि तं नोआगमओ भाव-, sીને?
પ્રશ્ન- ભતે ! આગમથી ભાવઅક્ષીયુનું સ્વરૂપ કેવું છે?
नो आगमओ भावज्झीणे-"जह दीवा दीवसयं, पइप्पए दिप्पए य सो दीवो । दीवममा आयरिया, दिप्पंति પર જીવંતિ શાજે તે ન માનमओ भावज्झीणे । से तं भावज्झीणे, से तं अज्झीणे।
ઉત્તર- જેમ એક દીપસ્થી સેંકડે બીજા દીપકે પ્રજ્વલિત કરવામાં આવે છે અને પ્રજ્વલિત કરનાર તે મૂળ દીપક પણ પ્રજવલિત જ રહે છે (ક્ષણ નથી થતું) તેમ આચાર્ય શિષ્યને સામાયિક શ્રુત આપીને શ્રુતશાળી બનાવે છે અને તે પણ શ્રતથી યુક્ત રહે છે. આ પ્રમાણે શ્રુતદાયક આચાર્યને જે ઉપગ છે, તે
આગમરૂપ છે અને વા અને કાયરૂપ જે યેગ તે અનાગમરૂપ છે તેથી અહીં આ ગમથી ભાવક્ષીણતા જાણવી. આ રીતે ભાવઅક્ષણ અને અક્ષણનું વર્ણન પૂર્ણ થયું
२४४, से कि त आए ?
૨૪૪.
પ્રશ્ન- ભતે આયનું સ્વરૂપ કેવું છે?