________________
અનુયાગદ્વાર
देवदत्त घरे वसामि । घरे देवदत्तस्स अणेगा कोडगा, तेसु सव्वेसु तुवं वससि ? विसुद्धतराओ गमो भणtoघरे वसामि । एवं विसुद्धस्स रोगमस्स वसमाणो । एवमेव ववहारस्सवि । संगहस्स संथारसमारूढो वस । उज्जुयस्स जेसु आगासपएसेसु ओगाढो तेसु वसइ । तिण्डं सद्दनयाणं आयभावे वसई । तं वदिणं ॥
२२९. से किं तं पएसदितेणं ?
पसहिते- गमो भाई-छण्हं परसो, तं जहा धम्मपएसो अधम्म एसो
૨૨૯.
"
ભરત ક્ષેત્રમાં ઘણા ગ્રામ, આકર, નગર, નિગમ, બેટ, કટ, મડખ, દ્રોણમુખ, પટ્ટન, આશ્રમ, સન્નિવેશે છે તે શું તમે સ'માં નિવાસ કરે છે ?’ વિશુદ્ધતરનૈઞ-મનય મુજબ તેણે જવાખ આપ્યા કે– ‘હું પાટલીપુત્રમાં વધુ છું”. પ્રશ્નકર્તાએ ફરી પ્રશ્નકાં કે પાટલીપુત્રમાં ઘણાં ઘરે આવેલા છે. તેા શું તમે તે સ ઘરમાં નિવાસ કરા છે ’ ત્યારે વિશુદ્ધતરનૈગમનયમુજખ તેણે જવાખ આપ્યા કે ૮ હું દેવદત્તના ઘરમાં રહું છું”. પ્રશ્નકારે પ્રશ્નક↑ કે દેવદત્તના ધરમાં ઘણા પ્રકાષ્ઠા (એરડાએ) છે તે શુ તમે સવ પ્રકાષ્ઠમાં નિવાસ કરે છે ?’ ત્યારે તેણે કહ્યું-- ‘હું મધ્યગૃહમા નિવાસ કરું છું ' વિશુદ્ધમૈગમનયના મતથી વસતિ આ રીતે છે. વ્યવહારનયનું મન્તવ્ય પણ નૈગમનય જેવું જ છે. સંગ્રહનયમુજખ તા હુ સસ્તારકમાં જ્યા બેસુ છું, શયન કરુ છુ, ત્યા રહું છું એમ કહેવાય ( વસતિને અથ નિવાસ છે અને આ નિવાસ સંસ્તારક ઉપર ઉપવિષ્ટ હેાવાથી જ સ’ભવી શકે તેથી સંગ્રહનયમુજબ સવે એકરૂપથી વિવક્ષિત થઈ જાય છે, કારણ કે સ ગ્રહનય સામાન્યને ગ્રહણ કર છે ) ઋજુસૂત્રનય કહે છે કે— · જેટલા આકાશ પ્રદેશામા મે અવગાહન કર્યું છે તેમા રહું છુ ( આ નિવાસકાર્ય વર્તમાનમાં જ થઇ રહ્યુ છે. અતીત, અનાગત વિનષ્ટ અને અનુત્પન્ન હેાવાથી અસત્ છે ) ત્રણે શબ્દનય કહે છે ક~~ હું આત્મસ્વરૂપમાં રહું છુ ’ કારણ કે અન્યદ્રવ્યની અન્યદ્રવ્યમા વૃત્તિ હાય જ નહિ
2
૩૪૧
ܕ
—h
ભતે। પ્રદેશષ્ટાતથી નયના સ્વરૂપનું પ્રતિપાદન કેવી રીતે થાય છે ?
ઉત્તર— પ્રદેશષ્ટાત આ પ્રમાણે છે વૈગમનયના મતે છ દ્રવ્યાના પ્રદેશ હાય