SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અનુગવાર ૧૨૩ - શ્રુતજ્ઞાનમાં ઉદેશાદિ १. नाणं पचं विहं पण्णत्तं, ૧. જ્ઞાન પાંચ પ્રકારનું પ્રરૂપેલ છે. તે આ પ્રમાણે હું બહા-ગામિનિયોદયના સુચના, છે– આભિનિબંધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, ओहिनाणं, मणपज्जवनाणं, केवलनाणं ।। અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન ૨, તથ વરિ નાના પૂરું જ્ઞાસું णो उदिसंति, णो समुद्दिसंति, ઘણુવિજ્ઞાતિ सुयनाणस्स उदेसो, समुदेसो, अणुण्णा, ' થyો ય પં - = ૨. તે. પાંચ પ્રકારના જ્ઞાનોમાંથી મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ચાર જ્ઞાન વ્યવહાર યોગ્ય ન હોવાથી સ્થાપ્ય છે. અવ્યાખ્યય હોવાથી સ્થાપનીય છે એટલે આ જ્ઞાને શબ્દાત્મક ન હોવાને કારણે પોતાના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરી શકતા નથી, માટે એમને અહીં અધિકાર નથી. આ ચારે જ્ઞાન ગુરુદવારા શિષ્યને તમારે અભ્યાસ કરવા જોઈએ. આ રીતે ઉપદિષ્ટ થતા નથી “સ્થિર અને પરિચિત કરે આ પ્રકારે સમુપદિષ્ટ થતાં નથી અને “હૃદયમાં ધારણ કરે આ રીતે એમની અનુજ્ઞા અપાતી નથી. કિન્તુ કૃતજ્ઞાનને ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુગ હોય છે કેમકે તે ગુરુ પાસેથી ગ્રહણ કરવામા આવે છે અને શિષ્યને અપાય છે. રૂ. નવું સુચનાળ ઉો , સમુદ્ર, અgઇUIT, મનુષ્યો જ વિત્ત; Éિ अंगपविट्ठस्स उद्देसो, समुदेसो, अणुण्णा, अणुओगो य पवत्तइ ? किं अंगवाहिरस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ ? अंगपचिट्ठस्स वि उद्देसो जाव पवत्तइ, अणंगपविट्टस्स वि उद्देसो जाव पवत्तइ । इम पुण पट्टवणं पडुच्च अणंगपविट्ठस्स अणुओगो। ૩. પ્રશ્ન- જે શ્રુતજ્ઞાનમાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયેગની પ્રવૃત્તિ થાય છે તે શું અંગપ્રવિષ્ટ કૃતમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુગની પ્રવૃત્તિ થાય છે કે અનંગપ્રવિષ્ટકૃતમાં ઉદ્દેશ યાવત્ અનુયાગની પ્રવૃત્તિ થાય છે? ઉત્તર-આચારાંગાદિ અંગપ્રવિષ્ટદ્યુતમા ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુગ પ્રવર્ષે ન
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy