________________
૩૩૨
से कि तं पडुप्पण्णकालग्गहणं ?
पडुप्पण्णकालग्गहणं-साहुं गोयरगगयं मित्रखं अलभमाणं पासित्ता तेणं साहिंज्जइ-जहा दुभिक्खं वइ, से तं पडुप्पण्णकालग्गहणं ।
से कि तं अणागयकालग्गहणं ?
अणागयकालग्गहणं–“ ‘धूमायंति दिसाओ सवियइणी अपडिवद्धा वाया । नेरइया खल, कुकुट्ठीमेवं निवेयंति ॥ १ ॥ अग्गेयं वा वायव्व वा अण्णयरं वा अप्पसत्थं उप्पायं पासित्ता तेणं साहिज्जर, जहा - कुवुट्ठी भविस्सई । सेतं अकालग्गणं । से तं विसेसदिहं । सेत दिसावं । से तं अणुमाणे ॥
२२३. से किं तं ओवम्मे ?
ઓવમે-જુવિષે વાત્તે, તું ખન્નાसाहम्मोवणीय वेहम्मोवणीए य ।
से किं तं साइम्मोवणीए ?
साहम्मोवणीए - तिविहे पण्णत्ते, તું ના–િિવસામોવાળુ, પાયલા– हम्मोवणीए, सव्वसाहम्भावणीए ।
૨૨૩.
પ્રશ્નશુ છે ?
પ્રમાણનિરૂપણુ
ભતે ! પ્રત્યુત્પન્નકાળગ્રહા
'
ઉત્તર-પ્રત્યુત્પન્નકાળગ્રહણ આ પ્રમાણે અે ભિક્ષાર્જનમાટે આવેલ કોઈ સાધુને લાભથી ૧ ચિત જોઇને અત્યારે અહીં દુભિક્ષ છે” એવું અનુમાન કરવું તે પ્રત્યુત્પન્નકાળ ગ્રહણ છે.
પ્રશ્ન- અનાગતકાળગ્રહણ શુ છે ?
ઉત્તર- અનાગતકાળગ્રહણ આ પ્રમાણે છે- દિશાએ સધૂમ હાય, પૃથ્વી ફાટી ગઈ હાય, છિદ્રો પડી ગયા હેાય, પવન દક્ષિણ દિશાને વહેતા હાય, આ વૃષ્ટિના અભા વના ચિહ્ના જોઈ તથા અગ્નિ કે વાયુ સ'ખ'ધી કે અન્ય અપ્રશસ્ત ઉત્પાતને જોઇને અહીં વૃષ્ટિ થશે નહીં અનુમાન કરવું તે અનાગતકાળ ગ્રહણ છે. આ પ્રમાણે વિશેષષ્ટસાધર્માં વત્ અનુમાનનું સ્વરૂપ જાણવુ’.
:
આવુ
પ્રશ્ન- ભતે । ઉપમાનપ્રમાણુનુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર- ઉપમાવડે વસ્તુસ્વરૂપને જાણવું તે ઉપમાનપ્રમાણુ તેના બે પ્રકાર કહેવામા આવ્યાં છે તે આ પ્રમાણે- (૧) સામ્યŕપત્નીત અને (૨) વૈધમ્યાપનીત
પ્રશ્ન– ભદત । સાધસ્યે પનીત શુ છે ?
ઉત્તર~ સમાનતાના આધારે ઉપમા
આપવામા આવે તેને સાŕપનીત કહેવામાં આવે છે તેના ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે—— (૧) કિંચિત્સાધર્મ્યુŕપનીત (૨) પ્રાય સાધર્મ્યુૌંપનીત અને (૩) સર્વસાધ– મ્યાપનીત.