________________
ઉપક્રમ
૧૪૬
વ્યતિકિત દ્રવ્યપક્રમનું સ્વરૂપ વર્ણવ્યું. આ રીતે આગમદ્રવ્યપક્રમનું નિરૂપણ કર્યું
અને દ્રવ્યપક્રમનું વર્ણન પણ પૂર્ણ થયું. ૬૮. તે જિd aોવાને? ૬૮. પ્રશ્ન- ક્ષેત્રોપકમનું સ્વરૂપ કેવું છે ?
खेत्तोवक्कमे जण्णं हलकुलियाईहिं ઉત્તર- હળ અને કુલિક (ખેતરમાંથી તૃણાखेत्ताई उवनकमिज्जति । से तं खेतो
દિને દૂર કરવા હળ જેવા સાધન) વડે
ખેતરને બી વાવવા ચગ્ય બનાવવા અથવા વધે
બીજોત્પાદનને અગ્ય બનાવવારૂપ જે
ઉપક્રમ–પ્રયત્ન તે ક્ષેત્રોપકમ છે. ६९. से कि तं कालोवक्कमे ?
૬૯. પ્રશ્ન- કાલપક્રમનું સ્વરૂપ કેવું છે? कालोवक्कमे जणं नालियाईहिं कालस्सो- ઉત્તર- નાલિકા (તામ્રની ઘટિકા), કીલ वनकमण्णं कीरइ । से तं कालो
આદિ સાધવડે કાળનુ યથાવત્ પરિજ્ઞાન वक्कमे ।
થાય તે પરિકર્મકાલેપકમ છે અને નક્ષત્રોની ચાલવડે કાળને નાશ તે વસ્તુવિનાશરૂપ
ક્ષેત્રપક્રમ છે. ૭૦, જે ફિ તં માવો ?
૭૦. પ્રશ્ન- ભાવપક્રમનું સ્વરૂપ કેવું છે? भावोवक्कमे दुविहे पण्णते, तं जहा ઉત્તર- ભપકમના બે પ્રકાર કહ્યા છે. તે आगमओ य नोआगमओ य । आगमओ આ પ્રમાણે– (૧) આગમભાવપક્રમ (૨) भावोवक्कमो जाणए उववत्ते । नोआग- આગમભાક્રમ જ્ઞાયક-ઉપક્રમ શબ્દના मओ भावोवक्कमे दुविहे पण्णते, तं जहा
અર્થનો અથવા ભગવદ્ભક્ત શાસનની પ્રાપ્તિના पसत्थे, य अपसत्थे य । तत्थ अपसत्थे
ઉપાયને જ્ઞાતા-કેઈપુરૂષ ઉપક્રમમાં ઉપ
ગયુક્ત હોય તે આગમભાવપક્રમ છે. डोडिणिगणिया अमच्चाईणं । पसत्थे
આગમભાવપકમના બે પ્રકાર પ્રરૂપ્યા છે. गुरुमाइणं । से तं नोआगमओ भावो
તે આ પ્રમાણે– પ્રશસ્ત અને અપ્રશસ્ત. * वक्कमे । से तं भावोवक्कमे । से तं વલા
કે તેમાં અપ્રશસ્ત તે ડેડિણિ-બ્રાહ્મણ, ગણિકા અને અમાત્યાદિને બીજાના અભિપ્રાય ને જાણુવારૂપ ઉપક્રમ છે.
ડેડિણિ બ્રાહ્મણી આદિના અપ્રશસ્તભાવપક્રમને સમજાવવામાટે અત્રે તેઓની કથા આપવામા આવી છે. તે ત્રણે બધાના અભિપ્રાયને પરિક્ષાંત કરવાને સમર્થ હતાં. તેઓને ભાવપક્રમ સંસારરૂપ
ને જનક હેવાથી અપ્રશસ્ત હતે
.
તેઓ