________________
७०
चाउरंतं संसारकंतारं वीईवयंति । इच्चेइयं दुवालसंगं गणिपिडगं अगागए काले अनंता जीवा आगाए आराहित्ता चाउरंतं संसार - कंतारं बीईवइस्संति ।
દ્વાદશાંગ
પિટકની
१५८
१५८. इच्चेइयं दुवालसँगं गणिपिडगं न कयाइ नासी, न कयाइ न भवइ, न कयाइ न મવિસર્,મુવિ ત્ર, મવડ્ ચ્, મવિન્નરૂ ચ, યુવે, નિચા, સાસ, ગવર, અલ્વર, અજંટ્ટ, નિસ્પ્લે ।
से जहानामए पंचत्थिकाए, न कयाइ नासी, न कयाइ नत्थि, न कयाइ ન વિસ્તર, સુવિચ, મર્ચ, મવિસર્ ચ, ધ્રુવે, નિય, સાસ, અવર, મન, બટ્ટ", નિજ્જે ।
एवामेव दुबालसंगं गणिपडिगं न कयाइ नासी, न कयाइ नत्थि, न कयाइ न भविस्सर, भुवि च, भवइ य મવસર્ચ, ધ્રુવે, નિચ, સાસણ, ચવવા, મા, ટ્ટિ, નિષ્યે ।
૫૬. તે સમાસનો ૨૩બિંદે પત્તે, તૈના— તત્વો, વિત્તો, આાગો, માવો,
તત્ત્વ—
૧૫૯
નંદીસૂજી
સસાર–કાંતારને પાર કરી રહ્યા છે.
આગામી કાળમા અનત જીવા આ ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને સ સાર–કાતારને પાર કરશે.
શાશ્ર્વતતા.
આ દ્વાદશાગ ગણિષિટક કયારેય ન હતું, એમ નથી અર્થાત્ સદૈવકાલ હતું; વર્તમાન કાળમાં નથી, એમ નહી અર્થાત વર્તમાનમા છે. ભવિષ્યમાં નહી હેાય, એમ નહી, અથા ત્ સદૈવ કાળ રહેશે. તે દ્વાદશાંગ ગણિપિટક ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, ભવિષ્યમા પણ રહેશે મેરુવત ધ્રુવ, જીવાદ્વિવત્ નિયત, ગગાદિના પ્રવાહવત્ શાશ્વત, અક્ષય માનુષોત્તર પર્બતની બહારના સમુદ્રવત્ અવ્યય, જ ખૂદ્દીપના પરિમાણાવત્ અવસ્થિત અને આકાશવત્ નિત્ય છે
જેમ પચાસ્તિકાય કયારેય ન હતા એમ નહી કયારેય નથી એમ નહી, કયારેય નહી હાય, એમ નથી અર્થાત્ ભૂતકાળમા સદા હતા, વમાનમાં છે અને ભવિષ્યમા રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્ર્વત, અક્ષય; અવ્યય અવસ્થિત અને નિત્ય છે
તેવી જ રીતે આ દ્વાદશાંગ ગણિપિટક કયારેય ન હતુ, વમાનમા નથી, ભવિષ્યમા નહિ હેાય તેમ નથી. ભૂતમા હેતુ વર્તમાનમાં છે. અને ભવિષ્યમા પણ રહેશે તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવસ્થિત અને નિત્ય છે
શ્રુતજ્ઞાન સક્ષેપમાં ચાર પ્રકારે વર્ણવ્યુ છે જેમ કે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી, તેમા–