________________
४७
( पठनं श्रवणं ध्यानं, विहारो गुणनं तहा। तपःकर्मविधानं च, सीवनं तुन्ननाद्यपि ॥) (भोजनं शयनं यानं, स्थानं दानं निषेधनम् । धारणं पुस्तकादीना-माक्षया गुरोः सदा ॥ युग्मम् ॥)
(૧૨) પઠન કરવું, શ્રવણ કરવું, ધ્યાન કરવું, એક સ્થાનેથી બીજે સ્થાને વિહાર કર, તપશ્ચર્યા કિયાવિધાન આદરવા, સીવવું તથા તૂણવું, ઈત્યાદિ તથા
(13) सोन ४२j, सू, २, स्थिर २९, हान ४२j, નિષેધ કરે, પુસ્તકાદિનું રાખવું-ઈત્યાદિ અનુષ્ઠાન ગુરુ આજ્ઞા सन थवांस....
तं कज्ज पि न कायध्वं, जे गुरूहिं न मन्नियं । गुरुणो जं जहा बिति, कुज्जा सीसो तहा य तं ॥१४॥ (तत्कार्यमपि न कर्त्तव्यं यद् गुरुभिर्न मानितम् । गुरवो यद्यथा ब्रुवते, कुर्याच्छिष्यस्तथा च तम् ॥)
(१४) २ आय भी शुरुनी माज्ञा-अनुमति न डाय, એવાં કાર્યો તે કરી શકાય જ નહીં. શિષ્યની ફરજ છે કે ગુરુ મહારાજ જે કાર્ય જે પ્રમાણે ફરમાવે છે તે મુજબ કરે. : वायणासूरिणो जुत्ता, निसेज्जा पयकबला।। . .. चउक्की पुट्ठिवट्टो य, पायाहो पायपुंछणं ॥ १५॥ . . . .
( वाचनासूरये युक्ता, निषद्या पदकम्बलाः। .
चतुष्किका पृष्ठिपट्टश्च, पादाधः पादप्रोञ्छनम् ॥) . .. .(१५) वायनायायन भाटे मासन, मी, योडी, પીઠરૂલક અને પગ નીચેની પ્રાદન આ બધું રાખવું યુકત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com