Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust
View full book text
________________
(સમયસુંદરજી કૃત ખરતરગચ્છ પટ્ટાવલી)
૩. “નરમણિમહિડતભાલઃ શ્રીજિનદત્તસૂરિભિઃ સ્વહસ્તન પટે સ્થાપિતઃ પૂર્વા (શાયાં) મ્યાં? દશવર્ષાણિ સ્થિત્યા મહુત્તિઓણ શ્રાદ્ધપ્રતિબોધકઃ ”
(ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ પૃ. ૧૧) ૪. “શ્રીજિનચંદ્રસૂરિ +(સંવેગરંગશાલા પ્રકરણકર્તા) કેચિદન્યજ્ઞાતીય રાજ્યાધિકારિણsપિ શ્રાદ્ધાઃ જાતાસ્તેભ્યઃ પ્રતિ પાતિશાહિના બહુ મહત્ત્વ દરમ્ , તતસ્તેષાં “મહત્તીયાણ” ઈતિ ગેત્ર સ્થાપના કૃતા I તગેત્રીયાઃ શ્રાવકાઃ “જિન નમાનિ જિનચંદ્રગુરું નમામિ, નાચં ઇતિ પ્રતિજ્ઞા વન્તો બભૂ છુ”
(માકલ્યાણજીકૃત પટ્ટાવલી, ખ. ૫. સંગ્રહ પૃ. ૨૩) પ. “શ્રીજિનચંદ્રસૂરિ (સગરંગશાલાર્તા) ધનપાલકટાકજાતા મહુત્તિયાણ ગત્રીયા ઈતિ” “મુહુત્તિઆણુડા ફુઈ નઈ, કઈ છણ કઈ જીણચંદ”
(ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ પૃ. ૫) ૬. શ્રીબહખરતરગચ્છીય નરમણિમણ્ડિત ભાસ્થલ શ્રીજિનચન્દ્ર પ્રતિબંધિત મહત્તિ આણ શ્રીસંઘકારિત”
(પાવાપુરી તીર્થને સં. ૧૬૮ને લેખ શ્રીપૂરણચન્દ્રજી નાહર કૃત જૈન લેખ સંગ્રહમાંથી)
ઉપરના ૬ અવતરણમાંના નં. ૧,૨,૩,૬,માં મણિધારીજી અને નં. ૪-૫ માં સંગરંગશાલાના કર્તા જિનચન્દ્ર
એઓ ખરતર બિરૂદ સંપ્રાપક આચાર્ય શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય અને નવાંગ ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીના મોટા ગુરૂભાઈ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88