________________
૫૦
से एवं आया, एवं नाया, एव વિચા, एव चरणकरणपरूवणा થાવિજ્ઞફ । તે શું આયારે ।!
१३७. से किं तं सूयगडे ? सूयगडे णं लोए सूइज्जइ, अलोए सूइज्जइ, लोयालोए सूइज्जइ. जीवा सइज्जंति, अजीवा सूइज्जति, जीवाजीवा सइज्जति, ससमए સત્ન, પર્સમÇ સખ્ખર, સમયપ— रसमए सूज्जइ ।
सूगडे णं असीयस किरियावाह्रसयस्स,चउरासीइए अकिरियाबाईणं, सत्तट्टीए अण्णाणियवाईणं, वत्तीसाए वेणवईणं, ति तेसठाणं पासंडियसयाणं वह किच्चा ससमए ठाविज्जइ ।
–
सूयगडे णं परित्ता वायणा, संखिज्जा अणुओगदारा, संखिज्जा वेढा, संखेज्जा सिलोगा, संखिज्जाओ निज्जुतीओ, सखिज्जाओ संगहणीओ, सखिज्जाओ पडिवत्तीओ ।
से णं अंगट्टयाए विए अंगे, दो सुयवसंधा, तेवीसं अज्मभ्यणा, तित्तिस उद्देसणकाला, तित्तिसं समुदे - सणकाला, छत्तीसं सहरसाई पग्गेणं, संखिज्जा अक्सरा, अनंता મા, ગાંતા પત્ની, પરિત્તા તતા, अनंता थावरा, सासयकडनिवद्धनि
C
૧૩૭.
નંદીસૂત્ર
તેના
આચારાંગતે ગ્રહણ કરનારા, અનુસાર ક્રિયા કરનારા, આચારની સાક્ષાત્ મૂર્તિ ખની જાય છે, તે ભાવોના જ્ઞાતા, વિજ્ઞાતા ખની જાય છે. આ રીતે આચારન સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ પ્રમાણે આચારાનુ સ્વરૂપ વર્ણવ્યુ છે.
પ્રશ્ન- સૂત્રકૃતાસૂત્રમા કયા વિષયનું વર્ણન કર્યું છે ?
ઉત્તર · સૂત્રકૃતાર્દ્ર સૂત્રમાં ષવ્યાત્મક લાક સૂચિત કરાય છે. અલાક સૂચિત કરાય છે. લેાકાલેાક સૂચિત કરાય છે. આ રીતે જીવ અજીવ, જીવાજીવની સૂચના કરાય છે. તેમજ સ્વસમય પરસમય અને સ્વ-પર સમયની સૂચના કરાય છે. સૂત્રકૃતામા ૧૮૦ ક્રિયાવાદીઓના, ૮૪ અક્રિયાવાદીઓના, ૬૭ અજ્ઞાનવાદીઓના, અને ૩૨ વિનયવાદીએના, એ પ્રમાણે ૩૬૩ પાણ્ડિના મતના નિરાકરણ કરીને સ્વસિદ્ધાંતની સ્થાપના કરવામાં આવી છે.
સૂત્રકૃતામાં પરિમિત વાચનાએ, સખ્યાત અનુયાગદ્વાર, સંખ્યાત વેઢા-છંદ, સખ્યાત શ્ર્લેાકા, સંખ્યાત નિર્યુક્તિઓ, સ ખ્યાત સ ગ્રહણીએ અને પ્રતિપત્તિઓ છે.
સખ્યાત
આસૂત્રકૃતા અંગેની દૃષ્ટિએ બીજું છે, તેમાં એ શ્રુતન્ય અને ૨૩ અધ્યયના છે. ૩૩ ઉદ્દેશન કાલ અને ૩૩ સમુદ્દેશનકાલ છે. સૂત્રકૃતાઙ્ગનુ પદ્મપરિમાણુ ૩૬ હજાર છે. તેમાં સખ્યાત અક્ષર, અન'તગમ, અનંત પર્યાય, પરિમિતત્રસ, અનત સ્થાવર છે. એમાં શાશ્વત, નિષદ્ધ, અને નિકાચિત એવા તીર્થંકર ભગવાન્ દ્વારા ઉપદિષ્ટ ભાવાનુ કથન,