________________
અનુયોગ દ્વારા
૧૪૧ ૧. અા નાળચરીમવિચરીરવરિત્તે ૫૧. અથવા જ્ઞાયકશરીર-ભત્રશરીર વ્યતિરિત
વ્યાધે તિવિદ્દે પumતે, તે નદી-શિ- દ્રવ્યસ્કલ્પના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે . णखंधे, अकसिणखंधे अणगढवियखचे । (૧) કૃત્નસ્કધ (પૂર્ણ સ્કલ્પ) (૨) અકૃ–
સ્નસ્કન્ધ (અપરિપૂર્ણ સ્કન્ધ) અને (૩) અનેકદ્રવ્યસ્કન્ધ.
कसिणखधे से चेव हयलये, गयखंधे। से तं कसिगखंधे।
५३. से किं तं अकसिणखये ?
अकसिणखंधे सो चेव दुपएसियाइखंधे जाव अणंतपएसए खंधे। से तं अकसिणखंधे।
પર. પ્રશ્ન- કૃત્નસ્કન્ધનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- કૃત્સસ્કન્ધ– જીવ અને જીવાધિષ્ઠિત શરીરવયવોને સમુદાય તે હયસ્ક, ગજકલ્પ આદિ જે પૂર્વે કહ્યાં તે જ કૃત્ન–
સ્ક છે આ કૃત્નસ્કંધનું સ્વરૂપ છે. પ૩ પ્રશ્ન- અકૃત્સસ્કંધનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-અકૃત્નસ્ક ધ–આપેક્ષિક અપરિપૂર્ણ અચિત્તધતે પૂર્વે કહેલ દ્વિપ્રદેશિસ્ક ધ યાવત્ અન તપ્રદેશિકચ્છન્ય છે આ અકૃત્ન
ધનુ વર્ણન છે. ૫૪ પ્રશ્ન- અનેકદ્રવ્યક ધનુ સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકદેશે અપચિતભાગો– જીવપ્રદેશોથી રહિત કેશ–નખાદિ અને એકદેશે ઉપચિતભાગો એટલે જીવપ્રદેશથી વ્યાપ્ત પૃષ્ઠ, ઉદરાદિ, કે જે એક વિશિષ્ટ આકારે થઈને તેને જે દેહરૂપ સમુદાય બને તે અનેકદ્રવ્યસ્ક ધ છે આ અનેકદ્રવ્યસ્ક ધનુ સ્વરૂપ છે
५४. से किं तं अणेगढवियखंधे ? .. अणेगनवियखधे-तस्स चेव देसे
अबचिए तिस्स चेव देसे उवचिए, से तं अणेगदवियांधे ,से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वखंधे, से तं नो आगमओ दन्वखचे, से तं दव्वखंधे ।
પપ. પ્રશ્ન- ભાવસ્ક ધનુ સ્વરૂપ કેવું છે ?
५५. से किं तं भावखंधे ?
भावखंधे दुविहे पण्णते, तं जहा आगममो य नोआगमओ य ।
ઉત્તર- ભાવસ્ક ધના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (૧) આગમભાવસ્કંધ (૨) નોઆગમભાવસ્ક ધ
છે. તે િ સામો મળે ?
आगमओ भावखधे जाणए उवदत्ते। से तं आगसओ भावखधे ।
૫૬ પ્રશ્ન- આગમભાવસ્ક ધનુ સ્વરૂપ કેવું છે?
ઉત્તર આગમભાવસ્કંધ તે ઉપયુક્ત સ્ક ધ શબ્દના અર્થને જ્ઞાતા છે. આ પ્રકારનું આગમભાવસ્ક ધનું સ્વરૂપ છે.