________________
लुक्खफासणामे । से तं फासणामे ।
નામ નિરૂપણ સ્પર્શનામ અને (૮) રૂક્ષસ્પર્શનામ. આ સ્પર્શ નામનું સ્વરૂપ છે.
से किं तं संठाणनामे ?
પ્રશ્ન- સસ્થાનનામનું સ્વરૂપ કેવું છે? संठाणनामे-पंचविहे पण्णत्ते, तं ઉત્તર- સંસ્થાનનામના પાંચ પ્રકારે जहा-परिमंडलसंठाणनामे वट्टसंठाणनामे કહ્યા છે. તે આ પ્રમાણે- (૧) પરિમંડલસतंससंठाणनामे चउरंससंठाणनाम आय- સ્થાનનામ (૨) વૃત્તસ્થાનનામ (૩) વ્યયयसंठाणनामे । से तं संठाण नामे । से સસ્થાનનામ (૪) ચતુરસસંસ્થાનનામ (૫) तं गुणनामे।
આયત સ્થાનનામ આ સંસ્થાનનામનું સ્વરૂપ છે. આ પ્રમાણે ગુણનામનું સ્વરૂપ
જાણવું ૨૪૭. જે જિં તં પકવાને? ૧૪૭. પ્રશ્ન- પર્યાયનામનું સ્વરૂપ કેવું છે?
पज्जवणामे अणेगविहे पण्णत्ते, तं जहा-एगगुणकालए दुगुणकालए तिगुणकालए जाव दसगुणकालए संखिज्जगुणकालए असंखिज्जगुणकालए अणंतगुणकालए । एवं नीललोहियहालिहसुकिल्ला वि भाणियव्वा । एगगुणसुरभिगंधे दुगुणमुरमिगंधे तिगुणसुरभिगंधे जाव अणंतगुणसुरमिगंधे । एवं दुरभिगंधोऽवि भाणियव्यो । एगगुणतित्ते जाव अणंतगुणतित्ते । एवं कडुयकसाय अविलमहुरावि भाणियव्वा । एगगुणकक्खडे जाव अणंतगुणकक्खडे, एवं मउयगरुयलहुयसीतउसिणणिद्धलुक्खावि भाणियव्वा । से तं पज्जवणामे ।
ઉત્તર- દ્રવ્ય અને ગુણની ભિન્ન ભિન્ન અવસ્થાઓ પર્યાય કહેવાય પર્યાયનું નામ તે પર્યાયનામ. તેના અનેક પ્રકાર હોય છે. જેમકે– એક ગુણ (અશ) કાળક, દ્વિગુણકાળક, ત્રિગુણકાળક ધાવતું દસગુણકાળક, સંખ્યોગુણકાળક, અસંખ્યાતગુણકાળક, અનતગુણકાળક. નીલ, રક્ત, પીત, અને શુકલવર્ણની પર્યાના નામો પણ એમજ સમજવા જોઈએ એક ગુણ સુરભિગંધ, દ્વિગુણસુરભિગ ધ, ત્રિગુણસુરભિગંધ યથાવત્ અનંતગુણસુરભિગંધ, તે પ્રમાણે દુરભિગ ધનામવિષે પણ કહેવું. એકગુણતી યાવત્ અનંતગુણતીખો. તે પ્રમાણે કહે, કસાયેલ, ખાટો, અને મધુરરસ વિષે કહેવું એક ગુણ કર્કશ યાવત્ અનંતગુણકર્કશ. તે પ્રમાણે મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સિગ્ધ અને રૂક્ષસ્પર્શમાટે પણ કહેવુ. આવું પર્યાયનામનું સ્વરૂપ છે. તાત્પર્ય–વર્ણ, ગંધઆદિ ગુણોમાં એક અશથી લઈ અનન્તઅંશે હોય, તે અશે તે ગુણના પર્યાય કહેવાય. તેઓનું નામ પર્યાયનામ કહેવાય છે.