________________
અનુગવાર
૧૨૩ -
શ્રુતજ્ઞાનમાં ઉદેશાદિ
१. नाणं पचं विहं पण्णत्तं,
૧. જ્ઞાન પાંચ પ્રકારનું પ્રરૂપેલ છે. તે આ પ્રમાણે હું બહા-ગામિનિયોદયના સુચના,
છે– આભિનિબંધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, ओहिनाणं, मणपज्जवनाणं, केवलनाणं ।।
અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન
૨, તથ વરિ નાના પૂરું જ્ઞાસું णो उदिसंति, णो समुद्दिसंति,
ઘણુવિજ્ઞાતિ सुयनाणस्स उदेसो, समुदेसो, अणुण्णा, ' થyો ય પં -
=
૨. તે. પાંચ પ્રકારના જ્ઞાનોમાંથી મતિજ્ઞાન,
અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ચાર જ્ઞાન વ્યવહાર યોગ્ય ન હોવાથી સ્થાપ્ય છે. અવ્યાખ્યય હોવાથી સ્થાપનીય છે એટલે આ જ્ઞાને શબ્દાત્મક ન હોવાને કારણે પોતાના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરી શકતા નથી, માટે એમને અહીં અધિકાર નથી. આ ચારે જ્ઞાન ગુરુદવારા શિષ્યને તમારે અભ્યાસ કરવા જોઈએ. આ રીતે ઉપદિષ્ટ થતા નથી “સ્થિર અને પરિચિત કરે આ પ્રકારે સમુપદિષ્ટ થતાં નથી અને “હૃદયમાં ધારણ કરે આ રીતે એમની અનુજ્ઞા અપાતી નથી. કિન્તુ કૃતજ્ઞાનને ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુગ હોય છે કેમકે તે ગુરુ પાસેથી ગ્રહણ કરવામા આવે છે અને શિષ્યને અપાય છે.
રૂ. નવું સુચનાળ ઉો , સમુદ્ર,
અgઇUIT, મનુષ્યો જ વિત્ત; Éિ अंगपविट्ठस्स उद्देसो, समुदेसो, अणुण्णा, अणुओगो य पवत्तइ ? किं अंगवाहिरस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ ? अंगपचिट्ठस्स वि उद्देसो जाव पवत्तइ, अणंगपविट्टस्स वि उद्देसो जाव पवत्तइ । इम पुण पट्टवणं पडुच्च अणंगपविट्ठस्स अणुओगो।
૩. પ્રશ્ન- જે શ્રુતજ્ઞાનમાં ઉદ્દેશ, સમુદેશ,
અનુજ્ઞા અને અનુયેગની પ્રવૃત્તિ થાય છે તે શું અંગપ્રવિષ્ટ કૃતમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુગની પ્રવૃત્તિ થાય છે કે અનંગપ્રવિષ્ટકૃતમાં ઉદ્દેશ યાવત્ અનુયાગની પ્રવૃત્તિ થાય છે?
ઉત્તર-આચારાંગાદિ અંગપ્રવિષ્ટદ્યુતમા ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુગ પ્રવર્ષે ન