________________
નદીસૂત્ર
१०६. से किं तं ईहा १ ईहा छविवहा पण्णत्ता, તંના- સોફેનિયા,પવિત્ત્પતિયા, યાળિતિયરેહા, બિન્મિતિયફેદ્દા, જાસિ दिईहा, नोइंदियईहा । तीसे णं इमे एगट्टिया नाणाघोसा, नाणावंजणा पंच नामधिज्जा भवति, तंजहा - आभोगणया, માળવા, વેસળવા વિતા, વીમત્તા, સે Ř દેહા
૧૦૬.
૩૩
સમયે સાથે જોડેછે અર્થાત્ અવ્યકતથી વ્યકતાભિમુખ થઈ જનાર અવગ્રહ ઉપધારણતા કહેવાય છે.
(૩) શ્રવણતા— જે અવગ્રહ શ્રોત્રેન્દ્રિય દ્વારા થાય તે શ્રવણતા કહેવાય છે. એક સમયમાં થનાર સામાન્ય અર્થાવગ્રહ એપિ રૂપ પરિણામ શ્રવણતા કહેવાય છે. તેને સીધેા સબધ શ્રોત્રેન્દ્રિય સાથે હાય છે.
(૪) અવલંબનતા– અર્થનું ગ્રહણ કરવું તે, કારણ કે જે અવગ્રહ સામાન્યજ્ઞાનથી વિશેષાભિમુખ તથા ઉત્તરવતી ઈહા, અવાય અને ધારણાસુધી પહોંચાડનાર છે તે અવલમનતા કહેવાય છે.
(૫) મેઘા– આ સામાન્ય અને વિશેષ બન્નેને ગ્રહણ કરે છે, પહેલા એ ભેદ બ્ય જનાવગ્રહથી સખષિત છે ત્રીજો ભેદ કેવળ શ્રોત્રેન્દ્રિયના અવગ્રહથી સંબધિત છે અને ચેાથેા, પાંચમા અર્થાવગ્રહ નિયમથી ઈહા, અવાય, ધારણાસુધી પહોંચાડનાર છે
પ્રશ્ન- ઇન્દ્રિયના વિષય અને હ વિષાદ આઢિ માનસિક ભાવાના સબંધમાં નિર્ણય કરવાનેમાટે વિચારરૂપ ઇહા કેટલા પ્રકારની છે ?
ઉત્તર—— ઇહા છ પ્રકારની છે– [૧] શ્રોત્રેન્દ્રિય ઇહા, [૨] ચક્ષુરિન્દ્રિય ઇહા, [૩] ઘ્રાણેન્દ્રિય ઇંહા, [૪] જિજ્ઞેન્દ્રિય ઈહા, [૫] સ્પર્શેન્દ્રિય ઈહા, [૬] નાઇન્દ્રિય ઇહા.
તેના એકાક, નાનાઘેાષ, અને નાના વ્યંજનવાળા પાંચ નામ છે, તે આ પ્રમાણે
[૧] આભેાગનતા— અર્થાવગ્રહ પછી સદ્ભૂત અની વિશેષ વિચારણા કરવી.