Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 386
________________ ૩૬૪ "कोहे माणे माया, लोहे रागे य मोहणिज्जेय । पगडी भावे जीवे जीव त्थिकाय दव्या य ॥ १॥" से तं भावसमोयारे । सेतं उक्कमे । उवक्कम इइ पढमंदारं । ૨૪૨. સેતેં નિવેને ? निक्खेवे - तिविहे पण्णत्ते, तं जहा ओहनिष्फण्णे नामनिष्फण्णे मुत्तालावगनिष्पणे । से कि तं ओह निष्फण्णे ? northoणे चउविहे पण्णत्ते, तं जहा - अज्झणे अज्झीणे आए खवणा । मेकितं ? अणे चलिहे पण्णत्ते, तं जहा - नामजणे वणज्ययणे दव्यHaणे । णामहवणाओ ૨૪૩ નિશ્ચેષનિરૂપણ દ્રવ્યામાં રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. સ'ગ્રહણી ગાથામાં સૂત્રકાર આજ વાત સ્પષ્ટ કરે છે. ક્રોધ, માન, માયા, લેભ, રાગ, મેાહનીય, પ્રકૃતિ, ભાવ, જીવ અને દ્રવ્યના સમવતારનું કથન તે ભાવસમવતાર છે. આ રીતે ઉપક્રમ નામક પ્રથમદ્વારનુ વર્ણન સમાપ્ત થયું. પ્રશ્ન— ભતે 1 નિક્ષેપ શું છે ? ઉત્તર— નિક્ષેપના ત્રણ પ્રકારે છે તે આ પ્રમાણે- (૧) એઘનિષ્પન્ન–સામાન્ય સમુરચય અધ્યયનેાથી નિષ્પન્ન નિક્ષેપ (૨) નામનિષ્પન્ન-શ્રુતનાજ સામાયિક’ આદિ વિશેષનામેાથી નિષ્પન્ન નિક્ષેપ (૩) સૂત્રાલાપક નિષ્પન્ન ‘ કરેમિમતે સામચિં ઈત્યાદિ સૂત્રાલાપકાથી નિષ્પન્ન નિક્ષેપ. પ્રશ્ન~ ભ તે 1 એધનિષ્પન્ન નિક્ષેપ શું છે ? ઉત્તર--- આધનિષ્પન્ન નિશ્ચેષના ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે- (૧) અધ્યયનઅધ્યયન કરવા–ભણવાયેાગ્ય, (૨) અક્ષીણુશિષ્યાદિને ભણાવતા સૂત્રજ્ઞાન ક્ષીણુ ન થાય તેથી અક્ષીણુ (૩) આય—લાભના હાવાથી આય અને (૪) ક્ષપણ-કર્માંના ક્ષય કરે તેથી ક્ષપણુ (આ બધા સામાયિક, ચતુર્વિં શતિસ્તવ અ દિ અધ્યયનેાના સામાન્ય નામ છે, ) દાતા પ્રશ્ન~ ભતે ! અધ્યયન ' છે ? ઉત્તર--- અધ્યયનના ૪ પ્રકાર કહે. વામાં આવ્યા છે, તે આ પ્રમાણે- (૧) નામ અધ્યયન (ર) સ્થાપના અધ્યયન (૩) દ્રવ્ય

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411