________________
અનુગદ્વાર
૨૩૯
से किं तं पसत्थे-नाणेणं नाणी दंसणेणं दंसणी, चरित्तेणं चरिती । से तं पसत्थे।
પ્રશ્ન- પ્રશસ્તભાવસંગથી નિષ્પનનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જ્ઞાન, દર્શન, ચારિત્ર આ પ્રશસ્તભાવે છે. આ ભાવના સંગથી જેમકે– જ્ઞાનથી “જ્ઞાની”, દર્શનથી દર્શની ચારિત્રથી “ચારિત્રી” આ નામ પ્રશસ્તભાવસગનિષ્પન્ન નામ છે.
से किं तं अपसत्थे ?
પ્રશ્ન- અપ્રશસ્તભાવસંગનિષ્પન્ન–
નામનું સ્વરૂપ કેવું છે ? अपसत्थे-कोहेणं कोही,माणेणं ઉત્તર– ક્રોધ, માન, માયા, લેભ એ माणी, मायाए मायी, लोहेणं लोही ।
અપ્રશસ્ત ભાવે છે આ ભાવના સ યોગથી से तं अपसत्थे । से तं भावसंजोगे।
જેમ ક્રોધથી “ફોધી”, માનથી “માની”
માયાથી “માયી” અને લેભથી “ભી” से तं सजोगेणं ।
નામ હોવું આ સર્વ નામ અપ્રશસ્તભાવથી નિષ્પન્ન થતાં હેવાથી અપ્રશસ્તભાવનિષ્પ
નામ કહેવાય છે. १८२. से किं तं पमाणेणं ?
૧૮૨. પ્રશ્ન- પ્રમાણુથી નિષ્પન્ન નામનું
સ્વરૂપ કેવું છે? पमाणे चउबिहे पण्णत्ते, तं ઉત્તર- જેનાવડે વસ્તુને નિર્ણય કરजहा-नामप्पमाणे ठवणप्पमाणे दव्यप्प- વામાં આવે છે તે પ્રમાણ. તેનાથી નિષ્પન્નमाणे भावप्पमाणे।
નામના ચાર પ્રકારે છે તે આ પ્રમાણે– (૧) નામ પ્રમાણથી નિષ્પન્નનામ (૨) સ્થાપનાપ્રમાણથી નિષ્પન્નનામ (૩) દ્રવ્યપ્રમાણથી નિષ્પનનામ અને (૪) ભાવપ્રમાણથી
નિષ્પનનામ. से किं तं नामप्पमाणे ?
પ્રશ્ન-નામ પ્રમાણુનું સ્વરૂપ કેવું છે? नामप्पमाणे जस्स णं जीवस्स वा ઉત્તર- કેઈપણ જીવનુ અથવા અજીअजीवस्स वा, जीवाण या, अजीवाण या, વનું, જીવેનું કે અજીનું, જીવાજીવનું तदुभयस्स वा, तदुभयाण वा पमाणेत्ति અથવા અજીનું, “પ્રમાણુ” એવું नामं कज्जइ । से तं णामप्पमाणे । નામ– સંજ્ઞા રાખવામાં આવે છે તે નામ
પ્રમાણુ કહેવાય. તેનાથી નિષ્પન્નનામ “નામપ્રમાણનિષ્પન્નનામ” કહેવાય છે.