Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 378
________________ રૂપ अहवा जदृण्णयं परित्ताणंतयंरूवणं उनकासगं असंखज्जासंखज्जर्य होइ ॥ ૨૨૬. નદળમાં પત્તાંતમાં બેવફા હેરૂ ? ૨૩૬. अहवा जहण्णय असंखेज्जासंखेज्जयमेत्ताणं रासीणं अण्णमण्णवभासो पडिपुण्णो जहणपरित्ताणंतयं होइ, उक्कासए असंखोज्जासंखेज्जए रूवं पक्खित्तं जणां परित्ताणंतयं होई । ते पर अजहण्णमणुक्कोसयाई ठाणाई जाव उक्कोसगं परित्ताणंतयं ण पावइ । उक्कासगं परित्ताणंतयं केवइयं ? जढण्णयपरित्ताणंतयमेत्ताणं रासीणं अण्णमण्णभासा स्वृणो उक्कासगं परित्ताणंतयं होड़, अडवा जहणायं जुत्तातयं स्वर्ण उक्कासगं परित्ताणंतयं होइ ? ઈં ? जणयं जुत्ताणंतयं केवहां जहण्णयपरित्ताणंतयमेत्ताणं रासीअण्णासो पढिपुण्णो जहण्णां जुत्ता अहवा उक्कासम् परिता स्वं पक्खित्तं जहणगं ari | अभवसिद्धियावि नतियाहोति । तेण पर अजहष्ण मणु * પ્રમાણનિરૂપણ કરવાથી જે સંખ્યા થાય તેજ ઉત્કૃષ્ટ અસંખ્યાતાસ ખ્યાત છે અથવા જઘન્ય પરીતાન'તમાથી એક એણે કરવાથી ઉત્કૃષ્ટ અસ ખ્યાતાસ ખ્યાત થાય છે. પ્રશ્ન- ભંતે । જઘન્ય પરીતાનતનું સ્વરૂપ કેવુ છે ? ઉત્તર-જઘન્ય અસખ્યાતાસ ખ્યાતની જે રાશિઓ છે તેને પરસ્પર અભ્યાસરૂપમાં ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે પરિપૂર્ણ સ જ્ગ્યા જ જઘન્ય પરીતાનત છે અથવા ઉત્કૃષ્ટ અસ ખ્યાતાસંખ્યાતમાં એક ઉમેરવાથી જધન્ય પરીતાન ત થાય છે. ત્યારપછી મધ્યમપરીતાન તના સ્થાને હાય છે તે ઉત્કૃષ્ટ પરીતાન ́તનું સ્થાન ન આવે ત્યા સુધી હાય છે પ્રશ્ન ભ તે ઉત્કૃષ્ટ પરીતાન તનુ સ્વરૂપ કેવુ છે ? ઉત્તર- જઘન્યપરીતાન`તની જેટલી રાશિએ છે તેને પરસ્પર અભ્યાસરૂપે ગુણિત કરી તેમાંથી એક અંક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટપરીતાન`ત થાય છે. અથવા જઘન્યયુક્તાન તમાથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરીતાન ત અને છે જઘન્યસુકતાનતનું પ્રમાણ પ્રશ્ન કેટલું હાય છે ? ઉત્તર જઘન્યપરીતાન ત જેટલા સાને પરસ્પર અભ્યાસરૂપમાં ગુણિત કરવાથી જે સ ખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યાજ જઘન્ય ચુકતાનંત છે. અથવા ઉત્કૃષ્ટ પરીતાન’તમા એક સપ પ્રક્ષિપ્ત કરવાથી જઘન્યયતાનત થઈ ન્તય છે. અભયસિ

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411