Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 10
________________ ગુર્નાવલી” છે, આથી ઉપાધ્યાયજીને ઉપકાર તે શદ્વારા વ્યકત થઈ શકે તેમજ નથી. ઉપરાંત, અમે સહર્ષ જાહેર કરીએ છીએ કે આ ગ્રન્થરત્ન (ગુર્નાવલી)નું સંપાન પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી જેવા સુપ્રસિદ્ધ વિદ્વાનને હતે થએલું છે સમાધિસ્થાનના ચિત્રને અમે ઉપર ઉલ્લેખ કરી ગયા, તત્સંબંધી એ દર્શાવવું ઉચિત સમજીએ છીએ કે આ સ્થાન પર શ્રીમાન મણિધારીજીના દેહાવસાન બાદ સ્તૂપનિર્માણ થએલ અને એ સ્તૂપ દાદા શ્રીજિનકુશલસૂરિજીના ગુરુ કલિકાલકેવલી શ્રીજિનચન્દ્રસૂરિજીના સમયમાં વિદ્યમાન હતો. આ વાતને ગુર્નાવલીમાંથી જોઈતું સમર્થન પ્રાપ્ત થાય છે. એમાં લખ્યું છે કે શ્રીજિનચન્દ્રસૂરિજીએ સં. ૧૩૫માં એની બે વખત યાત્રા કરી હતી. આજે ત્યાં ચરણપાદુકા કે મૂર્તિ નથી. આ પુસ્તિકાની પ્રસ્તાવના (પ્રવેશિકાના નામે) લખી આપવાને અનુગ્રહ બીકાનેરના સુપ્રસિદ્ધ વિદ્વાન પં. દશરથજી શર્મા M. A. મહાશયે કર્યો છે એટલે અમે તેમના પ્રતિ સૌહાર્દ ભાવ વ્યકત કરીએ છીએ ૪ ૪ ૪ આશા કરીએ છીએ કે સદાને માટે વિદ્વાનોને સહગ આ રીતે અમને મળતા રહે. વિનીત અગરચંદ નાહટા ભવરલાલ છે . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88