________________
નંદીસૂત્ર
૨૦૨. ઉદ્દે વસમરૂ, અંતોમુદ્રુત્તિયા ફેંદા, अंतोमुहुत्तिए अवाए, धारणा संखेज्जं વા પાર્જ, તવેન્દ્ર વા વારું ૫,
૨૦. વં ગઠ્ઠાવીસવિત ગાંળોહિયनाणस्स वजणुग्गहस्स परूवणं करिस्लामि पडिवोहगदितेण, मलगदितेण य ।
१११. से कि तं पडिवोहगदितेणं ? पडिवोहरादिणं-से जहानामए के पुरिसे कंचि पुरिसं सुतं पडिवोडिज्जा, अगा अमुग ति । तत्थ चोयगे पण्णवगं
૧૦૯
૧૧૦
૧૧૧
૩૫
(૧) ધારણાજઘન્ય અંતર્મુહૂત, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ વ્યતીત થવા છતાં પણ ચેાગ્ય નિમિત્ત મળવાપર જે સ્મૃતિ જાગી ઉઠે તે ધારણા
(૨) સાધારણા- જાણેલ અર્થને અવિશ્રુતિપૂર્વક અંતર્મુહૂર્તસુધી ધારણ કરી રાખવું
(૩) સ્થાપના− નિશ્ચય કરેલ અનું હૃદયમાં સ્થાપન કરવું. એને વાસના પણ કહે છે.
(૪) પ્રતિષ્ઠા—અવાય દ્વારા નિર્ણીત અર્થાને ભેદ–પ્રભેદ સહિત હૃદયમાં સ્થાપન
કરવુ .
[૫] કે૪– જેમ કાષ્ઠમાં રાખેલ ધાન્ય નષ્ટ ન થાય પણ સુરક્ષિત રહે છે તેવી રીતે હૃદયમાં સૂત્ર અને અને ધારણ કરી રાખવું.
અવગ્રહ [ અર્થાવગ્રહ ] જ્ઞાનના કાળ– પ્રમાણ એક સમય છે, ઇહાના અંતર્મુહૂત પ્રમાણુ સમય છે, અવાયના પણ અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે, ધારણાને કાળ સખ્યાતકાળ અથવા યુગલિયાએની અપેક્ષાથી અઞ ખ્યાત કાળ પણ છે.
આ રીતે–ચાર પ્રકારના વ્ય જનાવગ્રહ, છ પ્રકારે અર્થાવગ્રહ, છ પ્રકારની ઈહા, છ પ્રકારના અવાય, ૭ પ્રકારની ધાગ્ણા, આ અઠ્ઠાવીસ પ્રકારના આભિનિખોધિક મતિજ્ઞાનમાં જે વ્યંજનાવગ્રહ છે તેનુ પ્રતિબાધક અને મલ્લક [શરવલા] ના દૃષ્ટાતથી પ્રરૂપણા કરીશ
પ્રશ્ન- પ્રતિધકના દૃષ્ટાંતથી વ્યજનાવડુનું નિરૂપણ કેવી રીતે હોય છે?
ઉત્તર- પ્રતિમાધકના ધ્રાંતથી આ પ્રમાણે છે, જેમકે- કોઇ પુરૂષ કઈ સૂતલા