Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 368
________________ ૩૪૬ से किं तं नामसंखा ? नामसंखा - जस्सणं जीवस्त वा जाव से तं नामसंखा | से किं तं ठेवणसंखा १ ठवण संखा-जणं कटुकम्मे वा पोत्थकम्मे वा जाव से तं ठवणसखा । नामवाण को पइविसेसो ? नाम आवकहियं, ठवणा इतरिया वा होज्जा आवकहिया वा होज्जा । से किं तं दव्त्रसंखा 2 –સંલા—-વિજ્ઞાપાત્તા, તું TET-आगमओ य नो आगमओ य जाव । से किं तं जाणयसरीर - भविय - सरीवइरित्ता दव्यसंखा ? जाणयसरीरभवियसरीरवइरित्ता दव्यसंखा - तिविहा पण्णत्ता, तं जहाएगभविए, बद्धाउए, अभिमुहणामगोचे ૧ પ્રમાણનિરૂપણ પ્રશ્ન– ભતે ! નામસંખ્યા શું ઉત્તર- જે જીવ અથવા અજીવનું સંખ્યા' એવું નામ રાખવુ તે નામ સખ્યા છે. ? પ્રશ્ન- ભંતે ! સ્થાપનાસંખ્યા શું છે ? ઉત્તર- જે કાષ્ટક મા, પુસ્તક માં યાવત્ ‘ સંખ્યા ’ આ રૂપે જે આરેપ કરાય છે તે સ્થાપના સંખ્યા છે. પ્રશ્ન~~ નામ અને સ્થાપનામા શું વિશેષતા છે ? ઉત્તર-નામ યાવત્કથિત હાય છે જ્યારે સ્થાપના ઇરિક પણ હેાય છે અને યાવ~ કથિત પણ હેાય છે. પ્રશ્ન- ભંતે ! દ્રવ્યશંખ શુ છે ? ઉત્તર-દ્રવ્યશ`ખના એ પ્રકાર છે.જેમકે(૧) આગમદ્રબ્યુશ ́ખ અને (૨) નાઆગમદ્રવ્યશ’ખ. આગમદ્રવ્યશ'ખ અને નાઆગમદ્રવ્યશંખના ભેદરૂપજ્ઞાયકશરીર અને ભવ્યશરીરશ ́ખનું સ્વરૂપ દ્રવ્યાવશ્યકના પ્રકરણમાં કથિત ભેદે મુજબ જાણી લેવુ.. પ્રશ્ન- સાયકશરીર-ભવ્યશરીર વ્યતિકિત નાઆગમદ્રવ્યશ’ખનુ સ્વરૂપ કેવું છે ? ઉત્તર- તદ્બ્યતિરિકતદ્રવ્યશ ખના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે-(૧) એક ભવિક- જે જીવ ઉત્પન્ન થઇને હજુ સુધી શ`ખપર્યાયની આયુના બંધ કર્યાં નથી પરંતુ મરણ પછી અવશ્ય શંખ પર્યાય પ્રાપ્ત કરવાના છે તે (૨) ખદ્ધાયુક— જે જીવે શંખપર્યાયમાં ઉત્પન્ન થવા ચેાગ્ય ભાયુષ્યના મધ

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411