Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 372
________________ a૫૦ પ્રમાણુનિરૂપણ मुयक्खंधसंखा, अंगसंखा । से तं कालियमयपरिमाणसंखा ? રૂપ પદોની સંખ્યા, ગાથાસંખ્યા- પ્રાકૃતમાં લખાયેલ છંદ વિશેષરૂપ ગાથાની સંખ્યા, લેકસંખ્યા, વેઠસંખ્યા- છંદવિશેષની સંખ્યા, નિર્યુકિતઓની સંખ્યા, અનુગદ્વારાની સંખ્યા, ઉદ્દેશકસંખ્યા, અધ્યયન સંખ્યા, શ્રુતસ્કન્ધસંખ્યા, અગસંખ્યા વગેરે કાલિ શ્રુત પરિમાણ સંખ્યા છે. આ સર્વે સં ખ્યાત છે. પ્રશ્ન- સંતે! દષ્ટિવાદકૃતપરિમાણુંખ્યા શું છે? સ से कि तं दिठिवायसुयपरिमाणવાં ? दिहिवायसुयपरिमाणरांखा-अणेगविहा पण्णत्ता, तं जहा-पज्जवसंखा जाव अणुओगदारसंखा, पाहुडसंखा, पाहुडियासंखा, पाहुडपाहुडियासंखा, वत्थुसंखा। से तं दिहिवायसुयपरिमापसंखा । से तं परिमाणसंखा । ઉત્તર- દૃષ્ટિવાદથત હરિનાણામંથાના અનેક પ્રકાર કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે- પર્યવસંખ્યા યાવતુ અનુયાગદ્વાર સંખ્યા, પ્રાભૃતસ ખ્યા, પ્રાકૃતિકાસ ખ્યા, પ્રાભૃતપ્રાકૃતિકાસ ખ્યા અને વસ્તુસંખ્યા. આ પ્રમાણે દષ્ટિવાદબ્રુતપરિમાણસંખ્યા અને પરિમાણસંખ્યાનું સ્વરૂપ જાણવું. પ્રશ્ન- ભંતે ' જ્ઞાનસંખ્યા શું છે? से किं तं जाणणासंखा ? जाणणासंखा-जो जं जाणइ, तं जहा-सद सदिओ, गणियं गणिओ, निमित्तं नेमित्तिओ, कालं कालणाणी, वेज्जयं वेज्जो । से तं जाणणासंखा ॥ ઉત્તર– જ્ઞાનરૂપસંખ્યા જ્ઞાનસ ખ્યા છે. (જ્ઞાનસ ખ્યા છે જેને જાણે તે રૂપ હોય છે) તે આ પ્રમાણે– શબ્દને જાણનાર શાબ્દિક, ગણિતને જાણનાર ગણિક, નિમિત્તને જાણ– નાર નૈમિત્તિક, કાળને જાણનાર કાળજ્ઞાની, વૈદકને જાણનાર વૈદ્ય, આ જ્ઞાન સંખ્યાનું સ્વરૂપ છે. પ્રશ્ન- ભતે! ગણનાસ ખ્યા શું છે? २३३. से किं तं गणणासंखा? ૨૩૩. गणणाखा-एको गणणं न ક, કુમિયા, તો - ज्जए असंखेज्जए अणंतए । ઉત્તર– “આ આટલા છે? આ રૂપમાં જે ગણત્રી છે તે ગણુનારૂપ સંખ્યા તે ગણનાસ ખ્યા કહી છે. એક– (૧) ગણના ન કહેવાય, બે આદિરૂપ ગણના સંખ્યા જાણવી. સંખ્યાત, અસંખ્યાત અને અનંત આ ત્રણ પ્રકારની ગણના સંખ્યા જાણાવી.

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411