Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 390
________________ ३९८ નિપિનિરૂપાળુ અર્થ છે- અન્નાભ એટલે ચિત્તને સામાયિકાદિ અધ્યયનમાં લગાડ્યું. તે અધ્યયનોમાં ચિત્ત સજિત કરવાથી ચિત્તમા નિર્મળતા આવે તેથી કર્મ બંધ ન થાય અને પૂર્વબદ્ધકર્મોની નિશ થાય છે. તેથી તીર્થકરો અને ગણધરીએ સામાયિકાદિને આગમભાવાધ્યયન કહેલ છે આ પ્રમાણે આગમભાવાશ્ચયન અને સાથે સાથે અધ્યયનનું નિરૂપણ પૂર્ણ થયુ પ્રશ્ન- ભંતે! ઘનિષ્પન્ન નિચેપના દિનીયભેદ “અક્ષણ” નું સ્વરૂપ કેવું २४३. से किं तं अज्झीणे ? ૨૪૩, अज्झीणे-चउबिहे पण्णत्ते, त जहा णामज्झीणे ठवणजीणे दबज्झीणे भावज्झीणे । नामवठवणाओ पुव्वं पणियाओ। ઉત્તર- અક્ષણના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે- (૧) નામઅક્ષીણ (૨) સ્થાપના અક્ષણ (૩) વ્યઅક્ષણ અને (૪) ભાવઅક્ષણ. નામઅક્ષણ અને સ્થાપના અક્ષણનું સ્વરૂપ નામ અને સ્થાપનાઆવ થકની જેમ જાણી લેવું પ્રશ્ન- દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે? से किं तं दबंझीणे? दव्यझीणे-दुविहे पण्णत्ते, तं जहा-आगमओय नोआगमओ य । ઉત્તર- દ્રવ્યઅક્ષણના બે પ્રકારે છે. તે આ પ્રમાણે- (૧) આગમથી અને (૨) આગમથી से किं तं आगमओ दन्वझीणे ? પ્રશ્ન- આગમથી દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ आगमओ दव्यज्झीणे-जस्सणं अन्झीणेत्तिपयं सिक्खियं जियं मियं परिजियं जाव से तं आगमओ ઉત્તર- જેણે અક્ષણપદને શીખી લીધુ છે, જિત, મિત પરિમિત કરેલ છે પણ યાવત્ ઉપગથી શૂન્ય છે તે આગમથી દ્રવ્યઅક્ષણ છે. ; ત્રિીને से कि तं नोआगमओ પ્રશ્ન- ભતે ! નોઆગમદ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે ?

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411