Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 374
________________ પર પ્રમાણુનિરૂપણ પ્રશ્ન- પરીતાનંત શું છે ? से कि तं परित्ताणंतए ? परित्तार्णतए-तिविहे पण्णत्ते, तं जहा-जहण्णाए उक्कोसए अजहण्णमणु સી . ઉત્તર- જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ આ ત્રણ સ્વરૂપે પરીતાનંત જાણવું. પ્રશ્ન- યુક્તાનંતને કેટલા ભેદ છે? ઉત્તર ચુક્તાનંતના ત્રણ પ્રકારે છે– જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. से कि तं जुत्ताणतए ? जुत्ताणंतए-तिविहे पण्णत्ते, तं जहा-जहण्णए उकोसए अजहण्णमणुરસ से कि तं अणंताणंतए ? अणंताणतए-दुविहे पण्णत्ते, तं जहा-जहण्णए अजहण्णमणुक्कोसए । પ્રશ્ન- અનંતાનંત શું છે ? ઉત્તર- અનંતાનંતના બે પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે- જઘન્ય અને મ મ. ૨૩૪, નuwાચું નાં વિચં રહું ? ૨૩૪. પ્રશ્ન- ભતે જઘન્ય સંખ્યા કેટલા હોય છે અર્થાત્ કઈ સ ખ્યાથી કઈ સ ખ્યા પર્યત જઘન્ય સંથાત માનવામાં આવે છે. दोरूवय, तेणं परं अजहण्णमणुकोसयाई ठाणाई जाव उक्कोसयं संखेજાં જ વરૂ! ' ઉત્તર- બે જઘન્ય સંખ્યાત હોય છે. તેનાથી પર અર્થાત્ ત્રણ-ચાર યાવતું ઉત્કૃષ્ટ સંખ્યાતનું સ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મધ્યમ સરખ્યાત જાણવું. उकोसय संखेज्जयं केवइयं होइ ? પ્રશ્ન- ભંતે ' ઉત્કૃષ્ટ સંખ્યાત કેટલા હોય છે ? उक्कासयस्स संज्ज्जयस्स परूवणं करिस्सामि । से जहानामए पल्ले सिया,-एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिणि जोयणसयसहस्साई, सोलससहस्साई, दोणि य सत्तावीसे । जोयणसए, तिण्णि य कोसे, अट्ठावीसं च घणुसयं, तेरस य अंगुलाई, अद्धं अंगुलं किंचि विसेसाहियं परिक्खेवेणं ઉત્તર-ઉત્કૃષ્ટ સંખ્યાતની પ્રરૂપણ આ પ્રમાણે છે- અસત્યાના પ્રમાણે એક લાખ જન લાબે, એક લાખ યેાજન પહેળે ત્રણ લાખ, સોળહજાર, બસો સત્તાવીશ એજન, ત્રણગાઉ, એક અઠ્ઠાવીશ ધનુષ અને ૧૩ અંગુલથી કાંઈક અધિક પરિધિવાળ કે ચાનામક (અનવસ્થિનામક) પલ્ય હોય. તે તે સિદ્ધાર્થો–સર્ષપથી પૂરિત કરવામાં આવે. તે સર્ષ પિથી દ્વીપસમુદ્રોના

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411