SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ से किं तं नामसंखा ? नामसंखा - जस्सणं जीवस्त वा जाव से तं नामसंखा | से किं तं ठेवणसंखा १ ठवण संखा-जणं कटुकम्मे वा पोत्थकम्मे वा जाव से तं ठवणसखा । नामवाण को पइविसेसो ? नाम आवकहियं, ठवणा इतरिया वा होज्जा आवकहिया वा होज्जा । से किं तं दव्त्रसंखा 2 –સંલા—-વિજ્ઞાપાત્તા, તું TET-आगमओ य नो आगमओ य जाव । से किं तं जाणयसरीर - भविय - सरीवइरित्ता दव्यसंखा ? जाणयसरीरभवियसरीरवइरित्ता दव्यसंखा - तिविहा पण्णत्ता, तं जहाएगभविए, बद्धाउए, अभिमुहणामगोचे ૧ પ્રમાણનિરૂપણ પ્રશ્ન– ભતે ! નામસંખ્યા શું ઉત્તર- જે જીવ અથવા અજીવનું સંખ્યા' એવું નામ રાખવુ તે નામ સખ્યા છે. ? પ્રશ્ન- ભંતે ! સ્થાપનાસંખ્યા શું છે ? ઉત્તર- જે કાષ્ટક મા, પુસ્તક માં યાવત્ ‘ સંખ્યા ’ આ રૂપે જે આરેપ કરાય છે તે સ્થાપના સંખ્યા છે. પ્રશ્ન~~ નામ અને સ્થાપનામા શું વિશેષતા છે ? ઉત્તર-નામ યાવત્કથિત હાય છે જ્યારે સ્થાપના ઇરિક પણ હેાય છે અને યાવ~ કથિત પણ હેાય છે. પ્રશ્ન- ભંતે ! દ્રવ્યશંખ શુ છે ? ઉત્તર-દ્રવ્યશ`ખના એ પ્રકાર છે.જેમકે(૧) આગમદ્રબ્યુશ ́ખ અને (૨) નાઆગમદ્રવ્યશ’ખ. આગમદ્રવ્યશ'ખ અને નાઆગમદ્રવ્યશંખના ભેદરૂપજ્ઞાયકશરીર અને ભવ્યશરીરશ ́ખનું સ્વરૂપ દ્રવ્યાવશ્યકના પ્રકરણમાં કથિત ભેદે મુજબ જાણી લેવુ.. પ્રશ્ન- સાયકશરીર-ભવ્યશરીર વ્યતિકિત નાઆગમદ્રવ્યશ’ખનુ સ્વરૂપ કેવું છે ? ઉત્તર- તદ્બ્યતિરિકતદ્રવ્યશ ખના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે-(૧) એક ભવિક- જે જીવ ઉત્પન્ન થઇને હજુ સુધી શ`ખપર્યાયની આયુના બંધ કર્યાં નથી પરંતુ મરણ પછી અવશ્ય શંખ પર્યાય પ્રાપ્ત કરવાના છે તે (૨) ખદ્ધાયુક— જે જીવે શંખપર્યાયમાં ઉત્પન્ન થવા ચેાગ્ય ભાયુષ્યના મધ
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy