SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯) તે સ્વચ્છેદી શ્રાવક શ્રાવિકાઓ એ ગુરુની આજ્ઞામાં શી રીતે વર્તવાના હતા? તેમ સમ્યક્ત્વની તે વાતને એમણે દૂરથી જ સર્વથા તિલાંજલી આપી દીધી ગણાય. सावया तुच्छवित्ता वि, पोसंति सकुडुंबयं। धणधन्नोवओगेण, जावजीवं पि सायरं ॥४०॥ (श्रावकास्तुच्छवित्ता अपि, पोषयन्ति स्वकुटुम्बकम् । : : : धनधान्योपयोगेन, यावजीवमपि सादरम् ॥ (૪૦) અલ્પ ધનવાળા પણ શ્રાવકે ધન-ધાન્યના ઉપદ વડે પ્રયત્નપૂર્વક પિતાના કુટુંબને જીવનપર્યત પિષે છે. - તાળદારનાદૂ-મHવસ્થાત , कुणंति समणीणं न, तेसिं सम्मत्तमत्थि किं ? ॥४१॥ (તથાસ્થાનાં સાબૂના-w=aratવચિંતનમાં, ' कुर्वन्ति श्रमणीनां न, तेषां सम्यक्त्वमस्ति किम् ? |) (૪૧) એમજ, ધાર્મિક કુટુંબસ્થાનીય સાધુ-સાધ્વીએના અન્ન-વસ્ત્રાદિની જે શ્રાવક સારસંભાળ ન રાખે તે એનામાં શું સમ્યક્ત્વ ? અર્થાત્ એનામાં સમ્યક્ત્વ રહી શકતું નથી. ' जओ वुत्तं-सुस्सूस धम्मराओ, गुरुदेवाण समाहिए। વેળાવ નિ, સદિત હિંg iાછરા (ચત૩-સુશ્રુષા ધર્મો , જુવાન. સમાધી - વૈશાકૃ નિયમઃ દિપનિ ) . (૪૨) એટલા માટે તેને કહ્યું છે કે ગુરુદેવની શુશ્રષા (સારવાર) કરવી, ધમ પર અનુરાગ રાખવે, ગુરુઓની સમાધિ વધારવી, ને વેચાવચ્ચ આદિના નિયમ પાળવા, એ સમ્ય દષ્ટિનાં ચિહને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034958
Book TitleManidhari Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Derasar Trust
Publication Year1954
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy