Page #1
--------------------------------------------------------------------------
________________
Pol&bjlièk lo
- જૈન ગ્રંથમાળા,
Beeheae-2eo p\Ê
૩૦૦૪૮૪૬
મણિધારી 1 જિનચન્દ્રસૂરિજી
.
AL
સંપાદક: - બુદ્ધિસાગર ગણિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.maragyanbhandan.com
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી મોહન યશઃ સ્મારક ગ્રન્યમાળો ગ્રંથાક ૧૮
દિલ્હી નરેશ મહારાજા મદનપાલ પ્રતિબંધક
યુગપ્રધાન જિનદત્તસૂરિ પટ્ટપ્રભાવક
મણિધારી શ્રીજિનચન્દ્રસૂરિ
હિંદી લેખક- અગરચંદજી તથા ભવરલાલ નાહટા બીકાનેર
ગુર્જર અનુવાદક મુનિવર શ્રી ગુલાબમુનિજીના પ્રયાસથી
દુર્લભકુમાર ગાંધી
સંશોધક તથા સંપાદક સ્વ. અનુગાચાર્ય શ્રી કેશરમુનિજી ગણિવર વિનય
શ્રી બુધિસાગર ગણિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
મુંબઈ પાયધુની મહાવીર સ્વામી દેસર ટ્રસ્ટ નિશ્ચિત મંડોવર ખસ્તષ્ણ૭ ઉપાશ્રય જ્ઞાનખાતાના પ્રવ્યથી
શેઠ જવેરચંદ કેસરીચંદ
સન ૧૯૫૪
પ્રથમવૃત્તિ : ૫૦૦
વિ. સં. ૨૦૧૧
રતનચંદ ફકીરચંદ જવેરી એન્ડ નવલચંદ નેમચંદ જવેરી
મુકણસ્થાન : જનતા પ્રિન્ટરી, ડેપ્યુટીને ખ, ગોપીપુરા, સુરત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
સંપાદકનું સ્વલ્પ વકતન્ય
પ્રસ્તુત ચરિત્ર પ્રકાશનનું પ્રયાજન નેમિ જિન શાસનાધિષ્ઠાતૃ ઉજ્જયંત તીર્થાધિવાસિની અંબિકાદેવી પ્રકટિત યુગપ્રધાનપદ્મભૂષિત, એક લાખને ત્રીશ હજાર જૈનેતરીને જૈન ધર્મના એધ આપી જૈન ધર્મોનુયાયી બનાવી એસવાળ જાતિમાં સંમિલિત કરનાર મહાત્ શાસન પ્રભાવક આચાર્ય પ્રવર શ્રી જિનદત્તસૂરિજી મહારાજના ચરિત્રગત સંપાદકીય વક્તવ્યમાં દૃર્શાવ્યા મુજબ દાદાગુરૂદેવના ભક્તગણુ જે રાષ્ટ્ર(હિંદી) ભાષાને નહીં સમજનારા છે. તેવા ગુજરાતાદિ દેશવાસી ભાવુકાને પણ ગુરૂદેવના પૂનીત જીવનના પરિચય સહેલાઇથી કરાવવે છે.
આથી પૂર્વ પ્રકાશિત મેચરિત્રોની પેઠે આ ચરિત્રના પણ ખાસ લેખક બીકાનેર (રાજસ્થાન) વાસ્તવ્ય પરમ ઈતિહાસાન્વેષક શ્રીમાન અગરચંદજી તથા ભવરલાલજી નાહટા છે. તેના અક્ષરશઃ ગુજરાતી અનુવાદજ આ પ્રકાશિત થઈ રહયું છે. ફકત ફરક એટલું જ કે હિંદી સંસ્કરણના પહેલા પરિશિષ્ટમાં આપેલ ચરિત્રનાકરચિત ‘વ્યવસ્થા-શિક્ષા-કુલક’ અહિ. છેવટે આપેલ છે, તેમ ચરિત્ર નાયકના પરમભક્ત વિદ્વાન શ્રાવક કપૂરમલ રચિત જે હિંદી સંસ્કરણમાં બીજા પરિશિષ્ટ તરીકે આપેલ છે તે આમાં આપેલ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
એના પણ પ્રકાશનનું શ્રેય પહેલા દાદાશ્રી જિનદત્તસૂરિ. ચરિત્રની માફક મહાન તપસ્વી સ્વ. આચાર્ય શ્રીમાન શ્રી જિનબ્ધિસૂરિજી મહારાજના મુખ્ય શિષ્યરત્ન પરમ વિનીત વયેવૃદ્ધ મુનિવર શ્રીમાન ગુલાબમુનિજી મહારાજના ફાળે જાય છે. કારણ? તેમના સતત ઉપદેશ અને પ્રેરણાના પરિ
મેજ મુંબઈ પાયધુની ઉપર આવેલ શ્રી મહાવીર સ્વામીના દેરાસર તથા તેની પાછળ આવેલ મડેવરા ખરતરગચ્છ ઉપાશ્રયના ટ્રસ્ટીઓએ ત્યાંના જ્ઞાનખાતાના દ્રવ્યથી આને પ્રકાશિત કર્યું છે. એથી ઉક્ત મુનિરાજને અનેકશઃ ધન્યવાય છે. સાથે ઉપરોકત દેરાસરના ટ્રસ્ટીઓને પણ અભિનંદન છે કે જેઓ આવા મહાન શાસન પ્રભાવક પરમ સુવિહિત પૂર્વાચાર્યોના એતિહાસિક દષ્ટિએ લખાએલ ચરિત્ર પ્રકાશિત કરી કરાવી જેન જનતાને તે તે ચરિત્ર નાયકોના પુનીત જીવન પરિચયની સામગ્રી સમર્પવા પ્રયત્નશીલ છે.
ભાવુક ભકતોની ભાવના પૂર્તિ માટે આ બીજા દાદાનું (પ્રકાશન કમથી ત્રીજું) ચરિત્ર ગુજરાતીમાં પ્રકાશિત થઈ કહ્યું છે. હવે ચોથા દાદા અકબરોપદેશક યુગપ્રધાન શ્રી જિનચંદ્ર સૂરિજીનું ચરિત્ર પણ ઉપરોકત સંસ્થા તરફથી પ્રકાશિત કરવાની તયારી ચાલી રહી છે. તે ચેડા ટાઈમમાં કાર્યરૂપે પરિણમવા સંભવ છે.
અંતે આ સંપાદનમાં છદ્મસ્થ સ્વભાવસુલભ મતિ ભ્રાંતિ દષ્ટિવિર્યાસ યા પ્રમાદાદી વશથી તેમજ પ્રેસની ગલ્લીથી જે કાંઈ પણ ત્રુટિ દષ્ટિગત થાય તે સુજ્ઞ વાચકોને તે સુધારી વાંચવાની નમ્ર અભ્યર્થના કરી આ સ્વ૮૫ વકત વ્યથી વિરામલઉ છું.
- સ્વ. અનુગ્રાચાર્ય માગસર શુ૨ શનિ. શ્રી કેશરમુનિર્જી ગણિવર વિનય ચૂંડા (મારવાડી
બુદ્ધિસાગર ગણિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
!!
';
કિંચિત્ વક્તવ્ય . (નાહટા બંધુઓનું)
દુ:ખ સાથે કહેવું પડે છે કે આજના લેાકેામાં સાહિત્યિક રૂચિના અભાવ માલમ પડે છે; ખાસ કરીને જૈન સાહિત્યપ્રતિ હિંદી ભાષા-ભાષીઓની બેદરકારી ભારે વિચારણીય છે. વસ્તુતઃ તા એક માત્ર સંસ્કૃત છેડતાં રાજસ્થાની અને જૈન સાહિત્ય અન્ય કેઈપણુ સાહિત્ય સાથે માનભર્યો મુકાબલા કરી શકે તેમ છે, પરંતુ જૈન સમાજનું વર્તન આ ખમતમાં એવુ છે કે એને આ વસ્તુ સાથે કેમ જાણે કશે। સંબંધ જ ન હાય ! જરા સ`કુચિત દૃષ્ટિથી વિચારી જોઇએ તે બરતર ગચ્છમાં દાદાજીના અગણ્ય ભક્તો છે, સાથે સાથ દાદાજીને માનવાવાળા અન્ય ગચ્છામાં ય અનેક છે. આ બધાં ભક્તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
અને અનુયાયીઓની તાકાત જબરદરત છે, નાનીસૂની કે મામુલી નથી. ભાવિક શ્રાવકે દાદાજીના મંદિર, પાદુકાઓ ઈત્યાદિની સ્થાપના પાછળ ખર્ચ કરવામાં પાછું વાળીને જોતાં નથી, બલ્ક લખલૂટ અને ઘરખમ ખર્ચ કરે છે ને માટે લાખ લાખ અફસોસની વાત છે કે જેમની આપણે સેવા-પૂજા-અર્ચના કરીએ છીએ ને મબલખ લક્ષ્મી વાપરીએ છીએ, એમની કૃતિઓ અને એમનાં અપ્રતિમ ચરિત્રે સમજવા પાછળ દષ્ટિ સુદ્ધાં નથી કરતાં! કઈ પણ જાતિ માટે આ મરણોન્મુખતાને એક અપૂર્વ સંકેતજ હેઈ શકે! જાગ્રત પ્રજા આવું કદાપિ કરેજ નહિ. આથી કેઈ એમ ન સમજે કે અમે પૂજા-અર્ચનાની અવહેલના કરવાની સિફારિશ કરીએ છીએ-ઉલટું અમારું તો નમ્ર નિવેદન છે કે લેકે સેવા-પૂજા અવશ્ય કરે, દિલ ખેલીને પૂજા કરે, પરંતુ સાથે સાથે એ સમજવાની પણ પૂરી કેશિષ કરે કે અમારા આરાધ્ય દેવોએ, અમારા પૂજ્યવર આચાર્યોએ સંભારને જે અતુલનીય જ્ઞાન બહ્યું છે, એ શું ચીજ છે? સંસારને કાજે આ મહાનુભાવે કયા ક્યા ને કેવાં કેવાં મહામૂલાં રત્ન મૂકી ગયાં છે? આશા છે કે આ અત્યંત આવશ્યક બાબત પર આપણે જૈન સમાજ ગંભીરતા પૂર્વક સુગ્ય વિચાર કરશે.
બંગલા સાહિત્યની ઉન્નતિ એ કારણે થઈ કે બંગાલી જાતિએ પોતાના સાહિત્યને ગૌરવભરી દષ્ટિથી નિહાળ્યું. બંગાળીઓએ પિતાના લેખક, અને સાહિત્યઅષ્ટાઓને સન્નત આસન પર બિરાજમાન કર્યા. જે પ્રજા પોતાના સાહિત્યકારેને સન્માને છે, અભિષેકે છે, તેમનું બહુમાન કરે છે, તે પ્રજાનું સાહિત્ય ઉન્નત બને છે અને જે પ્રજાનું સાહિત્ય ઉન્નત બને છે, તે પ્રજા સરળતાપૂર્વક જગતના ચેકમાં સર્વશ્રેષ્ઠતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ કરે છે; આ એક સનાતન સત્ય છે. ત્યારે આપણા સમાજ સાહિત્ય પરત્વે તદ્દન ઉઢાસીન જગુાય છે. તેઓ પૂજા અવશ્ય કરે છે, પરન્તુ એ નથી જાણતા કે પૂજા કેાની, શા માટે; કયા મહાપુરૂષના કેવા આદર્શોની પોતે પૂજા કરે છે, એ વાતથી સ્વય' સર્વથા અજ્ઞાત હોય છે. આ સ્થિતિ અતીવ દુઃખદ છે, કરુણાજનક છે; પ્રજાના ઉજ્જવલ ભાવિની એમાં કોઇ સંભાવના નથી, બલ્કે અંધકારમયતા, ને પતનના એમાં સ ંકેત ભર્યાં છે, એમ બેધડક કહી શકાય. આથી પૂર્વે અમારા ત્તરથી સાહિત્યના દશ ગ્રંથા પ્રકાશિત થયા છે, તેમાં બે તા દાદાજીના ચરિત્રાજ છે, અને એક ઐતિહાસિક જૈન કાળ્યાને બૃહત્સંગ્રહ છે, પત્તિ જૈન સમાજે આ સાહિત્ય પ્રકાશનના સમુચિત આદર સાથે સ્વીકાર કર્યાં હાત તા પ્રતિ દિવસ આવા ગ્રંથાના પ્રકાશન શીઘ્રાતિશીઘ્ર કરવા પ્રયાસ કરવામાં આવતે, અલબત અમારા તરફથી પ્રકાશન પામેલા ને પામતા જૈન સાહિત્યને ભારતીય વિદ્વાનાએ । ખૂબ આદર કર્યાં છે, તેમ ભારતીય પત્ર, વિવેચકા, તે સાહિત્યકારાએ ભારાભાર પ્રશંસા કરી છે, અને પૂજ્ય મુનિરાજ (સ'પ્રતિ ઉપાધ્યાય) શ્રીલબ્ધિમુનિજી મહારાજે યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ તથા ‘દાદાશ્રીજિનકુશલસૂરિ' આ બે ગ્રંથોના આધારે સંસ્કૃત કાવ્યાના પણ નિર્માણ કર્યો છે. પરન્તુ આપણા પોતાના અંગ સમા જૈનસમાજ તરફથી તો પ્રોત્સાહનનુ અતિ અલ્પ પ્રમાણ સંપ્રાપ્ત થાય છે! છતાં પણ ‘માર્ચષિશાસ્તે, મા નુ જોવાષન” એ સુપ્રસિદ્ધ ઉષ્કૃત્યનુસાર અમે અમારા કર્તવ્ય પથપર દૃઢ છીએ, અને એક પછી એક કૃતિ જૈન સમાજ અને ભારતીય. સંસ્કૃતિ તેમજ સાહિત્યને ઉત્સંગે ધરતા જઇએ છીએ.—એ આશા સાથે કે ફાઇને કોઇ દિવસ જૈન સમાજ પણ જરૂર જાગશેજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય દાદા શ્રીમણિધારીજીનું ચરિત્ર ખૂબજ સંક્ષિપ્ત સ્વરૂપે ઉપલબ્ધ છે, તેમજ એ સમયને અન્ય ઇતિહાસ પણ પ્રાયઃ અંધકારમયજ દેખાય છે. આ કારણે અત્યધિક અન્વેષણ બાદ પણ આ ચરિત્રને મને નુકૂલ કે સંતોષજનક નથી બનાવી શકાયું. પ્રસ્તુત પુસ્તિકા અતિ લઘુ બની જવાને કારણે સૂરિજી રચિત “વ્યવસ્થા કુલક પણ અનુવાદ સહ આ ગ્રકિામાં પ્રકાશિત કરવામાં આવે છે એનું એક બીજું ખાસ મહત્વ પણ છે, અને તે એકે આચાર્યશ્રીની કૃતિઓમાંની આ એકજ અત્યારે ઉપલબ્ધ છે, એની એક પત્રની ૧ પ્રતિ યતિ શ્રીમુકુન્દચન્દજીના સંગ્રહમાંથી મળી હતી, ને દ્વિતિય જેસલમેર ભંડારની પ્રતિ પરથી યતિશ્રી લક્ષ્મીચન્દજી નકલ કરી લાવ્યા હતા. જેસલમેર ભંડારની મૂળ તાડપત્રીય પ્રાચીન પ્રતિ નહીં મળી શકવાને કારણે પાઠ-શુદ્ધિ જોઈએ તેવી નથી થઈ શકી, એની નોંધ લઈએ છીએ. પૂજ્ય મુનિરાજ શ્રીકવીન્દ્રસાગરજીએ જનસાધારણમાં એને અધિક ઉપયોગ થાય એ હેતુથી આ પ્રતની સંસ્કૃત છાયા અને ભાષાનુવાદ કરેલ છે, એ માટે આપણે સૌ એમના ખૂબ ખૂબ આભારી છીએ.
પૂજ્ય ગુરૂદેવ શ્રીમણિધારીજીનું ચિત્ર કે મૂર્તિ અપ્રાપ્ય હોવાને કારણે એમના સમાધિસ્થાનની છબી રજૂ કરીને જ સતિષ ધારવું પડે છે. આ છબીની પ્રાપ્તિ અમને પૂજ્ય આ શ્રીજિનહરિસાગરસૂરિજીની કૃપાથી દિલ્હી નિવાસી ઝવેરી શ્રી કેશરીચન્દજી વેરા દ્વારા થઈ છે, જે માટે આ ઉભય મહાનુભાવોને અમે આભાર પ્રદર્શિત કરીએ છીએ.
આ ચરિત્રને મુખ્ય આધાર જિનપાલપાધ્યાય રચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુર્નાવલી” છે, આથી ઉપાધ્યાયજીને ઉપકાર તે શદ્વારા વ્યકત થઈ શકે તેમજ નથી. ઉપરાંત, અમે સહર્ષ જાહેર કરીએ છીએ કે આ ગ્રન્થરત્ન (ગુર્નાવલી)નું સંપાન પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી જેવા સુપ્રસિદ્ધ વિદ્વાનને હતે થએલું છે
સમાધિસ્થાનના ચિત્રને અમે ઉપર ઉલ્લેખ કરી ગયા, તત્સંબંધી એ દર્શાવવું ઉચિત સમજીએ છીએ કે આ સ્થાન પર શ્રીમાન મણિધારીજીના દેહાવસાન બાદ સ્તૂપનિર્માણ થએલ અને એ સ્તૂપ દાદા શ્રીજિનકુશલસૂરિજીના ગુરુ કલિકાલકેવલી શ્રીજિનચન્દ્રસૂરિજીના સમયમાં વિદ્યમાન હતો. આ વાતને ગુર્નાવલીમાંથી જોઈતું સમર્થન પ્રાપ્ત થાય છે. એમાં લખ્યું છે કે શ્રીજિનચન્દ્રસૂરિજીએ સં. ૧૩૫માં એની બે વખત યાત્રા કરી હતી. આજે ત્યાં ચરણપાદુકા કે મૂર્તિ નથી.
આ પુસ્તિકાની પ્રસ્તાવના (પ્રવેશિકાના નામે) લખી આપવાને અનુગ્રહ બીકાનેરના સુપ્રસિદ્ધ વિદ્વાન પં. દશરથજી શર્મા M. A. મહાશયે કર્યો છે એટલે અમે તેમના પ્રતિ સૌહાર્દ ભાવ વ્યકત કરીએ છીએ ૪ ૪ ૪ આશા કરીએ છીએ કે સદાને માટે વિદ્વાનોને સહગ આ રીતે અમને મળતા રહે.
વિનીત અગરચંદ નાહટા ભવરલાલ છે .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રવેશિકા :
બિકાનેરના સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિત શ્રીઢશરથજી શર્મા એમ. એ. મહેાય.
અંતિમ જૈન તીથ કર શ્રીમન મહાવીર સ્વામી અને મહાત્મા બુદ્ધુ પ્રાયઃ સમકાલીન હતા. હૃદયહીનતા અને દંભના વિરોધ કરી આ મહાન આત્માઓએ સ'સારને કારુણ્યના-અનુકમ્પાના ઉપદેશ અય્ય. પરન્તુ બૌદ્ધધર્મ આજે ભારતમાંથી વિલીન થઇ ચુકયા છે. એમના વિહાર કે મડામાં ‘બુદ્ધ” શરણં ગચ્છામિ' ‘ધર્મ' શરઝુ' ગચ્છામિ, ’ · સંઘ શરણુ ગચ્છામિ 1'ના નાદ આજે સંભળાતો નથી. જે ધર્મના ચક્રવર્તી સમ્રાટ અશોક જેવા મહાસમ રાજવીઓએ પ્રચાર કરેલ એ ધર્મના આજે ભારતીય અનુયાયીઓ માત્ર આંગળીને વેઢે ગણી શકાય તેટલાંજ રહ્યાં છે! આ મહાન પરિવર્તન શુ ધાર્મિક અત્યાચારને કારણે થયું ? શું પુષ્પમિત્ર અને શશાંકની સમશેરે (તરવારે) આ ધર્મ ને નાશ કર્યો? ભારતીય ઇ િતહાસનું પાને પાનુ પુકારી પુકારીને કહે છે કે નહીં, હરગીઝ નહીં, ઔદ્ધધમ પર છેવટ સુધી ભારતીય રાજાઓની કૃપા રહેલ. તેમ છેવટ સુધી તેમના વિહારો અને સ ઘારામેના સર્જન થતા રહ્યો છે, એને કેાઈએ નષ્ટ કરેલ નથી, કિંતુ એ સ્વય' નષ્ટ થઇ ગયા. વિલાસિતા, શિથિલતા અને ઉત્સાહીનતાએ એને એટલા તો કુંઠિત કરી નાંખ્યા કે પુનઃ તેમાં ચેતન ન આવી શકયું, તે નજ આવી શકયું . સહજયાન. વયાન. કુલયાન. આદિનાં સર્જના કરીને તે પાતેજ અનાચારોથી ઘેરાયા એન નહીં પણ બીજાઓને પણ એનાથી ગ્રસ્ત બનાવી ભારતના અધઃપતનનું ખાસ કારણ બન્યું. ઈસુ ખ્રિસ્તની આઠમી સદીની આસપાસ જૈન ધમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
પણ આવાજ કાઈ પતનના પંથે પૂરપાટ વેગે કાઇને ફાઈ રીતે ધસી રહ્યો હતા. આચાર્યપ્રવર શ્રીહરિભદ્રના કથનાનુસાર કેટલાંયે જૈન સાધુએ મંદિશમાં રહેતા, મીરના ધનને ભાગવતા; મિષ્ટાન્ન, ઘી તાંબુલાગ્નિથી દેહ અને જિવાને તૃપ્ત કરતા, અને નૃત્ય, ગીત આદિના આનંદ લૂંટતા! મને જો એ સમયે એ લેાકેાને જૈન ધર્મ સ ંબંધી સવાલ પૂછાતા તા એવા ઉત્તર દઇ પ્રશ્નને ટાળી દેતા કે આ વિષય અત્યન્ત સૂક્ષ્મ છે, શ્રાવકોને માટે તે અગઃ યજ છે! કેશલેાચનાતા એમણે પરિત્યાગજ કર્યા હતા; શ્રી સાંગને તે સર્વથા વજ માનતા નહીં; ધનિકાને અધિક માન આપતા, અને આવું આવું જૈન શિક્ષા વિરૂદ્ધ અન્ય ઘણું ઘણું આચરતા. પ્રભાવક ચરિતના અનુસારતા એ સમયના કેટલાંક મોટા મોટા આચાર્યો પણ શિથિલાચારના સક જામાંથી વિમુક્ત રહી શકયા નહાતા. કન્નોજના સમ્રાટ નાગભટ્ટ દ્વિતીયના ગુરુ સુવિખ્યાત આચાર્ય શ્રીખષ્પભટ્ટ તા હાથી પર સવારી પણ કરતા, એમના ઉત્તમાંગ પર ચામર ઢાળવામાં આવતી, તે શહેનશાહસમુ તેમનુ દબદબાભર્યું સન્માન કરવામાં આવતું!
શ્રીહરિભદ્રાચાય જીએ. આ સ્થિતિ સુધારવાના પ્રયત્ન કર્યા, પરન્તુ એમને પૂરી સફળતા પ્રાપ્ત ન થઇ. ખુદૃ શ્રી હરિભદ્રાચાર્ય જીના પ્રાચીન ગાર્હસ્થ્ય નિવાસ સ્થળ ચિતાડમાંજ ચૈત્યવાસીઓનું ભારે પ્રાબલ્ય પ્રવર્તતુ' હતુ', અને ગુજરાત ॥ જાણે ચૈત્યવાસીઓનુ ઘર-મહાધામ બની રહ્યું હતું. પ્રથમ ચાવડા અને ત્યારબાદ ચૌલુકયાના તેઓ વર્ષો સુધી ગુરુ પદે રહ્યા. એમના વિરોધ કરવા એ સામાન્ય વાત નહોતી. પરન્તુ પતન એવ' બૌદ્ધધર્મની માફક મરણને પંથે પડેલ જિનાપદેશના ઉદ્ધાર કરવા આવશ્યક હતા. આથી ચન્દ્રકુલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
શિરોમણિ શ્રીજિનેશ્વરસૂરિએ ચૈત્યવાસીઓના પ્રબલતમ દુર્ગમાંજ સુરંગ ચાંપી, એમને પ્રચંડ વિરોધ કર્યો, ને સમ્રાટ દુર્લભરાજ ચૌલુક્યની રાજસભામાં ચૈત્યવાસીઓને પરાભવ આપી પિતાના ગચ્છને વાસો “ખરતર”— ખૂબ જ સાચા નામ સંપ્રાપ્ત કર્યું. નવાંગ સૂત્રના વૃત્તિકાર સુવિખ્યાત દાર્શનિક આચાર્ય શ્રી અભયદેવસૂરિએ પિતાના ગ્રન્થ તેમજ ઉપદેશદ્વારા આ કાર્યને વિપુલ વેગ આપો. એમના શિષ્ય શ્રીજિનવલલભસૂરિ તેમના સમયના સર્વશ્રેષ્ઠ વિદ્વાન લેખાતા. એમણે અનેક ઉચ્ચતમ કોટિના ગ્રન્થની રચના કરી, એટલું જ નહીં કિન્તુ રાજસ્થાન, વાગડ અને માળવામાં વિહાર કરી સત્ય ધર્મને પ્રચાર કર્યો ને વિધિચની સ્થાપના કરી. (દાદા શ્રીજિનદત્તસૂરિ રચિત) ચર્ચરીના કથનાનુસાર આ૦ શ્રીહરિભદ્રસૂરિજીના ગ્રંથનું મનન કરીને શ્રીજિનવલ્લભ સૂરિએ વિધિમાર્ગનું પ્રકાશન કર્યુ (શ્લેક ૧), જે જે વાત ઉપર શ્રીહરિભદ્રસૂરિજીએ આક્ષેપો કર્યા હતા તે બધીએ વાતે વિધિમાં વર્જિત હતી, તે વિધિમાં રાત્રિના સમયે નૃત્ય અને પ્રતિષ્ઠાઓ નહોતી થતી, વેશ્યાએ હેતિ નાચતી, રાત્રે ચૈત્યમાં સ્ત્રીઓને પ્રવેશ નહોતે થતો, અહિં જાતિ યા જ્ઞાતિને કદાગ્રહ હે તેમ લગુડ રાસ રમવા આદિ વર્જિત હતા, શ્રાવકે જેડા પહેરીને અંદર હોતા આવી શક્તા તે આ વિધિમાં તાંબૂલ ભક્ષણ નૃત્ય હાસ્ય, કીડા તથા એવા પ્રકારના બીજા અનેક જિનપદેશ વિરુદ્ધ કર્તવ્યો સર્વથા નિષિદ્ધ હતા, ચિતોડ, નરવર, નાગોર, મટ આદિના વિધિચત્યમાં આ બધી શિક્ષાએ પ્રશસ્તિ રૂપે શિલાલેખે કરી લગાવી દીધી હતી. એમના શિષ્ય થયા સુપ્રસિદ્ધ દાદા શ્રીજિનદત્તસૂરિજી મહારાજ, જેમનું જીવનચરિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
આ પહેલાં પ્રકટ થઈ ચુકયું છે, ને જેમને માટે અહીં પણુ એટલું તે કહેવું જ જોઈએ કે તેઓશ્રી અત્યંત પ્રભાવશાળી અને નિર્ભીક ઉપદેશક હતા, અને જે તમામ ધર્માચાર્યો એમની માફક-“Rs જા રે મા વા, વિર્ય પા ચિત્તા માસિચડ્યા દિશા માસા, સંપકગુનારિયા શા” એવું સત્ય કહી શકે તે શું સંસારમાં ધર્મની કઈયે અવનતિ સંભવી શકે ખરી ? "
આ લઘુ કાય પુસ્તિકામાં અગરચંદજી એવં ભંવરલાલજી નાહટાએ આ મહાન્ દાદાશ્રીના સુશિષ્ય એવં પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિજીનું ચરિત્ર આલેખેલ છે, પુસ્તકમાં શ્રાવક મદનપાલને ઉલ્લેખ છે, તે વિષે મારે કહેવું જોઈએ કે અન્ય મહાન વિદ્વાનના મત સાથે હું પણ સહમત થાઉં છું, ને જાહેર કરૂં છું કે ચરિત્રનાયક મણિધારીજીથી પ્રભાવિત આ મદનપાલ કોઈ સામાન્ય શ્રાવક નહીં, પરંતુ ખુદ–બ-ખુa દિલ્હી. નરેશજ હતા.
ચૌહાનની આધીનતામાં હોવા છતાંએ કેઈ અન્ય વંશીય રાજાઓનું દિલ્હીમાં રાજ્ય કરતા રહેવું એ કંઈ આશ્ચર્યની વાત નથી, જેમકે ચેથા વિગ્રહરાજ નરેશે હાંસીને દિલ્હીથી પહેલાં જીતી હતી. છતાં સં. ૧૨૨૮માં ત્યાં ભીમસિંહ નામને ચૌહાનેતર વંશના રાજા રાજ્ય કરો. હતો. પહેલા જમાનાનાં વિજેતાઓ અધિકાંશ વિજિતવંશને સર્વથા અધિકાર ભ્રષ્ટ નહેતા કરતા. કિંતુ યદિ સામા રાજાએ આધીનતા સ્વીકારી અને ખંડણી ભરવી માની લીધી એટલે પર્યાપ્ત સમજાતું.
વિગ્રહરાજના શિલાલેખમાં માત્ર એટલું જ લખેલ છે કે તેણે આશિકાના ગ્રહણથી શ્રાંત થયેલ પિતાના યશને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
ઢિલ્લી અર્થાત્ દિલ્હીમાં વિશ્રામ આપ્યું” એનું મતલબ એમ બની શકે કે દિલ્હીના રાજાએ વિગ્રહરાજની આધીનતા સ્વીકાર કીધી. આ શિલાલેખ અમને એમ માનવાને બાધ્ય નથી કરતું કે ચૌહાન સમ્રાટે દિલ્હીના રાજવંશ અને રાજયને જ સમાપ્ત કરી દીધું. શ્રીજિનપાલ ઉપાધ્યાયનું કથન સર્વથા સ્પષ્ટ છે, ને એના આધારે આપણે નિઃસંકેચ કહી શકીએ તેમ છીએ કે સંવત ૧૨૨૩માં ગિનીપુર અર્થાત દિલ્હીમાં રાજા મદનપાલ રાજ્ય કરતા હતા. તેઓ સર્વથા સ્વતંત્ર હતા કે કેમ એ જુજ વિષય છે, જેને નિર્ણય ઈતિહાસની ઉપલબ્ધ થતી અન્ય સામગ્રીઓ દ્વારા લાવી શકાય. મ છે. ' આવી સુંદર પુસ્તિકા પ્રસિધ્ધ કરવા બદલ અગરચંદજી અને ભંવરલાલજી ઉભય ધન્યવાદને પાત્ર છે. આપણે આશા રાખીએ કે તેઓ આવાં વધુ ને વધુ પુસ્તકે પ્રસિધ્ધ કરી સાહિત્યની ઉચ્ચતમ સેવા બજાવવાનું ભગીરથ કાર્ય અપ્રતિહતપણે ચાલુજ રાખશે. :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
=
મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ
- જીવન-ચરિત્ર -
તે જૈન સમાજમાં સુપ્રસિદ્ધ દાદા સંસક ખરતરગચ્છના
- ચાર આચાર્યોમાં યુગ પ્રધાન શ્રીજિનદત્તસૂરિજી પછી તરતજ આપણુ ચરિત્રનાયક મણિધારી શ્રીજિનચન્દ્રસૂરિજીનું પુનીત નામ આવે છે. ભારે પ્રતિભાશાળી વિદ્વાન અને પ્રભાવક આચાર્ય તરીકે તેમણે બહુબેટી ખ્યાતિ સંપાદન કરેલ છે. કેવળ છવ્વીસ (૨૬) વર્ષના અપાયુ જીવનકાળમાં એમણે જે કાર્ય સાધેલ છે, તે ખરેખર આશ્ચર્ય જનક અને ગૌરવપૂર્ણ છે. ગુરૂવર્ય યુ. પ્ર. શ્રીજિનદત્તસૂરિજીએ 'તે એમની પ્રતિભાને બાલ્યકાળથીજ બરાબર પારખી હતી.
* શ્રીજિનદત્તરિ ૧. રિત્રનાયક મણિધારી શ્રીજિનચંદ્રસૂરિ ૨. શ્રીજિનકુશળસૂરિ ૩. અને યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ ૪. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
તેમના લોકોત્તર પ્રભાવની ઊંડી છાપ શ્રીજિચંદ્રસૂરિજીના જીવનમાં અંકિત જોવાય છે. મણિધારીજીનું વ્યકિતત્વ મહાન અને અસાધારણ કટિનું હતું. આ લઘુ પુસ્તિકામાં અમે એમને સંક્ષિપ્ત જીવન પરિચય આપવાને નમ્ર પ્રયાસ કરીએ છીએ. જન્મઃ
રાજસ્થાનમાં જેસલમેરની બાજુમાં વિક્રમપુર નામે નગર છે. ત્યાં સાહ રાસલ નામે એક પુણ્યવાન શ્રેષ્ઠિ રહેતા હતા. તેમને દેહણદેવી નામની સુશીલા ધર્મપત્ની હતી. આ દંપતીને ઘેર સંવત ૧૧૭ના ભાદ્રપદ સુદિ ૮ ને દિવસે જયેષ્ઠા નક્ષત્રમાં આપણા ચરિત્રનાયક આચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિજીને જન્મ થયે હતો. જન્મથી જ તેઓ સુંદર, સુડોળ ને લાવણ્યમય સ્વરૂપનાં હતાં.
આ સ્થળ (હિકરણ) ફલેદીથી ૪૦ માઈલ પર આજેય આજ નામથી પ્રસિદ્ધ છે. જો કે આજે ત્યાં જેનેની વસ્તી કે જૈન મંદિર વિદ્યમાન નથી. છતાં જૂના વંસાવશે તે હજૂય મળી રહે છે. અત્રેના મંદિરની મૂર્તિઓ જેસલમેરના મંદિરમાં બિરાજમાન કરેલ છે. કેટલાએક લોકે બીકાનેર કે જેનું નામ પણ ગ્રંથોમાં વિક્રમપુર મળે છે, નામની સામ્યતાના અંગે ભ્રાંતિથી આક્ષેપ કરે છે કે તે સમયે બીકાનેર વયે જ છે, પરંતુ વાસ્તવિક રીતે તે અજ્ઞાનનું પ્રભાવ છે. સં. ૧૨૯૫માં સુમતિગણિત ગણધર સાર્ધશતક બ્રહદ્રવૃત્તિ અનુસાર શ્રીજિનદત્તસૂરિજીએ અહીંના વીરજીનેધરની પ્રતિષ્ઠા કરી હતી; ભૂત-પ્રેતને હઠાવ્યા હતા. ખરતર ગચ્છપાવલી સંગ્રહમાં પ્રકાશિત “સૂરિ પરંપરા પ્રશસ્તિ'ના કથનાનુસાર મહામારી ઉપદ્રવને ઉપશમાવી મહેશ્વરીનુયાયી લેકેને જૈન ધર્મને પ્રતિબંધ અર્પી જૈન બનાવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
વિક્રમપુરમાં આ. શ્રીજિનદત્તસૂરિજીને બહુ ભારે પ્રભાવ હતો. સૂરિજીએ વાગડ દેશમાં ૪ ચર્ચરી” નામક ગ્રન્થ રચી વિક્રમપુરના મેહર, વાસલ આદિ શ્રાવકને પડનાર્થે આ ચર્ચરી ટિપ્પણક વિક્રમપુર મોકલેલ, જેના પ્રભાવ વડે સહિયાના પુત્ર દેવધરે ચૈત્યવાસને પરીત્યાગ કર્યો ને સૂરિજીને અજમેરથી વિક્રમપુર લાવી ત્યાં ચાતુર્માસ કરાવ્યા. સૂરિજીના અમૃતમય ઉપદેશથી આકર્ષાઈ અનેકાનેક લોકેએ દેશ વિરતિ અને સર્વવિરતિ જેવાં વ્રતે યથાશકિત ગ્રહણ કર્યા; અને ત્યાંના જિનાલયમાં સૂરિજીના હસ્તકળે ભગવાન શ્રી મહાવીર પ્રભુજીની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ.+
એકવાર બાલ્યાવસ્થામાં રાસલનંદન (ચરિત્ર નાયક) પિતાના માતાજી સાથે ગુરૂદેવ સન્મુખ પધાર્યા. બાળકની તેજસ્વી મુખાકૃતિ અને અન્ય અત્યુત્તમ લક્ષણો પરથીજ સૂરિ જીએ તત્કાળ પરખી લીધું કે આ બાળક અત્યંત પ્રતિભાશાળી પુરૂષ બનશે, એટલું જ નહીં પરંતુ પોતાના અસાધારણ જ્ઞાનબળ વડે એ પણ જોઈ લીધું કે આજ બાળક તેમની પાટને સર્વથા યોગ્ય નીવડશે અને ભાવશે. ગુરૂદેવ શ્રીજિનદત્તસૂરિજીની આર્ષદષ્ટિને આ એક અચૂક પૂરા છે. દીક્ષાઃ
વિક્રમપુરમાં વિશદ ધર્મ પ્રભાવના કરી યુગપ્રધાન ગુરૂદેવ અજમેર ખાતે પધાર્યા, અને સં. ૧૨૦૩ને ફાગણ
* આ ગ્રન્થ અપભ્રંશ ભાષાઓની ૪૭ ગાથાઓમાં છે. ઉપાધ્યાય શ્રીજિનપાલજી કૃત વૃત્તિ સહિત “ગાયકવાડ એશ્યિન્ટલ સિરિઝથી પ્રકાશિત “અપભ્રંશ કાવ્યત્રયી'માં પ્રકટ થઈ ચુકેલ છે. + વિશેષ જાણવાને માટે ગણધર સાર્ધ શતક બૃહદ્વત્તિ જેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
સુદિ નેમ (ઈનેદિને શ્રી પાર્શ્વનાથ વિધિદૈત્યમાં શુભલને આપણા ચરિત્રનાયકને દીક્ષા વિધિ થયો. શ્રીજિનચંદ્રસૂરિજી જન્મથીજ અસાધારણ બુદ્ધિશાળી અને તીવ્ર સ્મરણ શકિત સંપન્ન હતા. કેવળ બે જ વર્ષના વિદ્યાભ્યાસમાં તે તેમની પ્રતિભા પૂર્ણિમાના ચંદ્રની માફક ખીલી ઉઠી. સમસ્ત લેક સમુદાય આ સરસ્વતીપુત્ર સમા લઘુવી મુનિની અજબ મેધા અને સૂરિજીની અફર પરખ શકિતની મુકત કઠે પ્રશંસા કરવા લાગ્યો. આચાર્યપદ
સંવત ૧૨૦૫ના ૪શાખ શુદિ ૬ના રોજ વિક્રમપુરના શ્રી મહાવીર જિનાલયમાં યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિજીના કરકમલવડે આ પ્રભાવશાળી મુનિને આચાર્ય પદ પ્રદાન થયું, ને ત્યારથી આપણા ચરિત્રનાયક “શ્રીજિનચંદ્રસૂરિજીના નામે પ્રસિદ્ધિ પામ્યા. પિતા સાફ રાસલે આચાર્યપદ મહોત્સવ ધૂમધામ પૂર્વક ઉજવ્યો.
* * શ્રીક્ષમાકલ્યાણજીની પટ્ટાવલીમાં સં. ૧૨૧૧ લખેલ છે, પરંતુ એ યથાર્થ નથી લાગતું, કારણકે સંવત ૧૩૧૨ દીવાલીના દિવસે પ્ર©ાદન ( પાલણ) પુરમાં અભયતિલકપાધ્યાય રચિત “દયાશ્રય કાવ્ય વૃત્તિ'ની પ્રશસ્તિમાં લખ્યું છે કે
तत्पट्टाचलचूलिकाञ्चलमलचक्रेऽष्टवर्षोऽपि सः, श्रीसान्द्रो जिनचन्द्रसरिसुगुरुः कण्ठीरवाभोपमः। .
यं लोकोत्तर रूपसम्पदमपेक्ष्य स्वं पुलिन्दोपम, : मन्वानोऽनुदधौ स्मरस्तदुचितांचापं शरान्यं वचः ॥१॥
એજ તિથિએ સ્તંભતીર્થ(ખંભાત)માં ઉ. શ્રીચર્જતિલક રચિત શ્રીઅભયકુમાર ચરિત્રમાં પણ ૯ વર્ષની અવસ્થાએ સૂરિપદ પ્રાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
એક તરફ ચરિત્રનાયક સૂરિજીની ઓજસ્વી પ્રભા, ને બીજી તરફ શ્રીજિનદત્તસૂરિજીની તેમના પર અપાર કૃપા આ બંનેના વિરલ સમન્વયે શ્રીજિનચન્દ્રસૂરિજીને વિકાસ અસાધારણ ત્વરાએ આગળ વધે. ગુરૂવર્ય યુ. પ્ર. શ્રીજિનદત્તસૂરિજીએ સ્વયં એમને જિનાગમ, મંત્ર, તંત્ર, જ્યોતિષ આદિ શીખવી સર્વ વિષયમાં પારંગત એવાં અનુપમ વિદ્વાન બનાવ્યા. સૂરિજી પણ સદા ગુરૂ સેવામાં જ મગ્ન રહેતા. એમની ગુરૂભકિત અપૂર્વ હતી, ને તેથી જ તેમને અન્યને અલભ્ય એવી ગુરૂકૃપા અસાધારણ રીતે વરી હતી. યુગપ્રધાનાચાર્ય શ્રીજિનદત્તસૂરિજી મહારાજને
ભાવિ સંકેત ' વિનયી શિષ્યની એકનિષ્ઠ સેવાથી યુગપ્રધાન ગુરૂજી અત્યંત પ્રસન્ન રહેતા. એમણે પ્રસન્ન થઈ આ સુયોગ્ય શિષ્યને ગચ્છ સંચાલન તેમજ વિશિષ્ટ આમેન્નતિના અનેક મહામૂલા પાઠ પઢાવ્યા; એટલું જ નહીં. પરંતુ આ અનન્ય સેવા ભકિતના પારિતોષિક રૂપે કહીએ તો ગુરૂદેવે એક એવી મહત્વની શિક્ષા આપી કે જે વડે ગુરૂજી, શિષ્ય અને જન થયાનો ઉલ્લેખ છે. શ્રીજિનાલોપાધ્યાયે ગુર્નાવલીમાં પણ એજ વાત લખી છે, તેમજ પાછળની પદાવલીઓમાં પણ સૂરિપદને સમય સં. ૧૨૦૫ જ નેંધાએલ છે, આમ એ યથાર્થ છે. . x"बाल्ये श्रीजिनदत्तसूरिविभुभिर्ये दीक्षिताः शिक्षिता, दत्वाचार्यपद स्वयं निजपदे तैरेव संस्थापिताः। .. श्रीमच्छ्रीजिनचन्द्रसूरिगुरषोऽपूर्वेन्दुबिम्बोपमा, न प्रस्तास्तमसा कलकविकलाः क्षोणौ बभुबुस्ततः ॥६॥"
(પૂર્ણભક કૃત શાલિભદ્ર ચરિત્ર સં. ૧૨૮૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
સમાજનું ગૌરવ ઈતિહાસને પાને અવિચળ સ્થાન પામ્યું, તેમજ ગુરુદેવે પિતાની દિવ્ય દષ્ટિને બીજો પ્રબળ પુરા રજુ કર્યો. ગુરૂજીને શિષ્યપ્રતિ આ અમૂલ્ય ઉપદેશ એ હતો કે “ગિનીપુર-દિલ્હી કદી જવું નહિ” કારણ કે એ સમયે દિલ્હીમાં દુષ્ટ દેવે અને ગિનીઓને ભારે ઉપદ્રવ હતો મે ગુરૂદેવને આપણું ચરિત્રનાયકને મૃત્યુગ આવા સંગે થવાને જ્ઞાત થયે હતો; આથી તેમણે સૂરિજીને દિલ્હી જવાને સર્વથા નિષેધ કર્યો. સૂરિજીના ભાવિ સંકેતનું પ્રજન સ્પષ્ટ હતું કે ભવિષ્યમાં તેઓ આ સંબંધી પૂરતા સજાગ રહે. ગચ્છનાયક પદા
સંવત ૧૨૧૧ના અષાઢ શુદિ ૧૧ના રોજ અજમેર મુકામે શ્રીજિનદત્તસૂરિજી મહારાજે સ્વર્ગારોહણ કર્યું. ત્યારથી ગરછ સંચાલનને સઘળો ભાર આ બાલ વયસ્ક સૂરિજી પર લદાયે. અને તેમણે આ જવાબદારી એક પ્રતિભાશાળી ગુરૂના પ્રભાવશાળી શિષ્યની અદાથી રેગ્યતા પૂર્વક ને શોભાસ્પદ રીતે બરાબર પાર પાડી. વિહાર - સંવત ૧૨૧૪માં શ્રીજિનચન્દ્રસૂરિજી ત્રિભુવનગિરિ પધાર્યા ત્યાં પરમગુરૂ યુગપ્રધાનાચાર્ય શ્રીજિનદત્તસૂરિજી હસ્તે
અગીઆરમી શતાબ્દીના પ્રભાવક જૈનાચાર્ય શ્રી પ્રદ્યુમ્રસુરિજીએ ત્રિભુવનગિરિના કર્દમ રાજાને જૈન બનાવેલ. જે પાછળથી દીક્ષા લઈ “શ્રીધનેશ્વરસૂરિજી’ના નામથી જાણીતા થયા.
(જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૧૯૨-૭) | સંવત ૧૨૯૫માં રચાએલ ગણધર સાર્ધશતક બહવૃત્તિ” અને “ગુર્નાવલી'માં શ્રીજિનદત્તસૂરિજી ત્રિભુવનગિરિ પધાર્યા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠિત થએલ શાંતિ જિનાલયના શિખર પર સુવર્ણના દંડ કલશ અને વિજા મહોત્સવ પૂર્વક આપ્યા. સાધ્વી હેમદેવીગણિનીને પ્રવતિની પદ આપ્યું. ત્યાંથી વિહાર કરી ક્રમશઃ મથુરા પધાર્યા. ત્યાંની યાત્રા કરી, સંવત ૧૨૧૭ ના ફાગણ શુદિ ૧૦ ને દિને પૂર્ણદેવગણિ, જિનરથ, વિરભદ્ર,વીરનય, જગણિત, જયશીલ, જિનભદ્ર અને નરપતિ (શ્રીજિનપતિસૂરિ) ત્યાં મહારાજા કુમારપાળને ઉપદેશ આપ્યાનો ઉલ્લેખ મળી આવે છે.
અમારા સંગ્રહના શ્રીવાદિદેવસૂરિચરિત્રમાં ત્રિભુવનગિરિના દુર્ગમાં રક્તવત્રવાદીઓને પરાજિત કર્યાનું વર્ણન છે.
ગુર્વાલીના કથનાનુસાર સં. ૧૨૪૪માં જિનપતિસૂરિજીના અધ્યક્ષ પદે એક સંધ નકલ્યો હતો, તે સમયેયભદ્રાચાર્ય પાસે અનેકાંતજયપતાકા અને ન્યાયાવતાર આદિ ન્યાયગ્રંથને અધ્યયન કરનારા શિલસાગર અને સોમદેવ મુનિ પણ ત્રિભુવનગિરિથી સ્થાનીય સંધસહિત આવીને પૂત્ર્યશ્રીની આજ્ઞાથી તે સંધમાં સમ્મિલિત થયા હતા.
+ અમારા સમ્પાદિત ઐતિહાસિક જનકાવ્ય સંગ્રહમાં પ્રકાશિત શ્રીજિનપતિસૂરિ ગીતદ્વયમાં દીક્ષા સં. ૧૨૧૮ના ફાગણ વદિ ૧૦ને નિર્દેશ છે, પરંતુ ગુર્નાવલીમાં બે સ્થળે ઉપર્યુક્ત તિથિ દર્શાવેલ હોવાને કારણે તેમજ પ્રસ્તુત છવનકથાને મુખ્ય આધાર ગુર્નાવલી હોવાથી અમોએ એ તિથિને પ્રાધાન્ય આપેલ છે.
* સ. ૧ર૪પમાં લવણખેટકમાં શ્રીજિનપતિસૂરિજીએ એમને વાચનાચાર્યપદ વડે વિભૂષિત કર્યા હતા.
* મથલના વિક્રમપુરનિવાસી માહૂ યશવર્ધનની ભાર્યા સૂવદેની કુક્ષિથી સં. ૧૨૧ન્ના ચિત્ર વદિ ને રોજ જન્મ્યા. જન્મનામ
નરપતિ' હતું. સં૧૨૧૭ના ફાગણ સુદિ ૧૦ના રોજ જિનચંદ્રસૂરિજી પાસે ભીમપલ્લીમાં દીક્ષા ગ્રહણ કરી,ને સર્ષ સિદ્ધા તેનો અભ્યાસ કર્યો. - સં. ૧રર૩ના કાર્તિક સુદિ ૧૩ને રોજ બર્બરકપુરમાં જય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
८
ને ભીમપલ્લીનાઝ શ્રીવીરજિનાલયમાં દીક્ષા આપી. અને સાહ દેવાચાયે એમને જિનચન્દ્રસૂરિના પદ પર સ્થાપિત કરી એમનુ નામ જિનપતિસૂરિ રાખ્યું. ત્યારબાદ પોતાની અદ્વિતીય મેધા અને પ્રતિભાવડે અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ અને જસિંહ આદિની રાજ્યસભામાં ૩૬ વાદેામાં વિજય પ્રાપ્ત કર્યાં. વાદી રૂપી હસ્તિઆને વિદારન ર્ પાતે સિંહ સમાન શાભતા. કેટલાંયે શિષ્યોને દીક્ષા આપી. અનેક જિનમિમ્બે આદિની પ્રતિષ્ઠા કરી. શાસનદેવી એમના પાપમોની સેવા કરતી હતી, ને જાલ ધરાદેવીને એમણે પ્રસન્ન કરેલ ખરતરગચ્છને વ્યવસ્થિત સ્વરૂપ આપી ભારે દાક્ષિણ્ય દાખવ્યુ. તે આ રીતે પાતાની અજબ કાર્યકુશળતાને સહુને સારા પરિચય આપ્યો. યુગપ્રધાન આચાર્યના જેવી એમની ફીર્તિની સુવાસ તેઓ જયાં જતા ત્યાં મહેકી ઉઠતી. મરુંકેાટ નિવાસી ભંડારી નેમચંદ્રજી. (ષષ્ટિ શતકના કર્તા') એ બાર વર્ષોં સદ્ગુરુની શેાધમાં ગાળ્યાં. ને છેવટે શ્રાજિનપતિસૂરિના સદ્ગુણાથી આકર્ષાઈ એમની પાસેજ પ્રતિમાધ પામ્યા, એટલું જ નહીં, પરન્તુ ભંડારીજીના પુત્રે પણ એમની પાસેજ દીક્ષા અંગીકાર કરી. આમ સ્વપર કલ્યાણ કરતા કરતા તેએશ્રી સ. ૧૨૭૭ના અષાડ સુદિ ૧૦ ના રાજ પાલણપુરમાં સ્વગે સાધાવ્યા. ત્યાં સધે સ્તૂપ–રચના કરી છે.
× ભીમપલ્લી નગર કે જે એક વખત ઘણી પ્રસિદ્ધિને પામેલુ હતું, જેના નામથી ‘ભીમપલ્લીય’ નામના ગચ્છ નીકળ્યા હતા અને જેની પ્રાચીનતા અને સમૃદ્ધતાને સુચવનારી હજી પણ અનેક દંતકથા ત્યાંના નિવાસીઓના મુખ થકી ખેદ અને ગ્લાનિપૂર્વક સાંભળીએ છીએ તે આજે એક નાના ગામડાના રૂપમાં ‘ભીલડી’ એ નામથી ઓળખાય છે.
ભીલડી ગામ પાલણપુર એજન્સીમાં ડીસાકેમ્પથી લગભગ ૧૦ થી ૧૧ માઈલને છેટે પશ્ચિમ દિશામાં આવેલું છે. ડીસા પાસે આવેલી બનાસ નદીને લીધે લેાકેામાં આના વર્તમાન નામના સબંધમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
એક એવી
નીકળી પડી પર
સી જઈ તેણીને ગણી પાસે
એક એવી દંતકથા પ્રચલિત છે કે શ્રેણિક રાજા પિતાના બાપથી રિસાઈને ઘરથી નીકળી પડી પરદેશ યાત્રા કરતે કરતે અત્રે આવ્યો હત અને ભીલ કુમારીના પ્રેમમાં સી જઈ તેણીને પરણવા તૈયાર થયો હતો, પણ પાછળથી તેને જણાવ્યું કે ભીલડીને પરણને પિતે એક અયોગ્ય કામ કરનારો ગણાશે. આ વિચારથી તેણે પરણવાનું માંડી વાળ્યું, પણ હૃદયમાં ઉગેલ પ્રેમની જડને તેડી શકશે નહિ. છેવટ પોતાના પ્રેમને જીતનારી ભીલડીને પ્રસંગ ચિરસ્મરણીય રાખવાના વિચારથી તે નગરને કે જે તે પહેલાં “ચંબાવતી'ના નામથી ઓળખાતું હતું.– ભીલડી” એવું નામ અપાવીને ત્યાંથી વિદાય થયો. આ તે એક દંતકથા માત્ર છે, આની પ્રકૃતિમાં કંઈપણ ઉપયોગિતા હેય તે તે એટલી જ કે ભીમપલ્લીની પ્રાચીનતા સૂચવનારું તે એક આડકતરું પ્રમાણ છે. દંતકથા એ પણ કહે છે કે આ ભીમપદલીને અકસ્માતથી નાશ થયો હતો અને દંતકથા પ્રમાણે તે અગ્નિથી થયો હોય તે તે અસંભવિત નથી. ચૌદમી સદીના લગભગ મધ્ય ભાગમાં ભીમપલ્લીને નોશ થયો હશે, એમ લાગે છે. ભીમપલ્લીનાં પ્રાચીન ખડેરે, તેમાંથી નીકળતી ઈટ અને બીજા પદાર્થો ઉપરથી એમ જણાય છે કે બારમી અને તેરમી સદીમાં ભીમપલ્લી નગરી સંપૂર્ણ જાડેજલાલી ભોગવતી હતી. આજે તે ભીલડીની દશા ખરે ભીલડીના જેવી છે. કેટલીક અન્ય વસતિની સાથે માત્ર પાંચ સાત ઘર શ્રાવકેનાં છે. અને તે પણ સાધારણ સ્થિતિનાં. ગામમાં ધર્મશાળાની અંદર શ્રીનેમિનાથનું દેરાસર છે. પશ્ચિમ તરફ ગામને છેડે એક ભોંયરાવાળું વિશાળ મંદિર છે. અહીંના તીર્થ નાયક પાર્શ્વનાથ ભીલડીઆ પાર્શ્વનાથ' ના નામથી પ્રખ્યાત છે. મૂળ નાયકને સન્મુખ પૂર્વ તરફ ગૌતમ સ્વામીની મૂર્તિ છે જેની પ્રતિષ્ઠા જિનબેધસૂરિએ કર્યાને લેખ છે. બીજી કેટલીયે મૂર્તિઓ લેખ વગરની છે. (મુનિશ્રી કલ્યાણવિજ્યજીના જૈન તીર્થ ભીમપલ્લી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
ક્ષેમધરને ઉપદેશ આપે, ત્યાંથી વિહાર કરી સૂરિજી મરકેટ (મરેટ) પધાર્યા. ત્યાંના શ્રીચન્દ્રપ્રભસ્વામીના વિધિચિત્યપર સાધુ ગલિક કારિત સુર્વણદંડ, કલશ, વજારેપણ કર્યા. આ મહત્સવ પ્રસંગે સાહ હેમંધરે ૫૦૦) દ્રશ્ન (મુદ્રા) આપી માલા ગ્રહણ કરી.
મરુટથી વિહાર કરી સૂરિજી મહારાજ સં. ૧૨૧૮માં (સિધુ પ્રાન્તીય) ઉચ્ચ નગર પધાર્યા, ત્યાં ત્રષભદત્ત, વિન. ( ), વિનયશીલ, ગુણવર્ધન, માનચન્દ્રx નામક પાંચ સાધુઓ અને જયશ્રી, સરસ્વતી, અને ગુણશ્રી નામક ત્રણ સાધ્વીઓને દીક્ષા દીધી. આમ ક્રમશઃ સૂરિજી સમીપ અન્ય પણ અનેક દીક્ષિત થયાં.
સંવત ૧૨૨૧માં સૂરિજી સાગરપાડા પધાર્યા. ત્યાં સા. ગયધરે કરાવેલ, પાર્શ્વનાથ-વિધિચૈત્યમાં દેવકુલિકાની પ્રતિષ્ઠા કરી ત્યાંથી વિહાર કરી અજમેર પધાર્યા ત્યાં સ્વર્ગીય ગુરુદેવ શ્રીજિનદત્તસૂરિજીમનાં સ્તૂપની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી અને રામસેન્ચ” મથાળાવાળો લેખ જે “જૈનયુગ સં. ૧૯૮૫-૮૬ના ભાદ્રપદ કાર્તિક અંકમાં પ્રગટ થયેલ છે. તેમાંથી સાભાર ઉધૃત.)
+ તેઓશ્રી પદ્મપ્રભાચાર્ય, કે જેમની સાથે સં. ૧૨૪૪માં આશા પલ્લી મુકામે શ્રીજિનપતિસૂરિજીએ શાસ્ત્રાર્થ કરેલ. તેમના પિતા થતા. એમનો શેડેક ઉલ્લેખ શ્રીજિનપતિસૂરિજીના વાદસ્થલમાં અને વિસ્તારપૂર્વક વર્ણન ગુર્નાવલીમાં મળે છે. ' - ૪ એમને પણ લવણખેટકમાં ઉપર્યુક્ત પૂર્ણદેવગણિની સાથે સં. ૧૨૪૫માં શ્રીજિનપતિસૂરિજીએ વાચનાચાર્ય પદ અર્પણ કરેલ.
સં. ૧૨૩૪માં આચાર્ય શ્રીજિનપતિસૂરિજી મહારાજે એમને મહત્તરા પર એનાયત કર્યું હતું
* સં. ૧૨૩૫માં એ જિનપતિસૂરિજીએ આ સૂપની ભારે વિસ્તારપૂર્વક પુનઃ પ્રતિષ્ઠા કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
ક્રમાનુક્રમે વિહાર કરતા કરતા સૂરિજી બખેરપુર પધાર્યા, જ્યાં વા. ગુણભદ્ર ગણિ, અભયચન્દ્ર, યશશ્ચન્દ્ર, યશભદ્ર, દેવભદ્ર તેમજ દેવભદ્રની પત્નિને દીક્ષા અપાઈ. આશિકા (હાસી) નગરીમાં નાગદત્તને વાચનાચાર્યપદ આપ્યું. મહાવન સ્થાનના શ્રી અજિતનાથ-વિધિચૈત્યની પ્રતિષ્ઠા કરી. ઈન્દ્રપુરના શ્રી શાંતિનાથ-વિધિચૈત્યના સુવર્ણદંડકલશ અને ધ્વજા પ્રતિષ્ઠાપના કર્યો. તગલા ગામમાં વાચક ગુણભદ્રગણિના પિતા શ્રીમહલાલ શ્રાવકે બનાવેલ શ્રી અજિતનાથ-વિધિચત્યની પણ પ્રતિષ્ઠા કરી.
સંવત ૧રરરમાં વાદલી નગરના શ્રી પાર્શ્વનાથ મંદિરમાં ઉપર્યુક્ત મહલાલ શ્રાવકે કરાવેલ સુવર્ણદંડ, કલશની પ્રતિષ્ઠા થઈ. અંબિકા મંદિરના શિખર પર સુવર્ણ કળશ પા. ત્યાંથી સૂરિજીએ રૂદ્રપલ્લીઝ તરફ વિહાર કર્યો રૂદ્રપલીથી નરપાલપુર પધાર્યા, જ્યાં જ્યોતિષશાસ્ત્રના અભ્યાભ્યાસે ગર્વિષ્ઠ બનેલા એક જ્યોતિષીને ભેટો થયો. જ્યોતિષ સંબંધી ચર્ચા થતાં સૂરિજીએ કહ્યું કે ચર, સ્થિર, દ્વિસ્વભાવ:.
+ સંવત ૧૨૪૫માં લવણખેટકમાં આ૦ શ્રીજિનપતિસૂરિજીએ એમને વાચનાચાર્ય પદ વડે સુશોભિત કર્યા હતા. એમના પિતાનું નામ મહલાલ શ્રાવક હતું, જેમણે કરાવેલ તગલા તેમજ વસિદાની પ્રતિષ્ઠાને ઉલ્લેખ ઉપર આવી જાય છે.
x શ્રીજિનદત્તસૂરિજીએ અહીં પધારી કેટલીયે વ્યકિતઓને સમ્યકવી, દેશવિરતી, ને સર્વવિરતી બનાવેલ; તેમજ શ્રી પાર્શ્વનાથ સ્વામી અને શ્રી ઋષભદેવ પ્રભુના ચિત્યદ્રયની પ્રતિષ્ઠા પણ કરેલ. શ્રાનિવલ્લભસૂરિજીના શિષ્ય શ્રી જિનશખરોપાધ્યાય અહીંનાજ હતા. આ સ્થાનના નામ પરથી ખરતરગચ્છની રૂપલીય શાખા એમના વડે પ્રાદુર્ભાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
આ ત્રણ સ્વભાવવાળા લગ્નમાંથી કોઈપણ લગ્નને પ્રભાવ દાખવે. જ્યોતિષી નિરુત્તર થવાથી સૂરિજીએ વૃષ લગ્નના ૧૯ થી ૩૦ અંશ સુધીના સમય માગશરમાં શ્રી પાર્શ્વનાથમંદીર સન્મુખ એક શિલા ૧૭૬ વર્ષ સુધી સ્થિર રહેવાની પ્રતિજ્ઞાથી અમાવાસ્યાને દિવસે સ્થાપિત કરી જ્યોતિષીને જીતી લીધું. બિચારે જ્યોતિષી સૂરિજીનું ચમત્કારિક સામર્થ્ય જોઈ, શરમીદ બની ચાલી ગયો. શ્રીજિનપાલોપાધ્યાય ગુર્નાવલીમાં લખે છે કે આ શિલા આજે (રચનાકાળ સં. ૧૩૦૫) સુધી ત્યાં વિધમાન છે. પદ્મચંદ્રાચાર્ય સાથે શાસ્ત્રાર્થ
ત્યાંથી વિહાર કરી શ્રીજિનચંદ્રસૂરિજી પુનઃ રૂદ્રપલ્લી મુકામે પધાર્યા. ત્યાં એક દિવસ એવું બન્યું કે આપણા લધુવયી સૂરિમહારાજ તેમની મુનિમંડળી સહિત બહિબ્રૂમિ જઈ રહ્યા હતા. રસ્તામાં પદ્મચન્દ્રાચાર્ય નામક એક ચેત્યવાસી આચાર્ય આવી મળ્યાં, ને માત્સર્યવશ પૂછવા લાગ્યા. “કેમ આચાર્યજી! છે તે આપ આનંદમાને?” સૂરિજી–હાજી! દેવ ગુરૂ કૃપાથી આનંદમાં છું.
પદ્મ–આજકાલ આપ કયા કયા શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે?
આ પ્રશ્ન સાંભળી સાથેના એક મુનિએ જવાબ આપે કે પૂજ્યશ્રી આજકાલ “ન્યાયકન્ડલી’નું+ મનન કરી રહ્યા છે.
+ આ ગ્રંથ જૈનેતર પં. શ્રીધરનું બનાવેલ છે. એના પર ૧૩મી શતાબ્દીમાં થએલ હર્ષપુરીયગચ્છના માલધારી આચાર્ય દેવપ્રભસૂરિના શિષ્ય નરચંદ્રસૂરિએ ટિ પણ લખ્યું છે. તેમજ એમનીજ પરંપરાગત ૧૫મી શતાબ્દીના આચાર્ય રાજશેખરસૂરિએ પંજિકાનામની ટીકા બનાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
3
:
//
તને છે .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
દ્રપલીની રાજસભામાં મણિધારી શ્રી જિનચન્દ્ર સૂરિજી સાથે આચાર્ય શ્રી પદ્મપ્રભાને શાસ્ત્રાર્થ અને આચાર્ય શ્રી પદ્મપ્રભાનો પરાજય,
Page #29
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૩
પદ્મ.---ત્યારે તે આચાય જી! આપે તમેાવાદના અભ્યાસ પૂર્ણ કર્યો જ હશે, કેમ ?
સૂરિજી—હાં, તમેાવાદ પ્રકરણ જોઇ ગયા . પદ્મ.આપે એનું ખરાખર મનન કરેલ છે કે ? સૂરિજી—હા, જી !
પદ્મ.---અધકાર રૂપી છે કે અરૂપી ? અને એનુ... સ્વરૂપ કેવું છે ?
સૂરિજી—અધકારનું' સ્વરૂપ ગમે તેવું હાય. પરંતુ એ વિષે વિવાદ કરવાના આ સમય નથી, ને આ સ્થળ પણ ચેાગ્ય નથી. વાદવિવાદ તા રાજસભામાં પ્રધાન સભ્યાની સમક્ષ થાય એજ ઉચિત છે. નીતિ તેમજ પ્રમાણેાદ્વારા વસ્તુના સ્વરૂપ પર વિચાર થઇ શકે છે. હા, એટલું તે ચાકકસ જ છે કે સ્વપક્ષ સિદ્ધ કરવા છતાંય વસ્તુ પોતાનુ સ્વરૂપ નથી મટ્ઠલતી. એનું સ્વરૂપ તા જે હોય તેજ યથાસ્વરૂપ રહે છે.
પદ્મ.-પક્ષ સ્થાપના માત્રથી વસ્તુ પાતાનુ સ્વરૂપ છેડે કે ન છેડે, પરંતુ તીય કરાએ ‘તમસૂને દ્રવ્ય કહેલ છે, એ તા સૌ કાઇને વિદિતજ છે.
સૂરિજી--અ’ધકારને દ્રવ્ય:માનવાના કાણુ ઇન્કાર કરે છે?
ઉપરના સમગ્ર વાર્તાલાપ દરમ્યાન પૂજ્યશ્રી જેમ જેમ શિષ્ટતા અને વિનય દાખવતા ગયા, તેમ તેમ પદ્માચાર્ય અહંકાર અને ઇર્ષ્યાથી ઉન્મત્ત બની ગયા. કેાપના પ્રમળ આવેગને લીધે એમનાં નેત્ર લાલઘુમ બની ગયા, શરીર ક'પવા લાગ્યું' અને આવેશમય વાણીમાં કહેવા લાગ્યા કે “ જ્યારે હું પ્રમાણવડે સાબિત કરી આપીશ કે ‘અંધકાર દ્રવ્ય છે?ત્યારે તમે શુ મારી સામે ઉભા રહી શકશેા કે ?”
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
સૂરિજી–ઉભા રહી શકવા પૂરતી ગ્યતા કોની છે ને કેની નથી એ તે સમય આવવા પર રાજસભામાં સ્વતઃ જણાઈ આવશે. પશુપ્રાયની રણભૂમિ અરણ્ય જ હોય છે. આપ અમરેલવથી જાણી પિતાની શકિતને અધિકતર ન બતલાવશે. આપ તો જાણતા જ હશો કે નાના દેહવાળા સિંહની ગર્જના સાંભળી પહાડ જેવડા મોટા અંગવાળા યુથાધિપતિ ગજરાજે પણ કંપી ઉઠે છે! . . : :
આ બંને આચાર્યોને આમ વિવાદ કરતાં જોઈ કૌતુકતાથી અનેક નાગરિકે ત્યાં એકત્રિત થઈ ગયા, ને બંને પક્ષના શ્રાવકે પણ પોતપોતાના આચાર્યને પક્ષ લઈ એક બીજાને પિતપોતાને અહંકાર બતાવવા લાગ્યા. વાત એટલી હદ સુધી વધી ગઈ કે છેવટે રાજસભામાં શાસ્ત્રાર્થ કરવાનું નિયત થયું અને નિયમિત સમયે શાસ્ત્રાર્થ પ્રારંભ થશે. - શ્રીજિનચંદ્ર સૂરિજીએ વિશદ વિદ્વત્તા વડે વિપક્ષીનાં પ્રમાણે
અને યુકિતઓને જડબાતોડ રદિયો આપી સ્વપક્ષની સત્યતા સિદ્ધ કરી બતાવી.
પદ્મચંદ્રાચાર્ય શાસ્ત્રાર્થમાં પરાસ્ત થયા. રાજ્યાધિકારી
એ સમસ્ત જનતા સમક્ષ શ્રીજિનચંદ્રશૂરિજીને જયપત્રસમર્પણ કર્યું. સૂરિજીને વિજય ઘેષ ચારે દિશામાં પ્રસરી ગયા. સૂરિજીની વિદ્વત્તા તેમજ સુવિહિત માર્ગની ખ્યાતિ ચોમેર વૃદ્ધિ પામી રહી. શ્રાવકે લેકએ આ વિજયના ઉપલક્ષમાં મેટો ઉત્સવ મનાવ્યો. આજથી સૂરિજીના શ્રાવક જયતિહટ્ટ અને પાચંદ્રાચાર્યના શ્રાવકે “તર્કહટ્ટના નામથી જાહેર થયા. આ પ્રકારે દિનપ્રતિદિન અધિકતર યોજ્જવલ બની આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિજી મહારાજે કેટલાક સમય અત્રે વિતાવી સિદ્ધાન્તોકત વિધિ અનુસાર સારા સંઘ સથવારા સાથે આગળ વિહાર આદર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૫.
મલેચ્છપદ્રવ અને સંધરક્ષા.
કમે વિહાર કરતા કરતા માર્ગમાં વારસિદાન નામના ગામની સમીપ સંઘે પડાવ નાખ્યો. બરાબર એજ સમયે પ્લેના આગમનના સમાચાર આવ્યા, ને સર્વત્ર ભયનું વાતાવરણુ ફેલાઈ ગયું. તેચ્છના ભયથી વ્યાકુલ બનેલ સંઘને સૂરિજીએ પૂછયું. “આપ લોકો આકુળવ્યાકુળ કેમ લાગે છે?” ત્યારે લોકેએ જણાવ્યું કે “હે ભગવન ! જુઓ, સામેથી તેની સેના આવી રહી છે. આ દિશામાં આકાશ ધૂળના ગોટેગોટાથી આચ્છાદિત બની ગયું છે. અરે, સાંભળો, સનિકેને કૈલાહલ પણ હવે તે સંભળાઈ રહ્યો છે. પ્રભો ! અમારી રક્ષા કરો.”
પૂજ્યશ્રી એકદમ સાવધાન બન્યા અને કહ્યું “મહાનુભવે ! ધીરજ રાખો. આપના ઉંટ, બળદ આદિ બધાને એકત્ર કરી લે, પ્રભુ શ્રીજિનદત્તસૂરિજી મહારાજ સર્વની રક્ષા કરશે” ત્યાર બાદ સૂરિજીએ મંત્ર ધ્યાન પૂર્વક પોતાના દંડ વડે સંઘની ચારે કેર કેટની આકૃતિવાળી એક રેખા અંકિત કરી. સંઘના તમામ માણસે વિગેરે બધાએ તે કુંડાળામાં પેસી ગયા. એટલામાં તો ઑછ સેના આવી પહોંચી. અશ્વો પર આરૂઢ થએલા હજારે મ્લેચ્છ બાજુમાંથી જ પસાર થઈ ગયા, સંઘે તેને જોયા, પરતુ ઑછેસંઘને ન જોઈ શક્યા. તેઓ તો કેવળ કેટ પર નજર રાખી દરને દૂર આગળ ચાલી ગયા. આ તરફ સંઘ લેક નિર્ભય બની રહ્યા, ને ધીરે ધીરે સૌ દિલ્હી સમીપ આવી પહોંચ્યા. ' સૂરિજીના પધાર્યાને સંદેશ મળતાં જ દિલ્હીના ઠાકુર લેહટ, રા. પામ્હણ, સા. કુલચંદ્ર સા. મડીચંદ્ર, આદિ સંઘના અગ્રગણ્ય શ્રાવકે અત્યુત્કૃષ્ટ સમારોહ સાથે સૂરિજીની વંદનાર્થે આવી પહોંચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
મહારાજા મદનપાલને બેઘ .
દિલ્હી નરેશ મદનપાલના વિસમયનો આજે પાર નહતો. પિતાના ગગનચુંબી મહેલની આલીશાન અટારીમાં બેઠા બેઠા વહેલી સવારથી તેિજ દશ્ય નિહાળી રહ્યા હતા, તે એમને મન એક જબ્બરદસ્ત સમશ્યારૂપ થઈ પડેલ હતું, ને
પાછળના પટ્ટાવલિકારોએ મદનપાલને શ્રીમ લ શ્રાવક તરીકે ઓળખાવેલ છે, પરંતુ ગુવલપરથી સ્પષ્ટરૂપે ફલિત થાય છે કે તેઓ દિલ્હીના મહારાજા હતા. જો કે ભારતીય એતિહાસિક ગ્રન્થમાં એને ઉલ્લેખ નથી મળતું, પરંતુ “તંવર’ રાજવંશાવલી શુદ્ધ અને પરીપૂર્ણ ઉપલબ્ધ નથી, તેમજ એ સમયે દિલહીનું શાક કેણ હતું તે જાસ્વા માટે મુદ્રાઆદિ અન્ય કેઇજ સાધન સંપ્રાપ્ય નથી. તેથી ગુર્નાવલી ભારતીય ઈતિહાસને આ અંધકારગ્રસ્ત કાળ પર એક નવોજ પ્રકાશ પાડે છે. અને ગુર્નાવલીકારના કથનમાં સંદેહ કરવાને પણ કોઈ જ કારણ નથી, કેમકે એના કર્તા ઉ. જિનપાલની દીક્ષા સંવત ૧૨૨૫માં થઈ હતી. આથી આપણા ચરિત્રનાયકની સાથે રહેનારા ગીતાર્થો દ્વારા પ્રાપ્ત થયેલ સત્ય ઘટનાજ આમાં સંકલિત થએલ છે. ઉપાધ્યાયજી ચરિત્રનાયકના પ્રશિષ્ય હતા, એટલે એમને સમય અતિ નિકટને અથત શ્રીજિનચંદ્રસૂરિજીના સ્વર્ગવાસ પછી ફકત બેજ વર્ષ દીક્ષા પામેલા હતા. એથી પટ્ટાવલિકાના કથનને એક રીતે માન્ય રાખી શકાય તેમ છે, અને તે એ કે મદનપાલના આગ્રહથીજ સૂરિજી દિલ્હી પધાર્યા હતા, અને મદનપાલ સૂરિજીના ખાસ ભકત હોવાને કારણે એમને “શ્રાવક” શબ્દ વડે સંબંધિત કરી સન્માનેલ છે.
ઉ. ક્ષમા કલ્યાણજીની પટ્ટાવલીમાં એ સમયે દિલ્હીના શાસક તરીકે “પાતશાહને ઉલ્લેખ છે, પરંતુ આ તે સર્વથા બ્રાન્તિઃમૂલકજ ભાસે છે કારણકે તે સમયે દીલ્હીના તખત કરવાની સત્તા હતી જ નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
મણિધારી જિન મદ્રસુરિ અને દિલ્હી નરેશ
મહારાજા મદનપાલને મેલાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૭
ભારે અકળામણ અને મનામંથન બાદ પણ પેાતાને તેના કાઇ ઉકેલ મળતા નહેાતા. પ્રાતઃકાળથી જ આજે નગર આખુય પ્રવૃત્તિનું મહાધામ બની રહ્યું હતું. કોઇ અગમ્ય આનંદ અને અદૃશ્ય ઉત્સાહનું વ.તાવરણ સારાયે શહેરમાં પ્રવર્તી રહ્યું હતું, ને લેાકેાનાં ટોળેટોળાં ઠાઠમાઠ ને શાનદાર ભભકામાં શહેર બહાર જઇ રહ્યા હતા. કાઇ ચાલીને જતા હતાં, તો કોઈ અશ્વારૂઢ થઈને જતા હતા, પરંતુ એક વાત સામાન્ય હતી કે આાખાલવૃદ્ધ સૌ ઉત્તમોત્તમ આભૂષણું: વડે અંકિત થઇ ૉમજ સુંદર વેષભૂષા પરિધાન કરી સપરિવાર અસાધારણ ઉમળકાભેર નગર બહાર સવેગે જઇ રહ્યાં હતાં. મહારાજા મદનપાલની મુંઝવણુ અકથ્ય હતી. તેમણે તાબડતાબ પોતાના પ્રધાન મંત્રીઓને પૂછી મગાવ્યુ” કે નગરના આગેવાન આજે આમ શહેર બહાર જઇ રહ્યા છે તેનુ શુ કારણ છે અધિકારી તરફથી ઉત્તર મળ્યા કે મહારાજ ! આજે આ નગર વાસીઓના એક અત્યંત સમથ અને સુંદર આકૃતિવાળા ગુરૂ મહારાજ માપા શહેર સમીપ આવી પહોંચ્યા છે; આ તમામ શહેરીજના પ્રેમનું ભકિત અને ભાવભીનું સ્વાગત કરવા જઇ રહ્યા છે. આથી તો ઉલટુ મહારાજની ઉત્કંઠામાં અધિક પ્રાબલ્ય થયું, ને આવા મહાન આચાર્યના દર્શન કરવાની પોતાને ઉત્કટ ઇચ્છા જાગી. એજ ઘડીએ તેમણે નિર્ણય કરી નાંખ્યા ને રાજકર્મચારિયાને પોતાના દૃઘાડે સજાવવાના તેમજ તમામ રાજકીય પુરૂષોને પણ પોતાની સાથે તૈયાર થઇ આવવાના આદેશ આપી દીધા.
રાજાના થઇ પછી પૂછવાનું જ શું હોય ? હજારોની સંખ્યામાં રાસુભટો અશ્વારૂઢ થઇ નૃપતિની પાછળ પાછળ સૂરિજીનાં દર્દીને નિકળ્યા, ને મહારાજા મદનપાલ હી શ્રાવક લેાકેા પહોંચે તે પહેલાંજ સસૈન્ય સૂરિજી સન્મુખ જઇ પહેચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૮
સૂરિજીએ સમ્રાટને ધમ દેશના આપી, અને સાથેના સંઘ લોકાએ સમ્રાટના ભાવભર્યાં સત્કાર કર્યાં. પૂજ્યશ્રીની અમૃત વાણી સાંભળી મદનપાલના હૃદયમાં ભિકતના પરમસ્રોત વહેવા લાગ્યા, જેના પરિણામે ભકિતવત્સલ મહારાજાએ સૂરિજીને પૂછ્યું. મહારાજ! આ સમયે આપનું શુભાગમન કર્યું ખાજુથી થયું છે? જવાબમાં સૂરિજીએ કહ્યું ‘અમે રૂદ્રપક્ષીથી આવી રહ્યા છીએ, મહારાજાએ તેમના પરમ પુનિત ચરણા વડે પોતાના નગરને પાવન કરવાની અભ્યર્થના સૂરિજી મહારાજને કરી.
સૂરિજી નિરૂત્તર હતા, કારણકે ગુરૂદેવ શ્રીજિનદત્તસૂરિજીના ઉપદેશ એમનાં સ્મરણમાં હતા. પર ંતુ સૂરિજીના મૌનનુ કારણુ મહારાજાથી કળી શકાય તેમ નહોતું. એટલે મહા રાજાએ કહ્યું કે- આચાર્ય મહારાજ! આપ નિરૂત્તર કેમ છે? મારી પ્રાર્થનાના જવાબ કેમ નથી આપતા ? મારી વિનતિના સ્વીકાર આપે કરવાજ જોઇએ. શું મારી નગરીમાં આપના કોઇ પ્રતિપક્ષી છે ? કે પછી આપના પરિવારને ચેાગ્ય અનજલની અસુવિધા લાગે છે? કે કાઇ નુ દુજ કારણ છે ? કે જેથી મામાંજ મ્હારૂ નગર હાવા છતાં એને છેડીને આપ અન્યત્ર જવાના વિચાર રાખેા છે ? જવાબ આપે, ભગવન્ત !” એ રીતે મહારાજા મદનપાલે પ્રશ્નોની ઝડી વરસાવી પેાતાનું હૃદય ખાલી કર્યું.
સૂરિજીએ કહ્યું “રાજન, આપનું નગર । આગેવાન ધર્મક્ષેત્ર છે, પરન્તુ ×××સૂર્ણ વાકય પૂરૂ' કરે તે પહેલાંજ સમ્રાટે આગળ ચલાવ્યું. “ તા પછી આપ ઉઠો. તાબડતાખ દિલ્હી પધારો. મારા નગરમાં આપની સામે કાઈ આંગળી સુધાં ઊંચી નહીં કરી શકે, એટલેા વિશ્વાસ રાખજો.”
એક બાજુ દિલ્હશ્વર મદનપાલના કિતભર્યો તીવ્ર આગ્રહ હતા, બીજી તરફ શ્રીજિનદત્તસૂરિજીની દ્દિલ્હી ગમન નિષેધાત્મક આજ્ઞાનું ઉલ્લંધન થાય એમ હતું. સૂરિજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૯
મને મનમાં પડ્યા. ગુરૂ આશાના ઉલ્લંઘનની તીવ્ર પીડા પોમને ભેદી રહી હતી. પરંતુ દેવ અને આચાર્યો હંમેશાં ભક્તાધીન હોય છે, એટલે સૂરિજીએ પણ છેવટે ભક્તિ અને ભવિતવ્યતાને વશ થઈ દિલ્હી તરફ પ્રસ્થાન આદર્યું. - આચાર્યશ્રીને નગર પ્રવેશ અભૂતપૂર્વ રીતે ઉજવાય. સારાયે નગરને પુષ્પારણ, પતાકાઓ અને વિવિધ મનરમ્ય સુશેન વડે સજાવાયું. વીસ પ્રકારનાં વાજિત્રે વાગવા લાગ્યા. મેર બિરૂદાવલીઓ અને પ્રશસ્તિઓ સંભળાવવા લાગી. સધવા નારીવૃંદના મંગલ મંજુલ ગીતો વડે સમગ્ર શહેર ગૂંજી ઉઠયું. સ્થળે સ્થળે વિધવિધ પ્રકારનાં નૃત્ય અને નાટારંભે યોજાયા. આખા દિલ્હી નગરમાં અનેરા ઉત્સવની અને ખી લહેર પ્રસરી રહી. લાખની માનવમેદની સાથે મહારાજા મદનપાલ સૂરિજીની સેવામાં ખડે પગે હાજર રહ્યા. પ્રવેશત્સવનું આ દશ્ય અભૂતપૂર્વ હતું.
સૂરિજીની પધરામણીથી લોકમાં નવા જીવનને સંચાર થવા લાગ્યો. એમનાં ઉપદેશામૃતથી કેટલાંયે સંતપ્ત જીને શાંતિ લાધી. દિલ્હીનરેશ મદનપાલને પણ સૂરિજી મ.નાં દર્શન અને ઉપદેશની લગની લાગી. એને ધર્મપ્રેમ બીજના ચંદ્રની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો ગયે. . શ્રેષ્ટિ કુલચન્દ્ર પર ગુરૂ કૃપા
આમ દિલ્હીમાં કેટલાંય દિવસે વીતી ગયા. એક વેળા પિતાના અત્યંત ભક્ત શ્રાવક કુલચંદ્રને આર્થિક તંગીને કારણે દુર્બલને દુઃખી થતો જોઈ દિલદરિયાવ આચાર્ય મહારાજે કંકુ, કસ્તુરી, ગેરેચનાદિ સુગંધિત પદાર્થો વડે આલેખેલ મન્ચાક્ષરયુકત યત્રપટ્ટ કુલચંદ્રને આપ્યું ને કહ્યું કે આ યન્ત્રપટ્ટનું તમારી મુઠ્ઠીભર વાસક્ષેપ વડે નિશદિન પૂજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
કરજે. યત્રપટ્ટ પર ચડેલ એ નિર્માલ્ય વાસક્ષેપ પારા આદિના સંયોગ વડે સુવર્ણ બની જશે. કુલચંદ્ર સૂરિજીના આદેશાનુસાર પૂજનવિધિ જારી રાખી. અલ્પકાળમાં જ એ કેટ્યાધિપતિ બની ગયે. દેવતા પ્રતિબંધ
એક સમયે સૂરિમહારાજ દિલ્હીના ઉત્તરદરવાજેથી બહિર્ભુમિ - જઈ રહ્યા હતા. મહાનવમી અર્થાત્ નવરાત્રિને એ અંતિમ દિવસ હતો. માર્ગમાં માંસને માટે લડી રહેલા બે મિથ્યાદષ્ટિ દેવતાઓ નજરે પડયા. દયાળુ હદયવાળા આચાર્યશ્રીએ આમાંના અતિબળ નામના દેવતાને બોધ આપે. સૂરિજીના ઉપદેશની જાદુઈ અસર એના પર બરાબર પડી. “આપના ઉપદેશથી મેં માંસ બલિને પરિત્યાગ કીધે છે; પરંતુ કૃપા કરી મને રહેવાનું એક એવું સ્થાન બતાવે જ્યાં રહી હું આપના આદેશનું પાલન કરી શકું, અતિબલે ઉદ્દગાર કાઢયા. ' સૂરિજીએ કહ્યું, “તે ભલે, જાઓ શ્રી પાર્શ્વનાથ-વિધિચૈત્યમાં પ્રવેશતાં દક્ષિણ થંભમાં નિવાસ કરી રહે”. ”
દેવતાને આ પ્રમાણે આશ્વાસન આપી સૂરિજી પૌષધશાળાએ પધાર્યા. એમણે સા. લેહટ, સા. કુલચંદ્ર, સા. પાહણ આદિ આગેવાન શ્રાવકેને ઉપરની હકીકતથી વાકેફ કર્યા અને શ્રી પાર્શ્વનાથવિધિચૈત્યના દક્ષિણ તંભમાં અધિષ્ઠાયકની મૂર્તિ ઉત્કીર્ણ કરવાનો સંકેત કર્યો. શ્રાવકેએ સૂરિજીના કહેવા પ્રમાણે બધું જ બરાબર કર્યું. સૂરિજીએ પણ વિસતાર-પૂર્વક એની પ્રતિષ્ઠા કરી “અતિબલ” નામથી અધિષ્ઠાયકને પ્રસિદ્ધિ અપ. શ્રાવકે વિવિધ મિષ્ટાન્નવાનીઓ વડે પૂજા કરવા લાગ્યા, અને અતિબલ શ્રાવકની મનવાંછના પરીપૂર્ણ કરતા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
)
5
આ
મણિધારીજીનું સમાધિ સ્થાન દિલ્હી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૧
સ્વર્ગવાસ
આ પ્રમાણે ધર્મ પ્રભાવના નિરંતર ચાલુ રહી ને છેવટે પોતાને દેહાંત નિકટ જાણું સંવત ૧૨૨૩ના દ્વિતીય ભાદ્રપદ વદિ ૧૪ના રોજ ચતુર્વિધ સંધ સમક્ષ ખમતખામણુ કર્યો, અને અનશન આરાધના કરતા કરતા સ્વર્ગે સીધાવ્યા. *
અંતિમ સમયે સૂરિજીએ શ્રાવકો સન્મુખ આગાહી કરી કે શહેરથી જેટલે દૂર મારે દેહ સંસ્કાર કરવામાં આવશે એટલે દુર સુધી આ નગરની આબાદી પ્રસરશે. આ વાત ધ્યાનમાં લઈ શ્રાવક લકે સૂરિજીના પવિત્રદેહને અનેક મંડપિકાઓથી મંડિત એક વિશાલ નિર્યાન વિમાનમાં બિરાજમાન કરી ભારે સમારેહ અને ધૂમધામ પૂર્વક નગરથી ખૂબ ખૂબ દુર લઈ ગયા, ને ચંદન કરાદિ સુગંધિત દ્રવ્ય વડે સૂરિમહારાજની અમેષ્ઠિ ક્રિયા પૂર્ણ કરી. ૪ ' સૂરિજીના દેહના અંતિમ દર્શન કરતી વેળાએ શ્રીગુણચંદ્રગણિ સૂરિજીના ગુણોની આ પ્રકારે કાવ્યમય સ્તુતિ કરે છે.
* પદાવલીઓમાં લખ્યું છે કે તેમને સ્વર્ગવાસ યોગિનીઓનાં ક્લને પરિણામે થે.
* આ સ્થાન આજે પણ દિલ્હીમાં કુતુબમિનારાની બાજુમાં મોટા દાદા'ના નામથી પ્રસિદ્ધ છે. પટ્ટાવલિમાં આ સ્તૂપના અધિષ્ઠાતા ખડિયા (ખંજ) ક્ષેત્રપાલ લખેલ છે.
+ સં. ૧૨૩ર ફાગણશુદિ ૧૦ વિક્રમપુરમાં એમના સૂપની પ્રતિષ્ઠા શ્રીજિનપતિસૂરિજીએ કરેલ. ગણધર સાર્ધશતકની બહદ્દતિમાં એમને પરિચય આ પ્રમાણે છે. “એઓ પહેલાં શ્રાવક હતા. એક તુર્કે એમની હસ્તરેખા જોઈ જાણ્યું કે એ એક સારે સુવિખ્યાત ભંડારી બની શકશે, ને તેથી નાસી ન જાય એ માટે મજબુત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૨
चातुर्वर्ण्यमिदं मुदा प्रयतते त्वपमालोकितु
___ मावृक्षाच महर्ष यस्तव वयः कर्तुं सदैवोधताः । शक्रोऽपि स्वयमेव देवसहितो युष्मत्प्रभामीहते,
तत्कि श्रीजिनचन्द्रसूरिसुगुरो ! स्वर्ग प्रति प्रस्थितः ।।
હે સુગુરૂ શ્રીજિનચંદ્રસૂરિજી મહારાજ! ચારે વર્ણોનાં લોકે આપના દર્શન કરવા માટે સહર્ષ સદૈવ પ્રયત્ન કરતા, એ પ્રમાણે અમે સાધુ લેકે પણ આપની આજ્ઞા ઉઠાવવા નિરંતર તૈયાર રહેતા, છતાં પણ અમને નિરપરાધીઓને મૂકીને આપ સ્વર્ગે સીધાવી ગયા. જેનું અમને તો એક માત્ર કારણ એજ લાગે છે કે દેવતાઓની સાથે દેવરાજ શકેન્દ્ર પણ આપનાં દર્શનની પ્રતીક્ષા કરતા હશે.
साहित्यं च निरर्थक समभवन्निर्लक्षणं लक्षणं,
मन्त्रैर्मन्त्रपरैरभूयत तथा कैवल्यमेवाश्रितम् । केवल्या जिनचन्द्रसूरिवर! ते स्वर्गाधिरोहे हहा!!,
सिद्धान्तस्तु करिष्यते किमपि यत्तन्नैव जानीमहे ।।
સાંકળ વડે તેમને બાંધી રાખ્યા. આ આપત્તિવેળાયે તેમણે લાખ નવકાર મંત્રનો જાપ કર્યો, જેના પ્રભાવ વડે સાંકળ તૂટી ગઈ. રાત્રિને પાર્લે પ્રહરે બંધનમુકત બની કોઈ એક વૃદ્ધાને ઘેર જઈ પગ્યા. એણે દયાર્દ હદયે એમને એક કોઠીમાં છુપાવી દી તુર્કોએ બહુ તપાસ કરી, પરંતુ હાથ ન લાગ્યા. બીજી રાત્રે ત્યાંથી નીકળી સ્વદેશે પહોંચી ગયા. આ વિપત્તિકાળથી વૈરાગ્ય પામી એમણે શ્રીજિનદત્તસૂરિજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
આપના સ્વર્ગનિવાસથી સાહિત્યશાસ્ત્ર નિરર્થક નીવડેલ છે, અર્થાત તમેજ તે શાસ્ત્રોના પારગામી મર્મજ્ઞ હતા; એજ પ્રમાણે લક્ષણ (વ્યાકરણ) શાસ્ત્ર લક્ષણશન્ય ભાસે છે, આપના આશ્રય વિહોણા બનેલ નિરાધારા મન્ત્ર-શાસ્ત્રના મન્ટો પરસ્પર મંત્રણા કરી રહ્યા છે કે હવે આપણે તેને આધાર લે? કારણકે આપ મન્નશાસ્ત્રના અદ્વિતીય જ્ઞાતા હતા. એજ પ્રમાણે જ્યોતિષની રમલ વિદ્યાએ આપના વિયેગથી પરિણમેલ વૈરાગ્યને કારણે મુક્તિને સહારે શેઠે છે, અને હવે સિદ્ધાન્ત શાસ્ત્રો શું કરશે ? એટલે તેનું શું થશે, એની તે અમને કંઈ સૂઝજ નથી પડતી.
प्रामाणिकराधुनिकैविधेयः, प्रमाणमार्गः स्फुटमप्रमाणः । हहा! महाकष्टमुपस्थितं ते, स्वर्गाधिरोहे जिनचन्द्रसरे ! ॥
આધુનિક મીમાંસકને પ્રમાણમાર્ગ અપ્રમાણું દીસે છે, કેમકે એના વિશેષજ્ઞ હવે આ પૃથ્વીપર નથી રહ્યા, અરે શ્રી જિનચંદ્રસૂરિજી ! આપના સ્વર્ગાધિરોહણથી સમગ્ર શાસ્ત્રમાં વિરાટ ખળભળાટ મચી ગયું છે.
આ પ્રમાણે ગુણગાન કરતા કરતા શ્રીગુણચંદ્રગણિ અધીરો બની ગયા. એમનાં નયનેમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. તેમ અન્ય સાધુઓ પણ ગુરુનેહ વિળતાને કારણે શ્રપાત કરવા લાગ્યા. ઉપસ્થિત શ્રાવકે તે વસ્ત્રાંચલથી મુખ ઢાંકીને હિબકાંજ ભરવા લાગ્યા. ચારે તરફ શોકને મહાસાગર ઉભરાઈ ગયો. કેઈને કશી સૂઝજ નહતી. ગુરુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૪
વિરહને કારણે હૃદયને વશ રાખવામાં સૌ કોઈ નિષ્ફળ
અનુભવતા હતા.
હૃદયવિવશતાની ખાવી ભારેખમ સ્થિતિ લંબાતી જોઇ, ઘેાડીજ ક્ષણામાં શ્રીગુણચંદ્રŕણુએ હૈયાની દુબળતાને ખ ંખેરી નાંખી તૈય ધારણું કર્યું, તે સાધુઓને સમાધી કહેવા લાગ્યા કે—
“હે મહાસત્ત્વશીલ સાધુઓ ! આપના આત્માને શાંત કરો; આપ સૌ સ્વસ્થ થાઓ. જે રત્ન ખાવાયું છે, તે હવે લાખ ઉપાય કર્યાં છતાં મળે તેમ નથી. પૂજ્યશ્રીએ તેમની અંતિમ પળેામાં મ્હને આવશ્યક બ્ય વિષે નિષ કર્યા છે, હું એમની આજ્ઞાનુસાર એવી રતે વર્તીશ કે જેથી આપ સૌને સાષ થશે. આ સમયે આપ લેાકેા મારી સાથે સાથે ચાલેા.’
તે પછી સર્વાઢરણીય ભાંડાગારિક શ્રીમાન્ ગુણચ પ્રાણ દાહસ'સ્કાર સબંધી સ સામગ્રી અનુપ્રેક્ષી પૌષધશાળામાં પધાર્યા, જ્યાં થાડાંરાજ રહી ચતુર્વિધ સ’ઘની સાથે ખમ્બેરકપુર તરફ વિહાર કર્યાં.
ખખ્ખરકપુર જઇ શ્રીગુણચંદ્રગણિએ શ્રીજિનચંદ્રસૂરિજીની આજ્ઞાનુસાર નરપતિમુનિને શ્રીજિનદત્તસૂરિજીના વૃદ્ધ શિષ્ય શ્રીજયદેવાચાર્યજી × દ્વારા સૂરિષદ અપાની એમની પાટ પર સ્થાપિત કર્યા અને ‘જિનપતિસૂરિ’ નામથી પ્રસિદ્ધ કર્યા.
× એ થમ ચૈત્યવાસી આચાય હતા. જ્યારે શ્રા. જિનદત્તસૂરિજી વાંગડદેશ પધાર્યા ત્યારે તેમના શુદ્ધ ચારિત્રાદિની પ્રશ સા સાંભળી નિહાળી, પરીક્ષા કરી, એમની પસંપદા ગ્રહણ કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૫
આ પદ્મોત્સવમાં સ્થાનીય સંઘની સાથે શ્રીજિનપતિસૂરિના કાકા શા. માનદેવે × હજાર રૂપિયાના ખ કર્યો. આ મહાત્સવમાં દેશાંતરીય સંઘ પણ સામેલ થએલ. આજ સમયે શ્રીજિનચંદ્રસૂરિજીના શિષ્ય વાચન ચાય જિનભ ગણને પણ આચાય પદ
× ગુર્દાવલીમાં લખ્યું છે કે સ. ૧૨૩૯માં અંતિમ હિંદુ સમ્રાટ મહારાજા પૃથ્વીરાજની સલમાં પદ્મપ્રભ સાથેના શાસ્ત્રાર્થમાં જ્યારે મહારાજાએ શાસ્ત્રાવિતા સુરિજીને કાઈ · ગ્રામ નગરાદિ ભેટ આપવાની વાત કરી. ત્યારે તેના પ્રત્યુત્તરરૂપે સૂરિજી એ આ માન દેવાની બાબતમાં જણાવ્યુ કે, “મારા કાકા શા, માનદેવ, કે જેમણે સ્વબળે લાખ રૂપિયા ઉષા ન કરેલ, તેમણે મારી દીક્ષા સભ્યે મ્હને કહેલુ કે બેટા ! મારા બાલ–બચ્ચાં આનંદ કરે એ હેતુથી અનેક ટેા વેઠી મેં આટલું ધન એકઠું કર્યુ છે, ત્યારે તને આ શું સૂઝયું કે ગૃહસ્થાશ્રમ છેાડી દીક્ષા લેવાને નિર્ધાર કર્યો ? તારી ઇચ્છા હોય તે દસ વીસ હજાર રૂપિયા આપી તને વિદેશ મેાકલું, અથવા તે વેપાર અર્થે દુકાન ખાલાવી દઉં, કે ક્રાઇ કુલીન કન્યા જેડે વિવાહ કરાવી આપું, અથવા તે! તારા દિલમાં જે કાંઇ મનેાથ હોય તે કહી દે, તે તે પૂરા કરી આપુ, ઈત્યાદિ અનેક રીતે મ્હને સમજાવેલ, પરંતુ એમની કાઇજ વાતને ખ્યાલ ન કરતાં, મેં દીક્ષા ગ્રહણ .કરી છે, તે હું... આજે આપના ગ્રામ-નગરના પટ્ટો શી રીતે સ્વીકારી શકું ?'
જિનપતિસૂરિજીના ઉપયુ ત પ્રસંગ પરથી શા. માનદેવની સમૃદ્ધિ અને જિનપતિસૂરિજી પરના એમના અસીમ સ્નેહને ખ્યાલ આવે છે. સ. ૧૨૭૩ના અષાઢમાં કન્યાનયન (કરનાલ )માં આ માનદેવેજ શ્રીજિનપતિસૂરિજી પાસે પ્રભુ શ્રીમડાવીર સ્વામીની પ્રતિમા સ્થાપિત કરાવી હતી. આ પ્રતિમાના વિશેષ વર્ણન અર્થે જિનપ્રભસૂરિરચિત વિવિધતી કલ્પના કન્યાનયન ૫ શ્રેષ્ઠ જવા ભલામણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
અર્પણ થયું, ને “જિનભદ્રાચાર્યના નામથી દ્વિતીય પંક્તિના આચાર્ય બનાવ્યા. પઢાવલિયેની બે વધુ વિગત :
મણિધારીજીનું ઉપર્યુક્ત જીવનચરિત્ર ઉપાધ્યાય શ્રી જિનપાલરચિત ગુર્વોવલીના આધારે આલેખાયું છે. પટ્ટાવ. લિયોમાં કેટલીક બીજી વાત પણ મળી રહે છે. જેમાંની ઘણીક તો ભ્રામક અને અસંગત જેવી પ્રતીત થાય છે એતિહાસિક દષ્ટિએ એમાંની બે વાત કાંઇક તથ્યતાવાળી માલમ પડે છે તેથી અત્રે રજુ કરવામાં આવે છે –
૧ શ્રીજિનચંદ્રસૂરિજીએ મહત્તિયાણ (મન્વિદલીય) જાતિની સ્થાપના કરી હતી, જેની પરંપરાની કેટલીક વ્યક્તિઓએ પૂર્વદેશના તીર્થોનો ઉદ્ધાર કરી શાસનની બહુ ભારે સેવા કરી છે. સત્તરમી સદી સુધીમાં આ જાતિના અનેક ઘર અનેક સ્થાનેમાં વિદ્યમાન હતાં, પરંતુ ત્યારબાદ ક્રમશઃ એમની સંખ્યા ઘટતી ગઈ, ને છેવટે નામશેષ થઈ ગઈ. આ જાતિ સંબંધી અમારા એક સ્વતંત્રલેખ “એ સવાલ નવયુવક વર્ષ ૭ અંક માં પ્રકટ થએલ છે, જે વાચકના અવકનાર્થે પરિશિષ્ટ (૧)માં પેશ કરવામાં આવેલ છે. ૨ શ્રી જિનચંદ્રસૂરિજીના લલાટમાં મણિ હ, ને
* સં. ૧૪૧રની રાજગૃહ પ્રશસ્તિમાં આ વિષે આ પ્રમાણે ઉલ્લેખ છે. :
આ “તતઃ પર શ્રીજિનચંદ્રસૂરિબભૂવ નિ:સંગગુણાસ્તભૂરિ; ચિંતામણુર્ભાલલે યદી-યુવાસ વાસાદિવ ભાગ્યલમ્મા | રર ”
(પ્રાચીન–જૈન-લેખસંગ્રહ-લેખાંક ૩૮૦) ત્યાર પછીનો ઉલ્લેખ અમારા “ઐતિહાસિક જૈન કાવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૭
એજ કારણે તેઓ “મણિધારીજીના નામથી સુપ્રસિદ્ધ થયા છે. આ મણિ બાબત પટ્ટાવલિકાનું કહેવું છે કે સૂરિજીએ પિતાના અંતિમ સમયે શ્રાવક લોકોને કહ્યું હતું કે અનિસંસ્કાર સમયે મારા દેહની નિકટમાં એક દૂધનું પાત્ર મૂકી
સંગ્રહ” પૃ-૪૬માં પ્રકાશિત કરેલ ખરતરગચ્છ પદાવલીમાં કે જે જિનભકિસૂ જીના સમયમાં રચાઈ હતી તેમાં મળે છે :
નમણિ એ જસુનિલાડી, ઝલહલઈ જેમ ગયણહિ દિણ દો.” ખરતગચ્છ પઢાવલી સંગ્રહમ પ્રકટ થએલ “સૂરિપરંપરા પ્રસસ્તિ’ અને પદાવલીત્રયમાં આને લગતું વિશેષ વર્ણન ઉપલબ્ધ થાય છે. લગભગ એવા જ પ્રકારનું વર્ણન શ્રીલલિત વિજયજી વિરચિત યશોભદ્રસૂરિચરિત્રમાં એ આચાર્યના સંબંધમાં પ્રાપ્ત થાય છે. એની સમાનતા દર્શાવવા એ ગ્રન્થમાંથી આવશ્યક અવતરણ અત્રે રજૂ કરીએ છીએ.
શ્રીઆચાર્ય મહારાજે આ વૃત્તાંત સાંભળી પિતાના દિવ્ય જ્ઞાનનો ઉપયોગ કર્યો, ને બોલ્યા કે હવે મારૂં આયુ માત્ર છ માસનું બાકી છે. મારા મસ્તકમાં એક પ્રભાવશાળી મણિ છે, એ મેળવવા એ ગી કેઈજ ઉપાય કરવાને બકી નહીં રાખે. પરંતુ તમે પહેલેથી જ મારા મૃતદેહમંથી એ મણિ લઈ લેજે, ને પછીજ દેહનો અગ્નિ સંસ્કાર કરજે. આ પ્રકારની સૂચના ભકત શ્રાવકેને દઈ વિ. સં. ૧૦૩લ્માં આચાર્ય યશોભદ્રસૂરિ સમાધિ પૂર્વક રવર્ગસ્થ થયા. આચાર્યશ્રીને સ્વર્ગવાસ સાંભળી પેલો યેગી પિતાની સ્વાર્થ સિદ્ધિને માટે આવી પડે, ને આચાર્ય મહારાજના મસ્તકને મણિ પ્રાપ્ત કરવા ખૂબ ફાંફાં માર્યા. પરંતુ જ્યારે એને સમજાયું કે મણિ તે અગાઉથી જ નીકળી ગયો છે, ને પિતાને એ કેઇજ રીતે મળી શકે તેમ નથી, ત્યારે તે એટલો તે હતાશ થઈ ગયો કે નિરાશાના આઘાતથી એનું હદય ફાટી ગયું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
રાખજો, કે જેથી આ મણિ દેહમાંથી નીકળી સી એ પાત્રમાં પડે, પરંતુ શ્રાવક લોકો ગુરુવિરહ વ્યાકુળતામાં આ બધું વીસરી ગયા, ને ભવિતવ્યતા અનુસાર તે મણિ એક થેગીના હાથ લાગ્યા. શ્રીજિનપતિસૂરિજીએ આ ગીની સ્થભિત પ્રતિમાને પ્રતિષ્ઠિત કરી એની પાસેથી મણિ પુન: મેળવી લીધેલ.
મણિધારી શ્રીજિનચંદ્રસૂરિજી મહાપ્રતિભાશાળી હવાને કારણે ખરતર ગચ્છના પ્રત્યેક ચોથા પટ્ટધરનું આજ અભિધાન રાખવાની પ્રથા પડી છે, એ ઉલ્લેખ પણ પટ્ટાવલિયોમાં છે.
સં. ૧૨૪માં અંચલગચ્છના આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિ વિરચિત શતપદી ગ્રન્થના ભાષાંતર પૃષ્ટ ૧૫ર માં “શ્રીજિનચંદ્રસૂરિજીની આચરણાઓ” રૂપે ત્રણ વાર લખેલી છે, તે આ પ્રમાણે છે – - ૧ એક પટ્ટમાં નવગ્રહ, ૫ લોકપાલ, યક્ષ, યક્ષિણી, ક્ષેત્રદેવતા, ચિત્યદેવતા, શાસનદેવતા, સાધર્મિક દેવતા, ભદ્રક દેવતા, આગતુક દેવતા તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રના દેવતા એમ ર૫ દેવતાની કુલકુટિ ઉભી કરી.
૨ જિનદત્તસૂરિ ચૈત્યમાં નાની કે વૃદ્ધ વેશ્યાને નચાવવું ઠેરાવી. યુવાન વેશ્યા તથા ગાનારી સ્ત્રીઓને નિષેધ કર્યો, પણ જિનચંદ્રસૂરિએ બધીજ વેશ્યાને નિષેધ કર્યો.
૩ જિનદત્તસૂરિએ શ્રાવિકાને મૂલ પ્રતિમાને અડકવું નિયું છે, પણ જિનચંદ્રસૂરિએ એમ કહેરાવ્યું કે શ્રાવિક એ સર્વથા શુચિ નહીં જ હોય માટે તેમણે કઈપણ પ્રતિમાને નહીં અડકવું.
ખરતરગચ્છીય ગ્રંથમાં આ આચરણ સંબંધી કઈ ઉલ્લેખ છે કે કેમ તે અમે જાણતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થ રચના ' સૂરિજીની વિદ્વત્તા કે પ્રતિભાની પરિચાયક રૂપી કોઈજ કૃતિ આજે ઉપલબ્ધ નથી. કેવળ એક “વ્યવસ્થા-કુલક’ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા શિક્ષા કુલક) જ ઉપલબ્ધ છે, જેને સાનુવાદ આ પુસ્તિકામાં પ્રગટ કરવામાં આવેલ છે.
વળી, સૂરિજીના શાસનકાલમાં રચાએલ ખરતરંગછીય વિસ્તૃત સાહિત્ય પણ પ્રાપ્ય નથી. એક ગ્રન્થ અમારા આવલેકવામાં આવેલ છે, અને તે “બ્રહ્મચર્ય પ્રકરણ” ગા.-૪૩ કે જે શ્રાવક કપુરમલ્લની કૃતિ છે. તે આ પુસ્તકના હિંદી પ્રકાશનમાં પ્રકાશિત કરાય છે. ઉપસંહાર મહાત્મા ભર્તુહરિની "गुणाः पूजास्थानं गणिषु न लिंगं न च वयः "
પૂજાનું સ્થાન તો ગુણે છે, વેષ જાતિ કે અવસ્થા નહીં આ ઉકિતને બરાબર સે એ સે ટકા અનુરૂપ સૂરિજીનું જીવન છે. છ વર્ષની ઉમ્મરે દીક્ષા, અને આઠ વર્ષની વયે આચાર્ય પદ- આટલી લઘુવયે આવા મહાન પદની પ્રાપ્તિ અને તે પણ મેગીન્દ્રચૂડામણિ યુગપ્રધાન પરમપિતામહ શ્રી જિનદત્તસૂરિજી મહારાજના હસો, એ અસાધારણ જ નહીં, કિન્તુ અકલ્પ્ય પણ છે, અને સૂરિજીની અપ્રતિમ પ્રતિભાના પૂરાવા રૂપે છે. ચિત્યવાસી પદ્મચન્દ્રાચાર્ય જેવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આચાર્યને શાસ્ત્રાર્થમાં આપેલ પરાભવ, અને દિલ્હીશ્વર મહારાજા મદનપાલનું ચમત્કૃત થઈ અનન્ય ભક્તવત્સલ બનવું એ સૂરિજીના અમર્યાદ પ્રભાવના પ્રતીકરૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
ખેદ તે એ છે કે આવા ચમત્કારી અને આંજી નાખે તેવા જીવનને શ્રીજિનપાલપાધ્યાયે અત્યંત સંક્ષિપ્તમાં સંકલિત કરેલ છે, ને તેથી સૂરિજીના પ્રતાપી જીવનને આપણને જોઈએ તે ને તેટલો ખ્યાલ આવી મુશ્કેલ થઈ પડે છેછતાંય શ્રીજિનપાલપાધ્યાયના આ સતપ્રયત્નને અભિવંદ્યા વિના તે ચાલે તેમજ નથી, કેમકે આજે આપણી સન્મુખ જે કાંઈ સામગ્રી છે, તે એમની જ કૃપાને આભારી છે. ૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ [૧]
મહરિયાણું જાતિ, પ્રસ્તુત નિબંધમાં અત્રે એક એવી જાતિને પરિચય આપિશું છે જેનું નામ માત્ર શિલાલેખે કે અમુક પ્રાચીન ગ્રન્થ પૂરતું જ અસ્તિત્વ ધરાવે છે. જે જાતિવાળાઓએ પૂર્વદેશીય જૈન તીર્થોના જીર્ણોધ્ધાર આર્ણિમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે, ને બીજી રીતે કહીએ તો વર્તમાન પૂર્વ પ્રાતીય જૈનતીર્થ જેમના સદુદ્રવ્યવ્યય અને આત્મભેગનાંજ શુભ પરિણામરૂપે છે, તેમજ જે કેવલ ૩૦૦ વર્ષ પૂર્વે મેટી સંખ્યામાં વિદ્યમાન હતી, આજે એ જાતિની એક પણ વ્યકિત દ્રષ્ટિગોચર નથી થતી, એ કેટલા મેટા ખેદની વાત છે. ૪
૧૪ બિહાર શરીફના મહતિઆણુ (મથિયાન) મહેલ્લામાં માત્ર બે વૃદ્ધાઓ આ જાતિના અંતિમ સ્મૃતિરૂપ વિદ્યમાન છે, જે અમારા આ કથનના અપવાદરૂપ છે, એમ કહી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૩ર નામ અને પ્રાચીનતા
આ જાતિનું શુભ નામ પ્રસિદ્ધ લેક-ભાષામાં “મહત્તિ. યાણ અને શિલાલેખાદિમાં “મંત્રીદલીય” પ્રાપ્ત થાય છે.
શિલાલેખેના કથનાનુસાર આ જાતિની ઉત્પત્તિ અત્યન્ત પ્રાચીન છે. પ્રથમ તીર્થકર ભગવાન શ્રીકૃષભદેવના પુત્ર મહારાજા ભરત ચક્રવર્તીના પ્રધાનમંત્રી શ્રીદલના ૪ નામ પરથી તેની સંતતિને પણ “મન્ત્રદલીય અભિધાન પ્રાપ્ત થયું. મન્દી શબ્દને અપભ્રંશ “મહતા” છે, આથી એમના વંશજોની જાતિનું નામ આ શબ્દાનુસાર “મહત્તિચાણ” તરીકે પ્રસિદ્ધિને પામ્યું, એમ જાણવા મળે છે. પ્રતિકબેધક આચાર્ય
આ જાતિને પ્રતિબંધ આપી જૈન બનાવવાનું શ્રેય બરતરગચ્છાચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિને ફાળે જાય છે. શિલાલેખો અને પટ્ટાવલિમાં આ સંબંધે જે ઉલ્લેખ પ્રાપ્ત થ ય છે. તેમાંથી અગત્યનાં ઉદ્ધરણ આ પ્રમાણે છે.
૧. “નરમણિમંડિત મસ્તકાનાં પ્રતિબંધિત પ્રાદેશીય મહરિયાણિ શ્રાવક વર્ગીણાં” (અમારા સંગ્રહની ૧૬મી શતાબ્દીમાં લખેલી પટ્ટાવલી) ૨. “નરમણિમડિતભાલે મહત્તિયાણશ્રાવક પ્રતિબંધક ”
* શ્રી ઋષભજિનરાજ પ્રથમ ચક્રવર્તી શ્રીભરત મહારાજ સકલ મસ્ત્રિ મંડળ શ્રેષ્ઠ મંત્રિ શ્રીદલ સંતાનીય મહરિયાણ જ્ઞાતિ.”
(પાવાપુરી શિલાલેખ) એઓ યુગપ્રધાનાચાર્ય શ્રીજિનદત્તસૂરિજીના પટ્ટધર શિષ્ય હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
(સમયસુંદરજી કૃત ખરતરગચ્છ પટ્ટાવલી)
૩. “નરમણિમહિડતભાલઃ શ્રીજિનદત્તસૂરિભિઃ સ્વહસ્તન પટે સ્થાપિતઃ પૂર્વા (શાયાં) મ્યાં? દશવર્ષાણિ સ્થિત્યા મહુત્તિઓણ શ્રાદ્ધપ્રતિબોધકઃ ”
(ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ પૃ. ૧૧) ૪. “શ્રીજિનચંદ્રસૂરિ +(સંવેગરંગશાલા પ્રકરણકર્તા) કેચિદન્યજ્ઞાતીય રાજ્યાધિકારિણsપિ શ્રાદ્ધાઃ જાતાસ્તેભ્યઃ પ્રતિ પાતિશાહિના બહુ મહત્ત્વ દરમ્ , તતસ્તેષાં “મહત્તીયાણ” ઈતિ ગેત્ર સ્થાપના કૃતા I તગેત્રીયાઃ શ્રાવકાઃ “જિન નમાનિ જિનચંદ્રગુરું નમામિ, નાચં ઇતિ પ્રતિજ્ઞા વન્તો બભૂ છુ”
(માકલ્યાણજીકૃત પટ્ટાવલી, ખ. ૫. સંગ્રહ પૃ. ૨૩) પ. “શ્રીજિનચંદ્રસૂરિ (સગરંગશાલાર્તા) ધનપાલકટાકજાતા મહુત્તિયાણ ગત્રીયા ઈતિ” “મુહુત્તિઆણુડા ફુઈ નઈ, કઈ છણ કઈ જીણચંદ”
(ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ પૃ. ૫) ૬. શ્રીબહખરતરગચ્છીય નરમણિમણ્ડિત ભાસ્થલ શ્રીજિનચન્દ્ર પ્રતિબંધિત મહત્તિ આણ શ્રીસંઘકારિત”
(પાવાપુરી તીર્થને સં. ૧૬૮ને લેખ શ્રીપૂરણચન્દ્રજી નાહર કૃત જૈન લેખ સંગ્રહમાંથી)
ઉપરના ૬ અવતરણમાંના નં. ૧,૨,૩,૬,માં મણિધારીજી અને નં. ૪-૫ માં સંગરંગશાલાના કર્તા જિનચન્દ્ર
એઓ ખરતર બિરૂદ સંપ્રાપક આચાર્ય શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય અને નવાંગ ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીના મોટા ગુરૂભાઈ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૪ સૂરિજીને આ જાતિના પ્રતિબોધક આચાર્ય તરીકે લખેલ છે. પરંતુ તેમાં પરિચય તે મુખ્યત્વે મણિધારીને જ આપેલ છે, એ પરથી જાણી શકાય કે નામની સમાનતાને કારણે વ્યક્તિની થતી ભ્રાંતિથી આ વાત સંગરંગશાલાના કર્તા શ્રીજિનચંદ્રસૂરિજીની સાથે લગાવી દીધી છે. આ બંને આચાર્યોના સમયમાં લગભગ સે વર્ષને તફાવત છે, પરંતુ બન્નેના એકજ નામ હેવાને કારણે આ ગેરસમજ થઈ હેવા સંભવ છે. આ પ્રમાણે પરથી તે એ નિવિવાદ બને છે કે આ જાતિના પ્રતિબંધક ખરતરગચ્છાચાર્ય શ્રીજિનચંદ્રસૂરિજ હતા. આ જાતિવાલાની એક પ્રતિજ્ઞા.
નં. ૪-૫ના અવતરણ પરથી આ જાતિવાલાઓની એક મહત્વપૂર્ણ પ્રતિજ્ઞાની માહિતી મળે છે. આ પ્રતિજ્ઞા એ હતી કે “અમે કાં તે જિનેશ્વર ભગવાનને, અને કાં તો ગુરૂ શ્રીજિનચંદ્રસૂરિને (અને એમના અનુયાયી સાધુ સંઘને) વંદન કરીશું, અન્ય કોઈને જ નહિ.” આ પરથી એમના સમ્યકત્વગુણની દઢતા અને એમના ઉપકારક ખરતરગચ્છાચાર્યો પરત્વેની એમની અનન્ય શ્રદ્ધાને અચ્છો પરીચય મળી રહે છે.
ઉપર્યુકત વાતની પુષ્ટિરૂપે આ જાતિવાલાઓએ જિનબિમ્બ અને જિનાલયની તમામ પ્રતિષ્ઠાઓ ખરતરગચ્છાચાર્યોદ્વારાજ કરાવી છે.
શ્રીકુિશલસૂરિજીના પટ્ટાભિષેક મહોત્સવ--પ્રસંગે પણ આ જાતિના ઠકુર વિજયસિહે બહુભારે ખર્ચ કર્યો હતે.* જેમકે શ્રીજિનકુશલસૂરિ પટ્ટાભિષેક રાસમાં લખેલ છે. -
* જુઓ બાબૂ પૂર્ણચંદ્રજી નાહરદ્વારા પ્રકાશિત ખરતરગચ્છપાવલી સંગ્રહ પૃ. ૩૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૫
ત વિજયસિંહ ઠક્કુર પવરે, મહંતિઆણુ કલિ સાર; તઉ નામુ ઠામુ તસુ અપિયઉ, તઉ ગલઈ સઉ ગણધારૂ; ૮ ત ગુજ્જર ધર મંડણઉ, અણહિલવાડ નામુ તે મિલિય સંઘ સમુદાઉ તહિ, મહત્તિઆણુ અભિરામુ છે ૯ (અમારે સંપાદિત “એતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ” પૃ.૧૬)
ઉપર્યુકત ઠક્કુર વિજયસિંહજીની ગુરુભકિતની પ્રશંસ મોટી મોટી ઉપમાઓ દ્વારા આજ રાસમાં નીચે પ્રમાણે વર્ણવેલ છે. - “ત આદહિ એ આદિ જિહંદુ, મરહુ નેમિ જિન નારાયણ પાસહ એ જિમ ધરણિન્દ, જિમ સેણિય ગુરુવીર જિસુ, તિણ પરિ એ સુહગુરૂ ભત્તિ, મહતિઆણ પરિ સલહિય એ પડિવન્નએ તહિ પડિપુન્ન, વિયસીહુ જગિ જસિ લિયઉ એ
પરમાઈત ઠક્કુર વિજયસિંહના પુત્રરત્ન ઠક્કર બલિરાજની અભ્યર્થનાથી ખરતરગચ્છીય શ્રીતરૂણપ્રભાચાર્યે “પડાવશ્યક બાલાવબોધ વૃત્તિ”ની રચના કરી હતી. જેમકે આ ગ્રન્થની પ્રશાસ્તિમ થી એ વિષે જાણવા મળે છે. "संवत् १८११ वर्षे दीपोत्सव दिवसे शनिवारे श्रीमदणहिल्लपत्तने महाराजाधिराज पातसाहि श्रीपीरोजसाहि विजय राज्ये प्रवर्तमाने श्रीचंद्रगच्छालंकार श्रीखरतरगच्छाधिपति श्रीजिनचन्द्रसरिशिष्यलेश श्रीतरुणप्रभसूरिभिः श्रीमत्रीदलीय वंशावतस ठकुर बाहडसुत परमात ठकुरविजयसिंहः सुत श्रीजिनशासनप्रभावक श्रीदेवगुर्वाज्ञा चिन्तामणि विभूषितमस्तक श्रीजिनधर्मका[मx] (? करपूर सुरभितसप्तधातु परमाईत ठक्कर बलिराजकृत गादाभ्यर्थ नया षड़ा* “ામ કાળેષ તિમોથઃ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૬
वश्यकवृत्ति सुगमा बालवबोधकारिणी सकलसत्त्वोपका જિળ જિરિતા છ ગુમાસુ ? ” (સં. ૧૪૧૨માં લખાએલ પ્રતિ. બીકાનેર જ્ઞાનભંડારમાંથી) કુલીનતા
આ જાતિની કુલીનતા કે ઉચ્ચતા ઓસવાલ, શ્રીમાલાદિ જાતિયથી કઈ રીતેય ઉતરતી નથી. શ્રીજિનપતિસૂરિજી કૃત સામાચારીના અંતભાગમાં જ્યાં ખરતરગચ્છમાં આચાર્યો, ઉપાધ્યાયે, મહત્તરાદિ પદેને યેાગ્ય કુલની જે વ્યવસ્થા બતાવી છે, એમ મહત્તિઓણ જાતિને પણ વીસા ઓસવાલ શ્રીમાલની માફકજ આચાર્યપદને યોગ્ય દર્શાવેલ છે. લેખસૂચી
આ જાતિવાલાઓએ નિર્માણ કરાવેલ જિનબિંબ તેમજ જીર્ણોદ્ધારના સૂચક અનેક શિલાલેખ આજેય ઉપલબ્ધ છે. જેમાંના બાબું પૂરણચંદ્રજી નાહર દ્વારા સંપાદિત “જૈન લેખ સંગ્રહ ભાગ ૧-૨-૩ આદિના લેખેની સંવતાનુક્રમ સૂચિ તેમજ અન્ય લેખસંગ્રહની લેબ સૂચિ નીચે આપીએ છીએ, જેથી વાંચકને એમના ઉત્કૃષ્ટ કૃત્યને પ્રમાણભૂત પરીચય પ્રાપ્ત થઈ શકશે.
બાબૂ પૂર્ણચંદ્રજી સંપાદિત લેખસંગ્રહ સંવત ૧૪૧૨ અષાઢ વદી ૬, લેખાંક ર૩૬ સંવત ૧૪૩૬ ફાગણ શુદિ ૩, લેખાંક ૧૦૫૬ સંવત ૧૫૦૪ ફાગણ શુદિ ૯, લેખાંક ર૭૦, ૨૩૯, ૨૫૬,
- ૧૭૧, ૧૭૨, ૧૮૪૬, ૧૮૫૪, ૧૮૫૫, ૧૮૫૬. સંવત ૧૫૧૬ વૈશાખ શુદિ ૧૩, લેખાંક ૪૮૨. સંવત ૧૫૧૯ અષાઢ વદી ૧, લેખાંક ૨૪૨૧, ૨૧૬, ૪૧૮,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૭
૪૧૯૯, ૨૮૧, ૨૧૫, ૨૧૭, ૪૮, ૧૬૧. સંવત ૧૫૧૯ અષાઢ વદી ૧૦, લેખાંક ૧૮૬. સંવત ૧૫૧૯ અષાઢ સુદી ૧૦, લેખાંક ૧૩. સંવત ૧૫૨૩ વૈશાખ સુદી ૧૩, લેખાંક ૧૧૫૭. સંવત ૧૫ર૭ માઘ વદી ૫, લેખાંક ૧૯. સંવત ૧૬૮૬ વૈશાખ સુદી ૧૫, લેખાંક ર૭૧. સંવત ૧૬૮૮ (૧૮૬) શુદી ૧૫, લેખાંક ૧૭૬. સંવત ૧૬૯૮ વિશાખ સુદી ૫, લેખાંક ૧૯૨, ૧૯૦, ૧૯૧, સંવત ૧૭૦૨ માઘ શુદી ૧૩, લેખાંક ૧૯૮.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સંગ્રહિત જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભાગ ૧–રમાં– સંવત ૧૬૧૬ અષાઢ સુદી ૫, સંવત ૧૫૧૨ અષાઢ વદી ૨, લેખાંક ૧૪૦૭. સંવત ૧૫૧૯ અષાઢ વદી ૧, લેખાંક ૧૬૧,૪૮૭. સંવત ૧૫૩૬ લેખાંક ૧૩૭૮. - મુનિરાજ શ્રીજયન્તવિજયજી સંપાદિત “અબુદગિરિ શિલાલેખ સંગ્રહમાં સંવત ૧૪૮૩, લેખાંક ૧૭૬.
અમારા “બીકાનેર જૈન લેખ સંગ્રહમાં સંવત ૧૫૨૩ વૈશાખ સુદી ૧૩, અજિતનાથજીનું મંદિર
જિનવિજયજી સં. પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ રમાં. સંવત ૧૪૮૫ કાર્તિક સુદી ૫. લેખાંક ૫૯. સંવત ૧૪૯૬ અષાઢ સુદી ૧૩, લેખાંક ૬૦.
(આ બંને લેખે ગિરનાર યાત્રાના છે)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
ગાત્રોનાં નામ
ઉપરાંકત શિલાલેખામાં આ જાતિના વિવિધ ગાત્રાનાં નામેા ઉપલબ્ધ થાય છે, જેની નામાવિલ આ પ્રમાણે છે:ઉસિયડ ૧૮૬, ૧૪૦૭ (બુદ્ધિ.), વાયડા ૨૧૬, ૧૩૭૮ (મુદ્ધિ.) કાણા ૧૦૩, ૧૬૧, ૧૬૨, ૨૧૫, ૨૧૭, વાર્ત્તિક્રિયા ૧૯૨ ૨૭૦, ૨૮૧, ૪૧૮, ૪૧૯, ૧૬૧ (યુ)
૩૮
કાકડા. ૧૯૨
સેપડા. ૧૭૬, ૧૯૦, ૧૯૮. ૨૪૫, ૨૭૧, ૧૯૧, ૧૯૨.
ઇજિયાણુ. ૧૯૨
જાટડ ૨૩૯, ૨૫૬.
દાન્તુરી ૧૯૨.
મુંડતાડ ૧૭૧, ૧૭૨. રાઢિયા ૯૦.
કુલહુ ૧૯.
ભગાર્ડ ૪૮૭ (બુદ્ધિસાગર
નાનુડા ૧૯૨, ૬૦ (જિ. સ. ભા. ૧). સૂરિ સ્પાદિત+)
ખાલિડિવા ૧૯૭
સુનામડ ૫૯ (જિન વિ સંપાદિત ભા. ૧-૨
સયલા૧૯૨ સઘેલા ૧૬૯૭
મહુધા ૧૬૯૭
પાહડિયા ૧૬૯૭ મીવાણુ ૧૬૯૭
વજાગરા ૧૬૯૭
ઝૂઝે ૧૬૯૭ મુંડ ૧૧૫૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
.
જે જાતિના ગાત્રોની સંખ્યા પ્રતિમા લેખામાંય આટલી બધી પ્રાપ્ત થાય છે, એ જાતિની જન સંખ્યા કેટલી અધિ હાવી જોઇએ, એનુ અનુમાન વાચકે પોતેજ કરી લે.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ દ્વારા પ્રકાશિત.
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૯
જે
નિવાસસ્થાન અને ગૃહ સંખ્યા આ જાતિવાલાનાં નિવાસસ્થાન ક્યા ક્યા પ્રાંતોમાં અને કયા કયા નગરોમાં હતાં એ વિષે સત્તરમી શતાબ્દીમાં લખાએલા અમારા સંગ્રહમાંને એક પત્ર સારે પ્રકાશ પાડે છે. જો કે આ પત્રમાં તે થોડાંજ સ્થાન અને ઘરનાં નામે મળે છે, છતાંય તેની વિશેષ ઉપયોગિતાને કારણે વાંચકોના અભ્યાસને માટે એમને કેટલેક ભાગ અમે અત્રે રજુ કરીએ છીએ –
શ્રીમહત્તીયાણ જાતિના ખરતર શ્રાવકો આટલા સ્થાનમાં વસે છે. ૧. ઘરે ૨૫ બિહાર 1 તત્ર પીપલીયા.
ઘર ૨૦ માણિકપુર. ઘર ૫ પાટણ ઘર ૨ વારિ (બાઢ) ઘર ૩ ભાગલપુર.
ઘર ૧ બાંગરમ. ૭. ઘર ૪ જલાલપુર.
ઘર ર૦ સહારણપુર. ગંગાના પારે પણ કેટલા છેક ૯. ઘર ૨૦ અમદાવાદ.
આ કુલ મળીને સે ઘર. - આથી પહેલાંના શિલાલેખે અને ખરતરગચ્છની બૃહત ગુર્નાવલીમાં દિલ્હી, જૌનપુર, ડાલામઉ, નાગૌર આદિ સ્થાનમાં પણ આ જાતિના પ્રતિષ્ઠિત ધનવાન શ્રાવકેના નિવાસ હેવાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. બિહાર તે એમનું મુખ્ય નિવાસ
નું
s
#
#
. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
સ્થાન હતું. જેના પ્રતીકરૂપે અત્યારે પણ ત્યાં “મહત્તિઆણ મહોલ્લા” નામે એક પ્રસિદ્ધ મહેલ્લો મૌજૂદ છે, અને તેમનાં બનાવેલ જિનાલય તેમજ ઘર્મશાળા પણ ત્યાં વિદ્યમાન છે.
ચૌદમી શતાબ્દીથી ૧૭મી સદી સુધી મંત્રીદલીય લોકોની મોટી જાહોજલાલી હતી એવું જણાય છે. તેઓ કેવળ ધનવાનજ નહીં, પરંતુ મોટા મોટા સત્તાધીશ અને રાજમાન્ય
વ્યક્તિ વિશેષો હતાં. આ લોકેએ પિતાના ઉપકારક ખરતરગચ્છાચાર્યોની સેવા, તીર્થયાત્રા સંઘભક્તિ અને અહંદુભક્તિમાં લાખ રૂપિયા વાપરી પોતાની ચપેલા લક્ષ્મીને સદુપયોગ કર્યો છે.
ખરતરગચ્છ બૃહદ્ગવલીમાં + એમનાં અનેક સુકૃત્યનું પ્રશંસાત્મક વર્ણન પણ મળે છે, જેને સંક્ષિપ્ત સાર અત્રે રજુ કરવામાં આવે છે.
સંવત ૧૩૭૫માં કલિકાલકેવલી આ. શ્રીજિનચંદ્ર સૂરિજીની સાથે દિલ્હીના ઠ. વિજયસિંહે તથા રૂદા (ડાલામઉ)ના ઠ. અચલસિંહે ફલવર્ધિ પાર્શ્વનાથજીની યાત્રા કરી હતી અને ત્યાં ઠ. સેતુએ બાર હજાર દ્રવ્ય આપી ઈન્દ્રપદ પ્રાપ્ત કર્યું હતું, ડોમજ એજ વર્ષે ઠકુર પ્રતાપસિંહના પુત્રરાજ અચલસિંહે સુલતાન કુતુબુદિનદ્વારા સર્વત્ર નિરાબાધ યાત્રાનું ફરમાન પ્રાપ્ત કરેલું, ને સંઘ સહિત હસ્તિનાપુર, મથુરા આદિ અનેક તીર્થોની યાત્રા કરેલી. અને માર્ગમાં કુતુબુદિન સુલતાનની કેદમાંથી કમકપુરીય આચાર્યને મુક્તિ અપાવી હતી.
આ ગુર્નાવલીને અવતરણ લેખો વિસ્તાર ભયના કારણે નથી આપ્યા, આ ગુર્નાવલીને હિંદી અનુવાદ મૂળ સાથે થોડા ટાઈમમાં પ્રસિદ્ધ થનાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
સં. ૧૩૭૯માં ઠફકુર * આશપાલના પુત્ર જગસિંહે શ્રીજિનકુશલસૂરિજી આદિસંઘની સાથે આરાસણ, તારંગા આદિ તીર્થોની યાત્રા કરી હતી. સં. ૧૭૮૦માં સંઘપતિ રયપતિના સંઘમાં મંત્રીદલીય શેઠ યવનપાલ પણ મુખ્ય શ્રાવકેમાંના એક હતા. સંવત ૧૩૮૧માં શ્રીજિનકુશલસૂરિજી સંઘની સાથે ધંધુકા નગર પધાર્યા, એ સમયે ઠકુર ઉદયક સંઘવાત્સલ્ય આદિ કાર્યો દ્વારા જૈનધર્મની પ્રભાવના સારી રીતે કરેલી. સં. ૧૩૮૩ શ્રીજિનકુશલસૂરિજી જાલોર પધાર્યા ત્યારે મન્વિદલીય શેઠ ભેજરાજના પુત્ર મ. સલફખણસિંહ આદિએ ફાગણવદીથી લાગલગા ૧૫ દિવસ સુધી પૂજ્યશ્રીની પાસે પ્રતિષ્ઠા, વ્રતગ્રહણ, ઉદ્યાપન આદિ વિરાટ નન્દિમહોત્સવે મેટા સમારેહ સાથે કરાવ્યા. સં. ૧૩૮૩ ફાગણ વદી ને દિને રાજગૃહના “વૈભારગિરિ” નામક પર્વતના શિખર પર ઠક્કુર પ્રતાપસિંહના વંશજ અચલસિંહે ચતુર્વિશતિજિનાલય નિર્માણ કરાવ્યું હતું, એના મૂલનાયક ગ્ય શ્રી મહાવીર સ્વામી અને અન્ય તીર્થકરોની પાષાણ તેમજ ધાતુનિર્મિત બિઓની પ્રતિષ્ઠા શ્રીજિકુશલસૂરિજીના કરકમલેદ્વારા થઈ હતી. ૪
* આ જાતિવાલાઓનું “ફકુર' વિશેષણ એમની મહત્તા દર્શાવે છે.
સં. ૧૪૧રમાં ઉત્કીર્ણ રાજગૃહ પાર્શ્વજિનાલયપ્રશસ્તિમાં શ્રીનિકુશલસૂરિજદ્વારા વિપુલગિરિ પર ઋષભદેવની મૂર્તિની પ્રતિષ્ઠા થયાને ઉલ્લેખ છે. આ પ્રશસ્તિ અત્યંત મહત્ત્વની છે, અને તેને અનુવાદ શ્રીજિનવિજ્યજી સંપાદિત “પ્રાચીન જૈન લેખ સંગ્રહમાં પ્રકટ થએલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૨
ઉપસંહાર
આ પ્રકારે જે કાંઈ સાધન દ્વારા આ જાતિ વિષે જે માહિતી પ્રાપ્ત થઈ છે, તે અમે આ લેખમાં સંક્ષિપ્તરૂપમાં રજુ કરેલ છે. આ બાબતમાં વધુ માહિતી ધરાવનાર વ્યકિતઓને અમારે અનુરાધ છે, કે તેઓ આ વિષે વધુ પ્રકાશ પાડવાની અવશ્ય કૃપા કરે.
(ઓસવાલ નવયુવક વર્ષ ૭ અંક ૬માંથી ઉદધૃત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
॥ मई नम: ॥
परिशिष्ट (१) શ્રી જિનચન્દ્રસૂરિજી મહારાજકત व्यवस्था-शिक्षा-दुस पणमिय वीरं पणयंगि-वग्गसग्गापवग्गसोक्खकरें।
सिरिपासधम्मसामि, तित्थयरं सव्वदोसहरं ॥१॥ .साहूण साहुणीणं, तह सावय-सावियाण गुणहे।
संखेवेण दंसेमि, सुद्धसद्धम्मववहारं ॥२॥ जुम्मं ॥ (प्रणम्य वीरं प्रणताङ्गि-वर्गस्वर्गापवर्गसौख्यकरम् । श्रीपार्श्व धर्मस्वामिनं, तीर्थकरं सर्वदोषहरम् ॥) (साधूनां साध्वीनां, तथा श्रावक-श्राविकाणां गुणहेतुम् । संक्षेपेण दर्शयामि. शुद्धसद्धर्मव्यवहारम् ॥ युग्मम् ॥)
(૧) નમસ્કાર કરવાવાળા તમામ ભાગ્ય જીવને સ્વર્ગ અને મોક્ષનું સુખ આપનાર શ્રી ભગવાન મહાવીર, અને તમામ દેને વિદારનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રણમી,
(२) साधु-साध्वीमान पर तमा श्राप४-श्राविहान (સુખદાયી) ગુણકારક નીવડે તેવા શુદ્ધ સત્ય-ધર્મના વ્યવહારને સંક્ષિપ્તમાં દર્શાવું છું.
उस्सग्गेण अववाय-ओवि सिद्धत मुत्तनिहिहं। गीयत्थाइण्णं वा, धम्मत्थमणत्यसत्यहरं ॥३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
(उत्सर्गेणापवादतोऽपि सिद्धान्तं सूत्रनिर्दिष्टम् । गीतार्थाचीर्ण वा, धर्मार्थमनर्थसार्थहरम् ॥)
(૩) ઉત્સર્ગ અપવાદથી આગમ ગ્રન્થમાં નિશેલ અને ગીતાર્થોએ આચરેલ એ ધર્મવ્યવહાર અનર્થ માત્રને डर छे.
जेसिं गुरुम्मि भसी-बहुमाणो गउरवं भयं लजा। नेहो वि अस्थि तेसि, गुरुकुलवासो भवे सहलो ॥४॥ (येषां गुरौ भक्ति-बहुमानो गौरवं भयं लज्जा। स्नेहोऽप्यस्ति तेषां, गुरुकुलवालो भवेत्सफलः ॥)
(૪) ગુરુ મહારાજ પ્રતિ જેની ભક્તિ છે, બહુમાન છે, ગૌરવ છે, જે ગુરુ મહારાજને ડર રાખે છે–ખરાબ કૃત્ય કરુ વામાં જેને શરમ લાગે છે, અને ગુરુ મહારાજ પરત્વે જે નિસીમ સ્નેહ ધરાવે છે, એવા સાધુઓને ગુરુકુલવાસ સફળ થાય છે.
अवण्णवाइणो सीसा, माणिणो छिद्द पेंहिणो। सबुद्धिकयमाहप्पा, गुरुणो रिउणोव्व ते नेया ॥५॥ (अवर्णवादिनः शिष्या, मानिनश्छिद्रप्रेक्षिणः । स्वबुद्धिकृतमाहात्म्या, गुरो रिपय इव ते शेयाः ।)
(५) २ सिध्या गुरु महाराजा अqgatी छ, मलि. માની અને છિદ્વાન્વેષી છે, તેમજ પિતાને આધિક બુદ્ધિમાન
સાવાળા છે એવાઓને શિષ્ય નહીં કિન્તુ ગુર મહારાજના શત્રુ માનવા જોઈએ.
नाणसालो , खेतकालाणुसारओं। चारित्ते वहमान, जो सुखसद्धम्मदेसओं ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
पासस्थाइ भयं जस्स, माणसे नत्थि सन्वहा । सव्वविजाइ तत्तन्नु, खमाइगुणसंजुओ ॥७॥ पुरओ जस्स नऽन्नस्स, जओ होज विवाइणो। भवे जुगप्पहाणो सो, सव्वसोक्खकरो गुरू ॥८॥ तिहिं
विसेसयं ॥ (शानदर्शनसंयुक्तः, क्षेत्रकालानुसारतः । चारित्रे वर्तमानो, यः शुद्धलद्धर्मदेशकः ॥) (पार्श्वस्थादिभयं यस्य, मानसे नास्ति सर्वथा । सर्वविद्यायास्तत्त्वज्ञः, क्षमादिगुणसंयुतः ॥) (पुरतो यस्य नान्यस्य, जयो भवेद्विवादिनः । भवेद्युगप्रधानः स, सर्वसौख्यकरो गुरुः ॥ त्रिभिः
विशेषकम् ॥ (૬) જે સમ્યગદર્શન અને જ્ઞાનયુક્ત છે; ક્ષેત્ર અને કાલ અનુસાર ચારિત્રને ધારક છે–એ જે સાધુ પુરુષ શુદ્ધ અને સત્ય ધર્મને ઉપદેશક છે,
(૭) જેના મનમાં પતિતાચારી પાસત્વે આદિએને લેશમાત્ર પણ ભય નથી, જે સર્વ વિઘાતને જ્ઞાતા છે, જે ક્ષમાદિ ગુણો વડે યુક્ત છે,
(૮) જેની સામે કોઈ પણ વિવાર્દી વાદીનું યત્કિંચિત પણ ચાલતું નથી, તે સર્વસુખદાયી મંડાપુરુષ યુગપ્રધાન ગુરૂ डाय छे.
पारसंगाणि संघों वि, वुत्तं पर्वयण फुड । पासायमिव खंभु ब्य, ते धई सया ये सो॥९॥ प्रासादमिव स्तम्म इव, तद्धति सदाच सः॥).
बादशाबान सघाप. उक्तप्रवचन.स्फटमा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
(૯) સુત્રોમાં દ્વાદશાંગી અને સંઘને “પ્રવચનના નામથી પણ કહેલ છે, તે પ્રવચનનું આવા ઉપરોક્ત યુગપ્રધાન ગુરુએ ડુંમેશાં મહેલને થંભાની માફક સબળ ટેકારૂપ બની, રક્ષણ કરે છે. - તાજી થતો, તો મur ago
વિયા વિજ , Tag ur g ૨૦ . ' ( तदाज्ञायां प्रवर्तन , संघो भण्यते सद्गुणः ।। विकल्पेन विना सम्यक् , प्राप्नुयात्परमं पदम् ॥)
(૧૦) આવા યુગપ્રધાન ગુરુની આજ્ઞા ધારનાર સંઘ પણ સદ્દગુણ કહેવાય છે, અને કઈ પણ પ્રકારના સંકલ્પ કે વિકલ્પ વિના તે સમ્યફ પરમપદને પામે છે.
जिणदत्ताणमासज्ज, जं कीरइ तयं हिय।.. जो तं विलंघइ मोहा, भवारन्ने भमेई सो ॥ ११ ॥ जिनदत्ताज्ञामासाद्य, यक्रियते तकद्धितम् ।।. यस्तं विलंघयति मोहाद् भवारण्ये भ्रमति सः॥)
(૧૧) શ્રી જિન ભગવાનની આપેલ આજ્ઞાને અર્થાત ગ્રંથકારના ગુરુદેવ યુગપ્રધાનાચાર્ય શ્રી જિનદત્તસૂરિની આજ્ઞાને પામી જે કિયા અનુષ્ઠાન કરે છે તે હિતકારી જ નીવડે છે, જ્યારે જે કઈ મેહવશ થઈ શ્રી જિનદત્તાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે ભવાટવીમાં રઝળે છે.
વહvi સર્વ શ્રા, વિનો ગુણ તણા - तवोकम्मविहाणं चं, सीवणं तुन्नणाइ वि ॥१२॥ નોય કાણ, રાસા નિલે. धारणं पोत्थयाईण, आणाए गुरुंणो सया ॥ १३ ॥ जुम्मे ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
४७
( पठनं श्रवणं ध्यानं, विहारो गुणनं तहा। तपःकर्मविधानं च, सीवनं तुन्ननाद्यपि ॥) (भोजनं शयनं यानं, स्थानं दानं निषेधनम् । धारणं पुस्तकादीना-माक्षया गुरोः सदा ॥ युग्मम् ॥)
(૧૨) પઠન કરવું, શ્રવણ કરવું, ધ્યાન કરવું, એક સ્થાનેથી બીજે સ્થાને વિહાર કર, તપશ્ચર્યા કિયાવિધાન આદરવા, સીવવું તથા તૂણવું, ઈત્યાદિ તથા
(13) सोन ४२j, सू, २, स्थिर २९, हान ४२j, નિષેધ કરે, પુસ્તકાદિનું રાખવું-ઈત્યાદિ અનુષ્ઠાન ગુરુ આજ્ઞા सन थवांस....
तं कज्ज पि न कायध्वं, जे गुरूहिं न मन्नियं । गुरुणो जं जहा बिति, कुज्जा सीसो तहा य तं ॥१४॥ (तत्कार्यमपि न कर्त्तव्यं यद् गुरुभिर्न मानितम् । गुरवो यद्यथा ब्रुवते, कुर्याच्छिष्यस्तथा च तम् ॥)
(१४) २ आय भी शुरुनी माज्ञा-अनुमति न डाय, એવાં કાર્યો તે કરી શકાય જ નહીં. શિષ્યની ફરજ છે કે ગુરુ મહારાજ જે કાર્ય જે પ્રમાણે ફરમાવે છે તે મુજબ કરે. : वायणासूरिणो जुत्ता, निसेज्जा पयकबला।। . .. चउक्की पुट्ठिवट्टो य, पायाहो पायपुंछणं ॥ १५॥ . . . .
( वाचनासूरये युक्ता, निषद्या पदकम्बलाः। .
चतुष्किका पृष्ठिपट्टश्च, पादाधः पादप्रोञ्छनम् ॥) . .. .(१५) वायनायायन भाटे मासन, मी, योडी, પીઠરૂલક અને પગ નીચેની પ્રાદન આ બધું રાખવું યુકત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
४८
पाएसु वंदणं जुत्तं, नो कप्पूराइखेवणं । साविया धवले दिति, एसो सुगुरुदि(सिक्खिओ ॥१६॥ (पादयोर्वन्दनं युक्तं, न कर्पूरादिक्षेपणम् । श्राविका धवलान् ददंत्येष(विधिः) मुगुरुदी(शि)क्षितः॥)
(૧૬) એ જ વાચનાચાર્ય મહારાજના ચરણોમાં વંદન કરવું એગ્ય છે, નહીં કે કપૂર આદિનું ઉખેવવું, અને તેમની સન્મુખ શ્રાવિકાઓ મંગલગીત ગાય છે. આ વિધિ સગુરુ નિર્દિષ્ટ છે, અથવા તે આ સુગુરુની આવી (આજ્ઞા) શિક્ષા છે.
पहुजिणवल्लभसरिसो, वाणायरिओ वि होइ जइ कोवि । कप्पूरवासखिवणं, तस्स सिरे कीरई जुत्तं ।। १७ ।। (प्रभुजिनवल्लभसदृशो, वाचनाचार्योऽपि भवति यदि कोऽपि। कर्पूरवासक्षेपणं, तस्य शिरसि क्रियते युक्तम् ॥)
(૧૭) પૂજ્ય શ્રી જિનવલુભજી મહારાજ જેવા પ્રભાવશાળી જે કઈ સમર્થ વાચનાચાર્ય હેય તે તેમના મસ્તક પર કપૂરવાસ નાંખવા યે છે.
कीरइ वासनिक्खेवो, उवज्झायस्स य संगओ। अक्खए य सकप्पूरे, न दिजति य तस्सिरे ॥१८॥ (क्रियते वासनिक्षेप उपाध्यायस्य च सङ्गतः । अक्षतान् च सकर्पूरान् , न दीयन्ते च तच्छिरसि ।)
(૧૮) ઉપાધ્યાયજી મહારાજ ઉપર વાસ-ક્ષેપ કર ગ્ય છે, પરંતુ કપુર સહિત અક્ષતે એમના મસ્તક પર નહીં નાંખવા.
जो सीहठाणीओ सूरी, सो होइ पवयणपहु त्ति । पवयणपभावणाहेडा, तस्स पइसारओ कुज्जा ॥१९॥ (यः सिंहस्थानीयः सूरिः, स भवति प्रवचनप्रभुरिति । प्रवचनप्रभावनाहेतोः, तस्य पदसारकः कुर्यात् ॥)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
(૧૯) જેઓ દર્શનાંતરીયાદિ હસ્તી પરાસ્ત કરવામાં સિંહસમાં હોય છે તે આચાર્યો પ્રવચનના સ્વામી હોય છે, એમ જાણી પ્રવચનની પ્રભાવનાના હેતુથી એમની પાદ-પૂજા પધરામણ વિસ્તારપૂર્વક કરવી.
वसहठाणीया जे उ, सामन्नेणं तु कीरई तेसिं । जंबुठाणियाणं तु, जुत्तो संखेवओ सो वि ॥ २० ॥ (वृषभस्थानीया ये तु, सामान्येन तु क्रियते तेषाम् । जम्बुकस्थानीयानां तु, युक्तः संक्षेपतः सोऽपि ॥)
(૨૦) જેઓ બળદની માફક પ્રવચનને ચલાવે છે, તેમની પૂજા સામાન્ય રીતિથી થાય છે; અને જેઓ નામના જ આચાર્ય જંબુક સ્થાનીય-શિયાળ જેવા હોય છે, તેમની પૂજા સંક્ષિપ્તમાં કરવી યુક્ત છે.
अट्ठाहियाइपव्वेसु, निजइ छत्तं गिहेसु जुत्तमिणं । सामन्नसाहुवत्थाइ-दाणं दियहे न जुत्तं त ॥२१॥ (अष्टाह्निकादिपर्वसु, दी(नी)यते छत्रं गृहेषु युक्तमिदम् । सामान्यसाधूनां वस्त्रादि-दानं दी(नी)यते न युक्तं तत् ॥)
(૨૧) અઠ્ઠાઈ આદિ પર્વેમાં ગૃહસ્થના ઘરમાં આચાર્યને છત્ર લગાવી લઈ જવામાં આવે છે, એ અયુક્ત છે. તેમ સામાન્ય સાધુઓને ગૃહસ્થના ઘરે અમુક દિવસે વાદિનું દાન દેવું એ ઠીક નથી.
तदुत्तववणासत्तो, विहाराईसु वट्टइ। अकहिओ गुरूणा नेय, लेह किं पि न मिल्हइ ॥२२॥ (तदुक्तवचनासक्तो, विहारादिषु वर्तते । अकथितो गुरुणा नैव, लाति किमपि न त्यजति ।)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
(૨૨) પૂર્વોક્ત આચાર્યદેવના વચનેમાં આસક્ત એવા સાધુઓ વિહારાદિ પ્રવૃત્તિઓમાં વર્તે છે ને ગુરુની આજ્ઞા વિના ન તે કાંઈ લે છે, કે ન તે કાંઈ છેડે છે.
ठाविओ गुरुणा जत्थ, जो अजाईण पालगो। तेण ताओवि अजाओ, पालणिज्जा गुरुत्तओ ॥२३॥ (स्थापितो गुरुणा यत्र, य आर्यादीनां पालकः । તેન તા થાર્થા, ઘાનીયા કુહત્વ(પ્રયત્ન)તઃ )
(૨૩) જ્યાં જ્યાં ગુરુ મહારાજે જેમને જેમને આર્યા આદિના પાલક તરીકે નિયુક્ત કીધા હોય, તેમની ફરજ છે કે તેઓ ગુરુ મહારાજની માફક જ એ આર્યા (સાદવજી)ઓની ખૂબ કાળજીથી રક્ષા કરે.
गुरुआणाए वटुंतो, सो अजाहिं पि सायरं। गुरु व्व मन्नणिज्जु त्ति, तदुत्तकरणा सया ॥२४॥ (गुर्वाज्ञायां वर्तमानः, स आर्याभिरपि सादरम् ।
गुरुरिव माननीय इति, तदुक्तकरणात्सदा ॥) . (ર૪) અને આર્યાએ પણ ગુરુ મહારાજની આજ્ઞા મુજબ વતા પિતાના આ રક્ષક–સાધુની આજ્ઞાઓનું ગુરુની માફકજ બરાબર પાલન કરે, અને તેમને સન્માનની દષ્ટિએ જુએ. - કો વિ રે અTU, વર્ડ સો તવંગ
घेत्तव्वं तं तदाणाए, ताहिं समणीहिं नऽन्नहा ॥२५॥ (यदि कोऽपि ददात्यार्याभ्यो, वस्त्रादि स्वजनस्ततः । गृहीतव्यं तत्तदाशया. ताभिः श्रमणीभिर्नान्यथा ॥)
(૨૫) કદાચ કેઈસબંધીઓ સાદવીઓને વસ્ત્રાદિ અર્પણ કરે, તે પાલકની આજ્ઞા લઈને જ તે સાધ્વીઓએ તેને સ્વીકાર કર–આજ્ઞા ન હોય તે નહીં જ. ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
પ
सयणाइहिं पिज दिन्नं, तं तस्सपिति भावओ। जइ सो वि तासि तं देइ, तया गिण्हंति ताओ वि ॥२६॥ (स्वजनादिभिरपि यद्दत्तं; तत्तस्मायर्पयन्ति भावतः। यदि सोऽपि ताभ्यो ददाति, तदा गृह्णन्ति ता अपि ॥)
(૨૬) સ્વજનાદિ કેએ પણ જે કાંઈ દીધું હોય તે ભાવપૂર્વક પાલકને અર્પણ કરવું જોઈએ; અને જે પાલક એ વસ્ત્રાદિ એમને આપે તે જ તે ગ્રહણ કરવાં.
जइ तस्स न निवेयंति, तं गिण्हंति जहामई। ... आणाभट्ठा तया अजा, पाविति य न मंडलिं ॥२७॥ (यदि तस्मै न निवेदयन्ति, तं गृहणन्ति यथामति । आज्ञाभ्रष्टा तदा आर्या, प्राप्नोति च न मण्डलीम् ॥)
(૨૭) પણ જે આ વિષે સાધ્વી પાલકને જાણ ન કરે ને પોતાની સ્વેચ્છાથી બારોબાર જ વસ્તુઓ ગ્રહણ કરે, તે તે આર્યા આજ્ઞાભ્રષ્ટ થઈ ગણાય, અને તેથી મંડલી-સમુદાયમાં રહેવાને અગ્ય લેખાય. આહારાદિ મંડલી બહાર કરવા ગ્ય ગણાય. ૩૬ જ રે સા, શ્રદ્ધવસ્થા દો सुगुरुत्ताओ चुक्को, सो मंडलिं पावए कहं ? ॥ २८ ॥ ( यदि स न ददात्यार्याभ्यो लब्धवस्त्रादि लोभतः। सुगुरुत्वाच्युतः स मण्डली प्राप्नुयात्कथम् ॥)
(૨૮) પણ જે તે પાલક પિતે જ લેભવશ બની પ્રાપ્ત થએલ વસ્ત્રાદિ આર્યાઓને ન આપે તે તે સુગુરુત્વથી ભ્રષ્ટ થાય છે. એવા મંડળીને પણ શી રીતે પ્રાપ્ત કરી શકે? અર્થાત ન જ કરી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
देवस्स नाणदव्वं तु, साहारणं धणं तहा। सावगेहि तिहा काउं. नेयव्वं बुढिमायरा ॥ २९॥ ( देवस्य शानद्रव्यं तु, साधारणं धनं तथा । श्रावकस्त्रिधा कृत्वा, नेतन्यं वृद्धिमादरात् ॥)
(૨૯) શ્રાવકોએ ધાર્મિક ધનના ત્રણ ભેદ રાખવા જોઇએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણુદ્રવ્ય; અને તેની તત્પરતાપૂર્વક વૃદ્ધિ કરવી જોઈએ.
साहू वा साहुणीओ वा, कारित्ता नाणपूअणं । गिण्हंता त सयं जंति, आणाभट्ठा य दुग्गई ॥ ३०॥ ( साधवो वा साध्व्यो वा, कारयित्वा ज्ञानपूजनम् । गृह्णन्तस्तं स्वयं यान्त्यालाभ्रष्टाश्च दुर्गतिम् ॥)
(૩૦) સાધુ કે સાધવીએ જ્ઞાનપૂજા કરાવી તે દ્રવ્યને પિતે જ ગ્રહણ કરે છે તે આજ્ઞાભ્રષ્ટ થાય છે, ને દુર્ગતિને પામે છે.
संजओ सजई सड्ढो, सड्ढी वा कलहं करे। चुकंति दसणओ ते, होउं तयप्पभावगा ॥ ३१ ॥ (संयतः संयती श्राद्धः, श्राद्धी वा कलहं कियात्। भ्रश्यन्ति दर्शनात्ते, भूत्वा तदप्रभावकाः॥)
(3१) साधु, साध्वी, श्रा१४ , श्रावि ने ये भी સાથે ઝઘડે તે તે સમ્યકત્વથી પતિત થાય છે, શાસનની હીલણ કરનારા થાય છે.
गिहीण जे उ गेहाओ, आणित्तासणपाणगं। निकारण विच्छडंता, जंति ते सुगई कहं ? ॥ ३२ ॥ (गृहिणां ये तु गेहा-दानाय्याशनपानकम् । निष्कारणं विक्षिपन्तो, यान्ति ते सुगतिं कथम् ॥)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૩
(૩૨) જે સાધુ સાવીએ ગૃહસ્થાના ઘરેથી અશન પાન આદિ આહાર લાવીને વિના કારણ ફેંકી દે, તેમની સુગતિ કઈ રીતે થાય ? એટલે કે એમની દુર્ગતિ જ થાય.
संगहंति य जे दव्वं, गुरूणं न कहंति य । ते वि भट्ठाऽहमा धिट्ठा, भमंति भवसागरे ॥ ३३ ॥ ( सङ्ग्रहणन्ति च ये द्रव्यं, गुरून्न कथयन्ति च । तेऽपि भ्रष्टा अधमा धृष्टा, भ्रर्मान्त भवसागरे ॥ )
(૩૩) જે સાધુ-સાધ્વીએ દ્રવ્યના સંગ્રહ કરે છે, તે ગુરુને આ વાતથી અજ્ઞાત રાખે છે, તે પણ ચારિત્રભ્રષ્ટ, અધમ, ધીઠાએ ભવસાગરમાં ભટકે છે, ડૂબે છે.
अवेलाए न साहूणां, वसहीए साविगागमो । સાદુળીપ વિષેસેન, અત્તદાયાર્ડ્સનો ॥ રૂ૪ ॥ ( अवेलायां न साधूनां वसतौ श्राविकागमः । साध्व्या विशेषेण, असहायाया असङ्गतः ॥ )
(૩૪) અસમયે સાધુએના સ્થાનકે શ્રાવિકાઓનું આવવું. ઉચિત નથી; એથી અધિક કહીએ તે સમય વિના અસહાયી (એકલી–એકલી) સાધ્વીઓનું આવવું વિશેષતાએ સંગત નથી.
गीयत्था गुरुणो जं जं, खित्तकालाइजापगा । करिति तगीयत्थो, जो कुज्जा दंसणी न सो ॥३५॥ (गीतार्था गुरवो यद्यत् क्षेत्रकालादिशायकाः । कुर्वन्ति तदगीतार्थो, यः कुर्याद्दर्शनी न सः ॥ )
(૩૫) ક્ષેત્રકાલ આદિના જાણકાર ગીતા ગુરુઓ જે જે કાંઈ કરે તેનું આંધળું અનુકરણ વગર સમયે જો અગીતાર્થ સાધુ કરે તે તે સમ્યક્ત્વી કે ચારિત્રી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૪
सुद्धसद्धम्मकारीणं, जे सुगुरूणमंतिए । सुद्धं सहसणं लिंति, सग्गसिद्धिसुहावहं ॥३६॥ (शुद्धसद्धर्मकारिणां, ये सुगुरूणामन्तिके। शुद्धं सहर्शनं लान्ति, स्वर्गसिद्धिसुखावहम् ॥)
(૩૬) જેઓ શુદ્ધ સદ્ધર્મના આચરવાવાળા સુગુરુઓ પાસે શુદ્ધ સમ્યગદર્શન-સમ્યકત્વ લે છે, તેમને તે તે ગુણ વડે સ્વર્ગ અને સિદ્ધિનું સુખ સાંપડે છે.
सावियाओ वि एवं जा, गिण्हंति य सुदंसणं । ... तासिं सरीरदव्वाइ, होजा सुगुरुसंतियं ॥३७॥
(श्राविका अप्येवं या, गृह्णन्ति च सुदर्शनम् । तासां शरीरद्रव्यादि, भवेत्सुगुरुसत्कम् ॥)
(૩૭) જે શ્રાવિકાઓ પણ આ પ્રકારે સુદર્શન ગ્રહણ કરે છે, તે અવશ્ય તન, અને ધનથી ગુરુસેવામાં સદૈવ તત્પર રહે છે.
सावया सावियाओ वा, गुरुत्ता तं धणाइयं । जे न वांछंति तं दाउं, दिन्नपि गुरुणो पुरा ॥३८॥ ते कहं तेसि आणाए, वहृति समईवसा। । चत्ता सम्मत्तवत्ता वि, दूरं सा तेहि सव्वहा ॥३९॥ जुम्म। (श्रावकाः श्राविका वा, गुरुत्वात्तद्धनादिकम् । ये न वांछन्ति तं दातुं, दत्तमपि गुरुभ्यः पुरा ॥) (ते कथं तेषामाशायां, वर्तन्ते स्वमतिवशाः । त्यक्ता सम्यक्त्ववार्ताऽपि, दूरात्सा तैः सर्वथा ॥ युग्मम् ॥)
(૩૮) જે શ્રાવક કે શ્રાવિકાઓ પહેલાં સપ્તક્ષેત્રાદિમાં વાપરવા કાઢતાં સાધ્વાદિ નિમિત્તે જે ધનાદિક દેવાનું બેલે છે, તે પણ પાછળથી સંખ્યા અધિક લાગવાથી આપવા નથી याता.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
(૩૯) તે સ્વચ્છેદી શ્રાવક શ્રાવિકાઓ એ ગુરુની આજ્ઞામાં શી રીતે વર્તવાના હતા? તેમ સમ્યક્ત્વની તે વાતને એમણે દૂરથી જ સર્વથા તિલાંજલી આપી દીધી ગણાય.
सावया तुच्छवित्ता वि, पोसंति सकुडुंबयं। धणधन्नोवओगेण, जावजीवं पि सायरं ॥४०॥ (श्रावकास्तुच्छवित्ता अपि, पोषयन्ति स्वकुटुम्बकम् । : : : धनधान्योपयोगेन, यावजीवमपि सादरम् ॥
(૪૦) અલ્પ ધનવાળા પણ શ્રાવકે ધન-ધાન્યના ઉપદ વડે પ્રયત્નપૂર્વક પિતાના કુટુંબને જીવનપર્યત પિષે છે. - તાળદારનાદૂ-મHવસ્થાત
, कुणंति समणीणं न, तेसिं सम्मत्तमत्थि किं ? ॥४१॥ (તથાસ્થાનાં સાબૂના-w=aratવચિંતનમાં, ' कुर्वन्ति श्रमणीनां न, तेषां सम्यक्त्वमस्ति किम् ? |)
(૪૧) એમજ, ધાર્મિક કુટુંબસ્થાનીય સાધુ-સાધ્વીએના અન્ન-વસ્ત્રાદિની જે શ્રાવક સારસંભાળ ન રાખે તે એનામાં શું સમ્યક્ત્વ ? અર્થાત્ એનામાં સમ્યક્ત્વ રહી શકતું નથી.
' जओ वुत्तं-सुस्सूस धम्मराओ, गुरुदेवाण समाहिए। વેળાવ નિ, સદિત હિંg iાછરા
(ચત૩-સુશ્રુષા ધર્મો , જુવાન. સમાધી - વૈશાકૃ નિયમઃ દિપનિ ) . (૪૨) એટલા માટે તેને કહ્યું છે કે ગુરુદેવની શુશ્રષા (સારવાર) કરવી, ધમ પર અનુરાગ રાખવે, ગુરુઓની સમાધિ વધારવી, ને વેચાવચ્ચ આદિના નિયમ પાળવા, એ સમ્ય દષ્ટિનાં ચિહને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
साहूण कप्पणिज्जं, जं नवि दिन्नं कहिंचि किंचि तहिं । धीरा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ।। ४३ ॥ ( साधूनां कल्पनीयं यत् , नापि दत्तं कर्हि चित् किञ्चितहि । धीरा यथोक्तकारिणः, सुश्रावकास्तन्न मुअन्ते ॥)
(૪૩) આવાં ધર્મકાર્યો કરવાવાળા ધીર સુશ્રાવકે જ આહા-રાદિક સાધુઓને કલ્પનીય હેય તે સાધુઓને આપ્યા વિના કેઈ કાળે રહેતા નથી, ને તે પહેલાં પિતે કદાપિ ભજન रता नथी.
वसहीसयणासणभत्तपाणवत्थभेसज्जपायाई । जइ वि न पज्जत्तधणो, थोवावि हु थोवयं देई ॥४४॥ (वसतिशयनासनभक्तपानवस्त्रभैषज्यपात्राणि। यद्यपि न पर्याप्तधनः, स्तोकादपि स्तोककं दद्यात् ।।)
(૪૪) અને જે શ્રાવક વિશેષ ધનવાન ન હોય તે પણ क्सति-२थान, शय्या, आसन, माडा२-५७), औषध, १सપાત્ર આદિ ચેડામાંથી થોડું પણ આપે.
एगे विसोवर्ग सड्ढो, तिसु ठाणेसु देइ जो। अहिगं वा ऊसवाइसु, सम्मत्ती होइ नन्नहा ॥ ४५ ॥ (एक विंशोपकं श्राद्धस्त्रिषु स्थानेषु ददाति यः। अधिकं वोत्सवादिषु, सम्यक्त्वी भवति नान्यथा ॥)
(૪૫) જે શ્રાવક પિતાને ધનને એક વિશ્વો (અમુક હિસ્સે) દેવ-ગુરુ-જ્ઞાન રૂપ ત્રણ સ્થાનમાં આપે અને આગ- નાની ગાથામાં કહેવાતા ઉત્સલદિમાં અધિક પણ આપે તે સમ્યફલ્હી સમ, નહીં તે સમ્યકત્વ ન બની શકે.
अग्गहाणं तु जम्मो य, नामकरणमुंडणे। पुत्ताइसु विवाहो य, हवंति उस्सवा इमें ॥४ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
५७
(अप्राधानं सीमन्तोन्नयनं तु जन्म च, नामकरण मुण्डनम् । पुत्रादीनां विवाहश्च, भवन्ति उत्सवा इमे ॥)
(४६) पुत्रहिन सीमतभ, सन्म, नाम२१, भूउन, અને વિવાહ-એ ઉત્સવ સ્થાન મનાય છે.
उम्सग्गेणासणाईणि, कप्पणिज्जाणि जाणि उ। आहाकम्माइदोसेणं, जाणि चत्ताणि दूरओ॥४७॥ दायव्वाणि जईण तु, जेण बुत्तं जिणागमे । पिंडं सेजं च वत्थं च, पत्तं सिज्जंभवेण उ ॥४८॥ जुम्मं ॥ ( उत्सर्गेणाशनादीनि, कल्पनीयानि यानि तु । आधाकर्मादिदोषेण, यानि त्यक्तानि दूरतः ॥) ( दातव्यानि यतीनां तु, येन प्रोक्तं जिनागमे । पिण्डः शय्या च वस्त्रं च, पात्रं शय्यम्भधेन तु ॥ युग्मम् ॥)
(૪૭) ઉત્સર્ગથી જે અશન, પાન આદિ સાધુને કહ૫નીય હેય; અને જે આધાકર્માદિ દે વડે દૂરથી જ સદંતર રહિત डाय.
(૪૮) તેવા અશનાદિ યતિઓને આપવા જોઈએ, કારણ જિનાગમ દશવૈકાલિકમાં આચાર્ય શ્રી શય્યભવસૂરિએ પિંડ, શમ્યા, વસ્ત્ર અને પાત્ર તેવા જ શુદ્ધમાન લેવા દર્શાવેલ છે.
एवं सुबहुहा सुत्त, रामस्थि: जहाडियं । तहाववायओ यावि, नाणामोसु. दंसियं ॥ ४९ ॥ ( एवं सुबहुधा सूत्रो, प्रोक्तमस्ति यथास्थितम्। तथाऽपवादतश्चापि, नानासूत्रोई दर्शितम् ॥)
(૪૯) આ પ્રકારે સૂત્રમાં યથાચિત ઉત્સર્ગ માર્ગ અનેક પ્રકારે કહેલ છે, તેમજ અપવાદ માર્ગ પણ વિવિધ પ્રકારે त्रामा शांत छ. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૮
अचंतियाववापणं, किंपि कत्थइ जंपियं ।
गीयत्थो तादिसं पप्प, कारणं तं करेह य ॥ ५० ॥ ( आत्यन्तिकापवादेन, किमपि कुत्रचिज्जल्पितम । गीतार्थस्तादृशं प्राप्य, कारणं तत्करोति च ॥ )
',
(૫૦) કાઈ કાઈ સ્થળે આત્યંતિક અપવાદ વિષે પણ કંઈક કહેલ હાય છે—જેને એવા જ થતાં ગીતાર્થ આચરે છે.
ખાસ કારણ ઉપસ્થિત
तं करतो तहा सो वि, मज्जिज्जा नो भवण्णवे । एसा आणा जिणाणं तु तं कुणतो तमुत्तरे ॥ ५१ ॥ ( तं कुर्वस्तथा सोऽपि, मज्जेन्न भवार्णवे । एषाऽऽज्ञा जिनानां तु तं कुर्वस्तमुत्तीर्यात् ॥ )
(૫૧) તે ગીતા માં અપવાદને આચરતાં છતાં ભવસાગરમાં પણ બૂડતા નથી, ઉ આ (અપવાદમાર્ગ) જિતેશ્વરાની આજ્ઞા છે એટલે તે અપવાદને આચરતા છતા તે સંસાર-સાગરને પાર કરી જાય છે, તરી જાય છે.
जओ भणियमिण सुते ।
( થતો માળામર—સ્થાના સૂત્ર પત્ર ૨૨૦)संथरणम्मि असुद्ध, दुहवि गिण्हत दितयाण हियं । आउरदिट्ठतेणं, तं चैव हियमसंथरणे ॥ ५२ ॥ (संस्तरणेऽशुद्धं द्वयोरपि गृहणतो ददतोऽहितम् । आतुर दृष्टान्तेम; तदेव हितमसंस्तरणे ॥) (૫૨) એટલા ૫,૩ સૂત્રમાં કહ્યું છે. કે—સુખપૂર્વક નિર્વાહ થતા હાય છતાં જે અશુદ્ધ લે છે, કે દે છે, તે બન્નેનું અહિત થાય છે; અને રાગીના ઉદાહરણુંથી નિર્વાહ ન થતા હાય ને અશુદ્ધ છે કે તે તે બન્નેનું હિત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૯
न य किंपि अणुन्नायं, पडिसिद्धं वाचि जिणवरिंदेहि । एसा तेसि आणा, 'कज्जे सच्चेण होयचं' ॥५३॥ ( न च किमप्यनुज्ञातं, प्रतिषिद्धं वापि जिनवरेन्द्रः । एषा तेषामाला, 'कार्ये सत्येन भवितव्यम् '1)
(૫૩) શ્રી તીર્થંકર ભગવાને એકાન્ત રૂપે ન તા કાઈ કાયને અનુમતિ (આજ્ઞા) આપી છે, કે ન તે કાઈ કાર્યમાં નિષેધ પણ કર્યા છે. એમની તે આજ્ઞા છે કે “કાય કરશે ત સત્યભાવ સહિત થવાં જોઇએ.”
मा कुणउ जह तिगिच्छं, अहियासेऊ णु अह तरह सम्मं । अहियासितस्स पुणो, जइ से जोगा न हायति ॥१४॥ (मा कसेतु पतिश्चिकित्सा, अध्यासयितुं नु यदि तरतिशक्नोति - सम्यक् । अध्यासयतः पुनर्यदि तस्य योगा न हीयन्ते 11 )
(૫૪) યદિ બરાબર સહુન કરીને રહી શકે તેમ છે તે ચિકિત્સા ન કરો, જો કર્ણને શાંતિપૂર્વક સહન કરતાં મગ, વચન અને કાયાના ચેગે નષ્ટ ન થતા હૈાય તે.
कंतार- रोह-मद्धाण- ओमगेलनमाइकज्जेसु । सव्वायरेण जयणाप, कुणा जं साहु करणिज्जं ॥१५५॥ (कान्ताररोधमध्वन्यंव मग्लान्यादि कार्येषु । सर्वादरेण यंतनया, कसेति यत्साधु करणीयम् 1)
(૫૫) ગમે તેવી અસર થીને પાર કરશના તથા પરચક્રાદિના રાધ પ્રસ ંગે એવ વિકટ માગ માં કે માલ વા ાનાક્રિની સેવાદિ કાર્યોના પ્રસંગે જે કાર્ય સાધુને કરવા સા हाय तेने सांधु 'यतनां पुरे.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
जावज्जीवं गुरुणो, सुद्धमसुद्धण वावि कायब्वं । वसहा वारस वासा, अद्वारस भिक्खुणो मासा ॥५६॥ (यावज्जीव गुरोः, शुद्धाशुद्धन कर्त्तव्यम। वृषभा द्वादश वर्षाणि, अष्टादश भिक्षोर्मासान् ।)
(૫૬) જીવનપર્યત ગુરુની રક્ષા પરિસ્થિતિ અનુસાર યુદ્ધ વા અશુદ્ધ આહારાદિ વડે પણ કરવી જ જોઈએ, તેમજ વૃષભસ્થાનીય વડીલેની બાર વર્ષ સુધી, ને ભિક્ષુ સામાન્ય સાધુની અઢાર માસ સુધી રક્ષા–સેવા કરવી. ... मसिवे ओमोयरिए, रायपउठे भए य गेलने। . .
एममाकारणेहि, आहाकम्मा जयणाए ॥५७॥ : (अशिवेऽवमोदरिके (दुर्भिक्षादिके), राजप्रद्विष्टे भये च
ग्लान्ये। इत्यादिकारण-राधाकर्मादि(सेवन) यतनया ॥ L(૫૭) અશિવ (રેગાદિ ઉપદ્રવ હોય, દુકાળ પડે હેય રાજા પ્રષ્ટિ થયે હેય, કે ચેર આદિને ભય હાય, બિમારીની અવસ્થા હેય, ઈત્યાદિ સંજોગોમાં યત્નપૂર્વક આધાકર્મ આદિનું સેવન અપવાદે થાય છે. बओ सिद्धते वुत्त-(यतः सिद्धान्ने प्रोक्तम-) का चिय जयणाए, मच्छररहियाण उज्जमताण । बणजत्तारहियाणं, होह जइत्तं जईण सया ॥५८॥
(काल एवं यतनया, मत्सररहितानामुद्यमवतानाम् । । अनयात्रारहिताना, भवति यतित्वं यतीनां सदा ॥) * (૫૮) કારણ કે સૂત્રમાં ફરમાવ્યું છે કે હરહંમેશ માત્સર્ય‘હિત, સંયમમાં ઉદ્યમયુક્ત, યાત્રાથી રહિત એવા સાધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૬૧
એની કાલની ચતના જ યતિપણું છે, અર્થાત્ કાલાનુસાર સંચમને જાણવાવાળા સાધુ જ સાધુ છે.
:.
सालवणी पडतो वि, अप्पाणं दुग्गमे वि धारेइ ।. इय सलिंगण सेवी, घारेइ जई असढभावं ॥ ५९ ॥ ( सालम्बनः पततोऽप्यात्मानं दुर्गमेऽपि धारयति । इति सालम्बनसेवी, धारयति यद्यशठभावम् ।
..
(૫૯) જે સાલખન (અપવાદ માગ સેવનાર) છે એવી વ્યક્તિ દુમમામાં પડતાં છતાં ય પેાતાના આત્માને બચાવી લે છે; એટલે જ સકારણ અપવાદના આશ્રય લેનાર પણ જે સરળ ભાવ ધારણ કરે તે પેાતાની જાતને દુર્ગતિમાં જતી બચાવી લે છે.
वृत्तं सिद्धंतसुत्सु, गोत्थेर्हि वि दसियं । तमित्थालपण होइ, सुठु पुट्ठे न सेसयं ॥ ६० ॥ ( प्रोक्तं सिद्धान्तसूत्रेषु, गीतार्थैरपि दर्शितम् । तदत्रालम्बनं भवति, सुष्ठु पृष्टं न शेषकम् ॥ )
(૬૦) જે સિદ્ધાન્ત સૂત્રમાં કહેલ અને ગીના આચા ઈંએ દર્શાવેલ–આચરેલ હાય તેને જ ડુિં આલમન અપવાદ માર્ગ કહેવાય છે, જે પ્રથમ ભલી રીતે પૂછી, સારી રીતે સમજેલ હોય છે, અન્ય નહીં.
साहम्मियाण जो दव्वं, लेइ नो दाउमिच्छइ । संते विशे सगेहे वि, होज्जा ? किं तस्स दंसणं ॥ ६१ ॥ ( साधर्मिकाणां यो द्रव्यं, लाति नो दातुमिच्छति । सति वित्ते सगेहेऽपि भवेत् ? किं तस्य दर्शनम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
(૨૧) જે સાધર્મીઓનું દ્રવ્ય લઈ લે છે, અને પિતાના શરમાં ધન હોવા છતાં પાછા આપવા ચાહતે નથી, તેને શું सभ्यत्व डा शश्य छ ? अर्थात नथी.
सयं च लिहियं दिन्नं, जाणतो वि हु जंपई।। मया न लिहियं दिन्नं, नो जाणामित्ति मग्गिओ ॥ ६२॥ ( स्वयं च लिखितं दत्त, जाननपि स्खलु जल्पति । मया न लिखितं दत्तं, नो जानामीति मार्गितः ।)
(દર) પિોતે જાતે લખી આપ્યું હોય અને સાધમીએ આપેલ છે. તે તે જાણતે છતે માંગવા જતાં કહે કે ન તે મેં લખ્યું છે, કે ન તે મને તમેએ આપેલ છે; હું તે કંઇ agal on नथा;
पञ्चक्खं सो मुसाबाई, लोए वि अप्पभावणं । कुणतो छिंदई मूला, सो दसणमहदुमं । ६३ ।। (प्रत्यक्षं स मृषावादी, लोकेऽप्यप्रभावनाम । कुर्वश्छेदयति मूलात्, स दर्शनमहद्रुम् ॥)
(૬૩) તે પ્રત્યક્ષ મૃષાભાષી છે. કેમાં પણ અપ્રભાવના નિદા પ્રસારે છે તે સમ્યકૃત્વ રૂપ મહાન વૃક્ષને મૂળમાંથી જ
दी रहो छ. . समं साहम्मिएणावि, राउलं देउलं करे।
हीलणं धरणं जुझं, सोवि हु नासइ दसणं ॥ ६४॥ (समं सार्मिकेणापि, राजकुलं देवकुलं (दिव्य) कुर्यात् । हीलनं घरणं युद्धं, लोऽपि खलु नाशयति दर्शनम् ॥)
(४) साधना साथे ४२२ ४२ छ, વિકુલ (દેવના સમ ખવરાવવા યા ધીજ કરાવવી વિગેરે કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
છે) હેલણ તિરસ્કાર કરે છે, તેને બારણે બેસી લાંઘણુ કરે છે, ઝઘડે કરે છે, એ પિતાના સમ્યકત્વને નિશ્ચિત નાશ अरे छे.
साहू वा सावगा वावि, साहुणी सावियाइ वा। वाडिप्पाया वि जे संति, गुरुधम्मदमस्त ते ॥६५॥ 'पालणिज्जा पयंत्रोणं, वत्थपाणासणाइणा। सायरं सो न तेसिं तु, करिज्जा समुवेहणं ॥ ६६ ।। जुम्म । (साधुर्वा श्राविका वाऽपि, साध्वी श्राविकेति वा। वृत्तिप्रायाऽपि ये सन्ति, गुरुधर्मद्रुमस्य ते ॥) (पालनीयाः प्रयत्नेन, वस्त्रपानाशनादिना। सादरं स न तेषां तु, कुर्यात्समुपेक्षणम् ॥ युम्मम् ।)
(૬૫) જે સાધુ કે શ્રાવક અથવા સાધ્વી અને શ્રાવિકાઓ, તે મહાન ધર્મરૂપી છેડની રક્ષા કરવાવાળી વાડરૂપ છે,
(६६) ते मया पत्र, भान, पान आहथी आदरपूर्ण પાલન કરવા ગ્ય છે. એટલે એમની ઉપેક્ષા કદાપિ કરવી नये.
. जइ सो. वि निग्गुणो नाउं, समईए वि निंदह ।
सा वाडी उक्खया तेण, संति धम्महरक्खगा RUN . .(यदि सोऽपि निर्गुणो झात्वा, स्वमत्या विनिन्दति। - सा वृशिरुक्षता तेन, सती धर्मगुरक्षिका ॥
(૬૭) અને કદાચ એને નિણ જાણને પણ સ્વછંદતાથી નિદા કરે છે, તે એણે એ ધર્મવૃક્ષની રક્ષા કરવાવાળી વાડને જ ઉખેડી નાખી છે એમ માનજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
आणावि सेण सा भग्गा, गुरुणो सोखकारिंगी। मिच्छद्दिही तओ सो वि, लर्बु तल्लक्खणावलिं ॥६८॥" (आशाऽपि तेन सा भग्ना, गुरोः सौख्यकारिणी। मिथ्यादृष्टी ततः सोऽपि, लब्ध्वा तल्लक्षणावलीम ॥) ।
, (६८). .भने भिथ्याटपeivi aad-मायणे। प्रात: કરીને તેણે પરમ સુખ આપનારી ગુરુ મહારાજની આજ્ઞાને પણ ખંડિત કરી નાખી છે, એટલે તે પણ મિથ્યાષ્ટિ છે.
जणेइ निव्वुई जं तु, जायं फलमणुत्तरं। गुरुधम्महमाहितो, तेण तं पि हु हारियं ॥६९॥ . . (जनयति निवृति यत्तु, जातं फलमनुत्तरम् । गुरुधर्मद्रुमात्, तेन तदपि खलु हारितम् ॥)
(१) २ निवृत्ति (परम शांति)ने ५- २ छ, ने જે ધર્મરૂપ મહાવૃક્ષથી ભૂતકાળમાં અનેક જીવેને અનુત્તર ફલ (મેલ) પ્રાપ્ત થયેલ છે. તે પણ એણે જાણીબૂઝીને ફેંકી हाधु छे.
चोयणं पि हु सो देइ, जो दाउं जागइ तयं । .. :.. परस्त वयणं सोच्चा, जो रोसेण न जिप्पई ॥७०n (नोदनमपि खलु स ददाति, यो दातुं जानाति तकत् । परदुषचन श्रुत्वा, यो रोषेण न जीयते ॥)
(૭૦) એજ મહાપુરુષ બીજાને ધર્મમાં પ્રેરણા કરી શકે છે કે જે પ્રેરણા કરવાનું જાણે છે અને અન્યના દુર્વ ચને સાંભળી જેને રેષ સ્પર્શતું નથી,
नाहंकारं करेइत्ति, मायामोसविवज्जिओ। सव्वजीवहियं चिशे, जस्सऽथि सुविवेयओ ॥७॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
(नाहङ्कारं करोतीति, मायामोषविवर्जितः। सर्वजीवहित चित्ते, यस्थास्ति सुविवेकतः॥)
(૭૧) જેના ચિત્તમાં સર્વ જીવોનું હિત વિવેકપૂર્વક વસ્યું છે, એવી માયામૃષાથી રહિત વ્યક્તિ કદી ય અહંકાર ४२ती नथी.
जा का.वे गुरुणो आणा, सुद्धसद्धम्मसाहिगा। कहिया हियाय सम्भ, कायब्वा विहिणा य सा ॥७२॥ (या काऽपि गुरोराज्ञा, शुद्धसद्धर्भसाधिका ।
कथिता हिताय सम्यक् , कर्तव्या विधिना च सा) '' (૭૨) શુદ્ધ સદ્ધર્મને સાધવાવાળી ગુરુ-મહારાજની જે કાંઈ આજ્ઞા હતી, તે જગતના જીના હિતને માટે કહી છે. હિતિષીઓએ એનું વિધિપૂર્વક પાલન કરવું જોઈએ...
संखेवेण मिहत्तमागममयं गीयत्थसत्थोचियं, कीरंतं गुणहे उनिव्वुइकरं भवाण सव्वेसि जं। साहूर्ण समणीगणस्स य सया सड्ढाण सड्ढीण य, सिक्खत्थं जिणचंदसृरिपयवी ससाहगं सवहा ॥७३॥ (संक्षेपेणेहोतमागममयं गीतार्थसार्थोचितं, कुर्वद् गुणहेतुं निवृतिकर भव्यानां सर्वेषां यत्। साधूनां श्रमणीगणस्य च सदा श्राद्धानां श्राद्धीनां च, शिक्षार्थ जिनचन्द्रसूरिपदवीसंसाधकं सर्वथा ॥)
(७3) भोरे विषय मम संमत छ, भने गीताના સિદ્ધાન્તને અનુકૂળ છે, અને આચરણ કરતાં ગુણ કારણને પ્રકટાવનાર છે, તમામ ભવ્યાત્માઓની નિવૃત્તિ (મોક્ષ પ્રાપ્તિ કરનાર છે, અને સર્વથા પ્રકારે શ્રી જિનચન્દ્રસૂરિ
न
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
___www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
(તીર્થકર અને આચાર્ય) પદને સાધનાર છે તે વિષયને સાધુ સાવીઓના સમુદાયને તેમજ શ્રાવક શ્રાવિકાઓના સમૂહને શિક્ષા નિમિત્ત અહિં સંક્ષિપ્તમાં કહેલ છે. આમાં “જિનચંદ્ર સૂરિ’ એ પદથી કર્તાએ પિતાના નામનું પણ સૂચના
एयं जिणदशाणं, करेइ जो कारवेइ मन्नेह । सो सव्वदुहाण लहूं, जलंजलिं देइ सिवमेइ ॥७४॥ (एतां जिनदत्ताशां, करोति यः कारयति मानयति । જ સર્વગુણેભ્યો ટપુ, swાર્દિ રાતિ શિવતિ )
(૭૪) આ પ્રમાણે જિન ભગવાને આપેલી (અને શ્રી જિનદત્તસૂરિ ગુરુદેવની) આજ્ઞાને જે આચરે છે, અન્ય પાસે એનું આચરણ કરાવે છે, તેમ માને છે, તે તમામ દુઃખને ઝટપટ ફગાવી દે છે, ને મેક્ષને પામે છે.
તેમ જ
iા
*
મુદ્રિક : વસંતલાલ રામલાલ શાહે “પ્રગતિ' મુદ્રણાલય સુરત
માંથી પાન ૪ થી ૬ સુધી છાપ્યાં છે. પ્રકાશક : મુંબઈ પાયંધૂની મહાવીર સ્વામી દેરાસરે ટ્રસ્ટ મિત્રિત
મંડોવર ખતર ગ૭ ઉપાશ્રય જ્ઞાન પોતાના હૃદયો. . શોક અંદ કેજરીચંદ ઝવેરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________ બી ચશોદ alchbllo benic Sh inarmaswa h andar-Umara Surat www.umaragyanblandan