________________
નંદીસૂત્ર
નો ચેવ નું तओ ईह
'
ઢોર, તારે દુ’તિ, શેફ 1 जाणइ 'के वेस सद्दाइ ?' पविसर, तओ जाणइ अमुगे एस सद्दाइ, तओ अवायं पविस, तओ से उवगयं हवर, तओ धारणं पविसर, तओ गं धारे संखिज्जं वा कालं, असंखिज्जं વા છું !
११३. से जहानामए केइ पुरिसे अव्वतं सर्वं જીવિના, તેન્‘સદ્દો’ત્તિ લાવણ્, नो चेव णं जाणइ 'के वेस सदाड़' ? तओ ईहं पविसर, तओ जाणइ अमुगे एस सके, तओ अवायं पविसर, तभी से उari cas, ar धारणं पविस, त णं धारे संखेज्जं वा कालं, असंखज्जं वा कालं ।
११४. से जहानामए के पुरिसे अव्वत रूवं પાલિષ્ના, તે† ન ત્તિ ઉન્નિવ્, નો चेवणं जाणड़ 'के वेस रूव त्ति' ? तओ ई पविes, तओ जाणइ अमुगे एस रूवे, तओ अवायं परिसर, तओ से उari Bas, तओ धारणं पविसइ, तओ णं धारे संखिज्जं वा कालं, असंखेज्जं वा कालं ।
',
११३
११४
૩૭
લાગશે.
:
આવી રીતે વારંવાર શબ્દપુદ્ગલા પૂવિષ્ટ થવા પર તે વ્યંજન અનંત પુદ્ગલાથી પૂરિત થઈ જાયછે. અર્થાત્ જ્યારે શબ્દપુદ્ગલા દ્રવ્ય-શ્રોત્રમાં પરિણત થઇ જાય છે ત્યારે તે પુરુષ ‘હું કાર ’ કરે છે. પરન્તુ તે નિશ્ચયથી જાણુતા નથી કે આ શબ્દ શું છે ? ત્યાર ખાદ તે ઇંડામાં પ્રવેશ કરે છે, ત્યારે તે જાણે છે આ અમુક શબ્દ છે. તત્પશ્ચાત્ અવાયમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઉપગતઆત્મજ્ઞાનમાં પરિણત થઇ જાય છે અને નિર્ણય કરે છે કે આ શબ્દ અમુક છે. તત્પુશ્ચાત્ ધારણામાં પ્રવેશ કરેછે અને સંખ્યાત અસખ્યાત કાળ પર્યંત તે શબ્દને ધારણ કરી રાખે છે.
અવગ્રહાદિના છ ઉદાહરણેા છે, જેમકે કોઇ વ્યક્તિ અવ્યકત શબ્દ સાંભળીને ‘ આ શબ્દ છે' એમ ગ્રહણુ કરે પરન્તુ તે નિશ્ચયથી જાણતા નથી કે, ‘આ શબ્દ કચા છે’ ત્યાર બાદ ઈહામાં પ્રવેશ કરે છે, પશ્ચાત્ તે જાણે છે કે ‘ આ અમુક શબ્દ છે', તત્પશ્ર્ચાત્ અવાયમાં પ્રવિષ્ટ થાયછે, તદનંતર તેને ઉપગત થઇ જાયછે. તત્પશ્ચાત્ ધારણામાં પ્રવિષ્ટ થાય છે. ત્યારે તેને સખ્યાત યા અસખ્યાત કાળ સુધી ધારણ કરે છે.
જેમકે- કોઇ વ્યક્તિએ અસ્પષ્ટ રૂપ જોયું, તેને ‘આ કોઇ રૂપ છે’ એ રીતે ગ્રહણુ કર્યું. પરન્તુ તે જાણતા નથી કે આ કનું રૂપ છે ? તત્પશ્ચાત્ ઇહા-તમાં પ્રવિષ્ટ થાય છે, પછી
'
આ અમુક રૂપ છે ’આ રીતે જાણે છે. પશ્ચાત્ અવાયમાં પ્રવિષ્ટ થાય છે, ત્યારે તે ઉપગત થઇ જાય છે, પશ્ચાત્ તે ધારણામા પ્રવિષ્ટ થાય છે અને સખ્યાત ચા અસંખ્યાત કાલ પર્યંત ધારણા કરી રાખેછે.