________________
નદીસૂત્ર
૭૧ दव्यओ णं सुयनाणी उवउत्तेसबद
દ્રવ્યથી શ્રુતજ્ઞાની ઉપયોગ લગાડીને व्वाई जाणइ, पासइ ।
સર્વદ્રવ્યોને જાણે અને જુએ છે. ' सित्तओ णं सुयनाणी उवउत्ते सव्वं ક્ષેત્રથી શ્રુતજ્ઞાની ઉપયોગ લગાડીને खेनं जाणइ, पासइ ।
સર્વ ક્ષેત્રને જાણે જુએ છે. कालओ णं सुयनाणी उवउत्ते-सव्वं કાળથી શ્રુતજ્ઞાની ઉપયોગ યુકત થઈને कालं जाणई, पासई ।
સર્વકાળને જાણે જુએ છે. भावओ णं सुयनाणी उवउत्ते-सव्वे ભાવથી શ્રુતજ્ઞાની ઉપયોગ યુક્ત થઈને भावे जाणई पासइ ॥
સર્વ ભાવને જાણે અને જુએ છે. १६०. अक्खरसन्नी सम्मं, साइयं खलु ।
શ્રુતજ્ઞાન અને નંદીસૂત્રને ઉપસંહારसपज्जवसिय च । મિર્થ સંવ, સત્તવિ પણ ૧૬૦. અક્ષર, સન્ની, સમ્યફ, સાદિ, સપર્યવસિત, સપાહિણી છે.
ગમિક અને અપ્રવિષ્ટ આ સાત પ્રતિપક્ષ સહિત ગણવાથી શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ થાય છે
(આ ભેદોનું નિરૂપણ પહેલાં આવી ગયુ છે) ૬૨. ગામ અઘvi, i ગુદ્ધિ અહિં ૧૬૧. આગમ શાસ્ત્રનું અધ્યયન બુદ્ધિના જે अट्टहिं दिटुं ।
આઠ ગુણોથી થાય છે, તેને શાસ્ત્રવિશારદ
અને વ્રત પાલનમાં ઘીર આચાય શ્રુતજ્ઞાનનો विति सुयनाणलं , तं पुव्वविसारया
લાભ કહે છે. ધીરા છે ૨૬. કુલ પતિપુજી મુખરૂ, નિરૂ ૨ ૧૬ર તે બુદ્ધિના આઠ ગુણો આ પ્રમાણે— ईहए यावि ।
[૧] ગુરૂના મુખારવિંદથી નીકળતા વચનોને
શિષ્ય વિનયયુકત થઈને સાંભળવાની ઈચ્છા ततो अपोहए वा, धारेइ करेइ वा કરે [૨] શકા થવા પર વિનમ્ર ભાવથી ગુરૂને સામે છે
પુછે ]8] ગુરૂ શકાનુ સમાધાન કરતા હોય ત્યારે સમ્યક પ્રકારે સાભળે (૪) સાભળીને અર્થરૂપે ગ્રહણ કરે (૫) અનન્તર પૂર્વાપર અવિરોધથી પર્યાલચન કરે [૬] તત્પશ્ચાત્ “આ આમ જ છે” તેમ આચાર્યને કહે [૭] ત્યાર બાદ નિશ્ચિત અર્થને હૃદયમાં સમ્યક રીતે ધારણ કરે અને [૮] તત્પશ્ચાત્ તદનુસાર આચરણ કરે